ETV Bharat / sitara

એઝાઝખાનને મળ્યાં જામીન, જામીન મળતાં કર્યું ટ્વિટ - एजाजा खान हेट स्पीच मामला

'બિગબોસ' ફેઈમ એઝાઝખાનને અપશબ્દોની ટિપ્પણી કરતાં 18 એપ્રિલે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને જામીન મળતાં તેણે ટ્વિટમાં પોલીસ, અને લોકોનો આભાર માન્યો હતો.

એઝાઝખાન
એઝાઝખાન
author img

By

Published : Apr 25, 2020, 8:30 PM IST

મુંબઇ : 'બિગબોસ' ફેઈમ એઝાઝખાનને અપશબ્દોની ટિપ્પણી કરતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. હવે 6 દિવસ પછી તેને જામીન મળી ગયા છે. અભિનેતાએ બહાર નીકળીને ટ્વિટ કર્યું હતું. જેમાં તે ભારતીય બંધારણમાં વિશ્વાસ અને ન્યાય મેળવવાની વાત કરી રહ્યો છે.

  • Thank you for all your prayers & good wishes. Justice has been prevailed. My gratitude to my lawyers Nazneen Khatri and Zoheb Shaikh. #LoveYouAll

    — Ajaz Khan (@AjazkhanActor) April 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

એઝાઝ વિરૂધ્ધ ખાર પોલીસ મથકમાં અપશબ્દોની ટિપ્પણી ,માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 18 એપ્રિલે તેની ધરપકડ કરવામાં આવી હતી.

  • शुक्रिया माननीय अदालत,शुक्रिया मुंबई पुलिस,शुक्रिया चाहने वालों का.!
    मैंने हमेशा कहा है मुझे संविधान पर पूरा भरोसा है,आज फिर मेरा विश्वास मज़बूत हुआ है।
    ग़लत को ग़लत,झूठ को झूठ कहने और ग़रीबों की मदद करने का सिलसिला जारी रहेगा।
    जय हिंद 🇮🇳🇮🇳🇮🇳

    — Ajaz Khan (@AjazkhanActor) April 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

6 દિવસ પછી તેને જામીન મળતાં ટ્વિટમાં તેણે લખ્યું કે, તમારા બધાંની પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓનો આભાર. મને ન્યાય અપાયો છે. હું મારા વકીલ નાઝનીન ખત્રી અને જોહેબ શેખનો પણ આભારી છું.

અભિનેતાએ હિન્દીમાં પણ એક ટ્વિટ કર્યું જેમાં તેણે લખ્યું કે, શુક્રિયા , માનનીય અદાલત , શુક્રિયા મુંબઇ પોલીસ, શુક્રિયા મને પ્રેમ કરવાવાળાને. મેં હમેંશા કહ્યું કે, મને બંધારણમાં પૂર્ણ વિશ્વાસ છે, આજે ફરી મારો વિશ્વાસ મજબૂત થયો છે. ખોટા સામે ખોટું, અને ગરીબોની મદદ કરવાનું ચાલુ રાખશે. જય હિન્દ'

મળતી માહિતી અનુસાર એઝાઝખાને તેના ફેસબુક લાઇવમાં નેતાઓ, રાજકીય દળો અને મીડિયાકર્મીઓ વિરૂદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.

મુંબઇ : 'બિગબોસ' ફેઈમ એઝાઝખાનને અપશબ્દોની ટિપ્પણી કરતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. હવે 6 દિવસ પછી તેને જામીન મળી ગયા છે. અભિનેતાએ બહાર નીકળીને ટ્વિટ કર્યું હતું. જેમાં તે ભારતીય બંધારણમાં વિશ્વાસ અને ન્યાય મેળવવાની વાત કરી રહ્યો છે.

  • Thank you for all your prayers & good wishes. Justice has been prevailed. My gratitude to my lawyers Nazneen Khatri and Zoheb Shaikh. #LoveYouAll

    — Ajaz Khan (@AjazkhanActor) April 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

એઝાઝ વિરૂધ્ધ ખાર પોલીસ મથકમાં અપશબ્દોની ટિપ્પણી ,માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 18 એપ્રિલે તેની ધરપકડ કરવામાં આવી હતી.

  • शुक्रिया माननीय अदालत,शुक्रिया मुंबई पुलिस,शुक्रिया चाहने वालों का.!
    मैंने हमेशा कहा है मुझे संविधान पर पूरा भरोसा है,आज फिर मेरा विश्वास मज़बूत हुआ है।
    ग़लत को ग़लत,झूठ को झूठ कहने और ग़रीबों की मदद करने का सिलसिला जारी रहेगा।
    जय हिंद 🇮🇳🇮🇳🇮🇳

    — Ajaz Khan (@AjazkhanActor) April 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

6 દિવસ પછી તેને જામીન મળતાં ટ્વિટમાં તેણે લખ્યું કે, તમારા બધાંની પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓનો આભાર. મને ન્યાય અપાયો છે. હું મારા વકીલ નાઝનીન ખત્રી અને જોહેબ શેખનો પણ આભારી છું.

અભિનેતાએ હિન્દીમાં પણ એક ટ્વિટ કર્યું જેમાં તેણે લખ્યું કે, શુક્રિયા , માનનીય અદાલત , શુક્રિયા મુંબઇ પોલીસ, શુક્રિયા મને પ્રેમ કરવાવાળાને. મેં હમેંશા કહ્યું કે, મને બંધારણમાં પૂર્ણ વિશ્વાસ છે, આજે ફરી મારો વિશ્વાસ મજબૂત થયો છે. ખોટા સામે ખોટું, અને ગરીબોની મદદ કરવાનું ચાલુ રાખશે. જય હિન્દ'

મળતી માહિતી અનુસાર એઝાઝખાને તેના ફેસબુક લાઇવમાં નેતાઓ, રાજકીય દળો અને મીડિયાકર્મીઓ વિરૂદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.