ETV Bharat / sitara

ફેફસાંના ચેપને કારણે અભિનેતા ઋષિ કપૂર દિલ્હીની હોસ્પિટલમાં દાખલ

author img

By

Published : Feb 3, 2020, 10:50 AM IST

ફેફસાંના ચેપને કારણે અભિનેતા ઋષિ કપૂર દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. આ અંગેની જાણ થતા જ પુત્ર રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટ હોસ્પિટલમાં મળવા પહોંચ્યા હતાં.

AA
ફેફસાના ચેપને કારણે અભિનેતા ઋષિ કપૂર દિલ્હીની હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હી: અભિનેતા ઋષિ કપૂરને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમને પ્રદૂષણને કારણે ફેફસાંમાં ચેપ લાગ્યો છે. ડૉકટરોની ટીમે તેમની સારવાર કરી રહી છે. રવિવારે ઋષિ કપૂરને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઋષિ કપૂર છેલ્લા એક વર્ષથી કેન્સરની બીમારીથી પીડાઇ રહ્યાં છે. જેમની સારવાર ન્યૂયોર્કમાં ચાલી રહી હતી, પંરતુ તે તાજેતરમાં જ ભારત પરત આવ્યાં છે.

ન્યુયોર્કમાં એક વર્ષથી સુધી કેન્સરની સારવાર કરાવી છે. જો કે, તેમની સારવાર હજુ ચાલુ છે. આવી સ્થિતિમાં, તે પહેલાથી જ શારિરીક રીતે નબળા છે. જેથી પ્રદૂષણને કારણે તે ચેપનો શિકાર બન્યા છે. ઋષિ કપૂર બીમાર થતાંની સાથે જ તેનો પુત્ર રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

નવી દિલ્હી: અભિનેતા ઋષિ કપૂરને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમને પ્રદૂષણને કારણે ફેફસાંમાં ચેપ લાગ્યો છે. ડૉકટરોની ટીમે તેમની સારવાર કરી રહી છે. રવિવારે ઋષિ કપૂરને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઋષિ કપૂર છેલ્લા એક વર્ષથી કેન્સરની બીમારીથી પીડાઇ રહ્યાં છે. જેમની સારવાર ન્યૂયોર્કમાં ચાલી રહી હતી, પંરતુ તે તાજેતરમાં જ ભારત પરત આવ્યાં છે.

ન્યુયોર્કમાં એક વર્ષથી સુધી કેન્સરની સારવાર કરાવી છે. જો કે, તેમની સારવાર હજુ ચાલુ છે. આવી સ્થિતિમાં, તે પહેલાથી જ શારિરીક રીતે નબળા છે. જેથી પ્રદૂષણને કારણે તે ચેપનો શિકાર બન્યા છે. ઋષિ કપૂર બીમાર થતાંની સાથે જ તેનો પુત્ર રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

Intro:फेफड़ो में संक्रमण की शिकायत के बाद दिल्ली के एक अस्पताल में ऋषि कपूर एडमिट

नई दिल्ली:जाने माने एक्टर ऋषि कपूर को दिल्ली के एक अस्पताल में भर्ती कराया गया है.बताया जा रहा है कि उन्हें प्रदूषण के चलते फेफड़ो में संक्रमण हुआ है.डॉक्टरों की टीम उनका ट्रीटमेंट कर रही है.

Body:मिली जानकारी के अनुसार, एक्टर ऋषि कपूर रविवार को दिल्ली के एक अस्पताल में भर्ती हुए हैं. बताया जा रहा है कि उन्हें प्रदूषण के चलते इन्फेक्शन हुआ है.आपको बता दें ऋषि कूपर पिछले एक साल से कैंसर से पीड़ित थे, उनका उपचार न्यूयॉर्क में चल रहा था.हाल में वह भारत लौटे हैं, हालांकि उनका उपचार अभी भी चल रहा है. ऐसे में वह पहले ही शारिरिक रूप से कमजोर है, तो वहीं प्रदूषण की मार से वह इंफेक्शन की चपेट में आ गए हैं.

Conclusion:फिलहाल फेफड़ो में इंफेक्शन की शिकायत के बाद उन्हें दिल्ली के एक अस्पताल में भर्ती कराया गया है, जहां डॉक्टरों की टीम उन्हें बेहतर उपचार दे रही है.अहम बात यह है कि बताया जा रहा है कि ऋषि कपूर की तबियत खराब होने की जानकारी मिलते ही बेटे रणबीर कपूर और आलिया भट्ट भी अस्पताल में उन्हें देखने पहुंचे.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.