ETV Bharat / opinion

લોકડાઉનના કારણે અયોધ્યામાં વાંદરાઓ ભુખના કારણે રોષે ભરાયા છે

હાલના દિવસોમાં અયોધ્યામાં વાંદરાઓમાં ગુસ્સો અને સતત ભુખ છે.. રાષ્ટ્રીય લોકડાઉનના કારણે પવિત્ર સ્થળે પ્રવાસીઓ ન આવવાના કારણે વાંદરાઓને કોઇને ખવડાવતુ નથી... છેલ્લાં 24 કલાક દરમિયાન વાંદરાઓએ 39 લોકો પર હુમલો કરીને ઇજા પહોંચાડી છે.

author img

By

Published : Apr 10, 2020, 4:21 PM IST

લોકડાઉનના કારણે અયોધ્યા
વાંદરાઓ ભુખના કારણે રોષે ભરાયા

અયોધ્યા સ્થિત શ્રીરામ હોસ્પિટલના તબીબ અનિલ કુમારે કહ્યુ કે 39 લોકોને વાંદરાઓએ બટકા ભર્યા હોવાના કેસ હોસ્પિટલમાં આવ્યા છે.. તેમણે ઉમેર્યુ કે “માત્ર થોડા કલાકોમાં એક સાથે આવેલા સૌથી વધારે કેસ છે.. જે તેમણે પહેલા નથી જોયા. ”

અયોધ્યાના સ્થાનિક રહેવાસી રામલાલ મિશ્રાના જણાવ્યા મુજબ અયોધ્યામાં સાત હજારથીઆઠ હજાર જેટવા વાંદરાઓ રહે છે.

" સામાન્ય સંજોગોમાં હજારો પ્રવાસીઓ અયોધ્યા આવતા હોય છે અને તેઓ વાંદરાઓને રોટલી, પુરી, કેળા જેવી અન્ય ખાવા યોગ્ય ચીજવસ્તુઓ આપતા હોય છે.. અયોધ્યામાં વાંદરાઓ ક્યારેય વૃદાવન જેવા આક્રમક નહોતા.. તેમને ખાતરી હતી કે તેમને ખોરાક મળતો હતો. માત્ર અને બેગ સાથે ચાલતા હોય તો અને જો તેમને ખોરાક આપવામાં આવે તો જ તે પાછા આવતા હતા.. "

તેમણે કહ્યુ કે " જો કે લોકડાઉન બાદ પ્રવાસીઓનું આવવાનું બંધ થઇ ગયુ છે.. અને સ્થાનિક લોકો પર ઘરની બહાર નથી નીકળી શકતા તો તમામ મંદિરો પણ બંધ છે.. ત્યારે વાંદરાઓ સતત ગુસ્સાવાળા થઇ ગયા છે કારણ કે તેઓ ભુખ્યા છે. "

વાંદરાઓના હુમલાઓનો ભોગ બનેલા રાજુએ કહ્યુ કે " હું ઘરની અગાસી પર કપડા સુકવવા માટે ગયો હતો ત્યારે અચાનક આવેલુ વાંદરાઓનું ટોળુ મારા પર તુટી પડ્યુ હતુ અને હું કઇ સમજુ તે પહેલા એક વાંદરાઓ મારા ખંભાના ભાગ પર બટકુ ભર્યુ હતુ.. આ પહેલા મે વાંદરાઓનું આવુ વર્તન કદી નથી જોયુ.. "

સ્થાનિક લોકોએ સિમિયનોને ભોજન આપવાનું પણ બંધ કરી દીધું છે કારણ કે તેઓ લોકડાઉનનો ચપટી પણ અનુભવે છે.

સ્થાનિક લોકોએ લોકડાઉનના કારણે ખોરાક આપવાનું બંધ કર્યુ છે કે કારણ કે તે બહાર નથી નીકળી શકતા..

સ્થાનિક વહીવટી તંત્ર દાવો કરે છે કે તેમના દ્વારા બ્રેડ અને અન્ય ચીજવસ્તુઓ વાંદરાઓને પુરી પાડી રહ્યુ છે..પણ સ્થાનિક લોકોનું માનવુ છે કે તે અપુરતુ છે..

તો બીજી બાજુ અયોધ્યામાં તમામ હોટલો અને ખાણીપીણીની જગ્યા સંપૂર્ણપણે બંધ હોવાને કારણે વાંદરાઓ માટે કઇ જ બચ્યુ નથી..

અયોધ્યા સ્થિત શ્રીરામ હોસ્પિટલના તબીબ અનિલ કુમારે કહ્યુ કે 39 લોકોને વાંદરાઓએ બટકા ભર્યા હોવાના કેસ હોસ્પિટલમાં આવ્યા છે.. તેમણે ઉમેર્યુ કે “માત્ર થોડા કલાકોમાં એક સાથે આવેલા સૌથી વધારે કેસ છે.. જે તેમણે પહેલા નથી જોયા. ”

અયોધ્યાના સ્થાનિક રહેવાસી રામલાલ મિશ્રાના જણાવ્યા મુજબ અયોધ્યામાં સાત હજારથીઆઠ હજાર જેટવા વાંદરાઓ રહે છે.

" સામાન્ય સંજોગોમાં હજારો પ્રવાસીઓ અયોધ્યા આવતા હોય છે અને તેઓ વાંદરાઓને રોટલી, પુરી, કેળા જેવી અન્ય ખાવા યોગ્ય ચીજવસ્તુઓ આપતા હોય છે.. અયોધ્યામાં વાંદરાઓ ક્યારેય વૃદાવન જેવા આક્રમક નહોતા.. તેમને ખાતરી હતી કે તેમને ખોરાક મળતો હતો. માત્ર અને બેગ સાથે ચાલતા હોય તો અને જો તેમને ખોરાક આપવામાં આવે તો જ તે પાછા આવતા હતા.. "

તેમણે કહ્યુ કે " જો કે લોકડાઉન બાદ પ્રવાસીઓનું આવવાનું બંધ થઇ ગયુ છે.. અને સ્થાનિક લોકો પર ઘરની બહાર નથી નીકળી શકતા તો તમામ મંદિરો પણ બંધ છે.. ત્યારે વાંદરાઓ સતત ગુસ્સાવાળા થઇ ગયા છે કારણ કે તેઓ ભુખ્યા છે. "

વાંદરાઓના હુમલાઓનો ભોગ બનેલા રાજુએ કહ્યુ કે " હું ઘરની અગાસી પર કપડા સુકવવા માટે ગયો હતો ત્યારે અચાનક આવેલુ વાંદરાઓનું ટોળુ મારા પર તુટી પડ્યુ હતુ અને હું કઇ સમજુ તે પહેલા એક વાંદરાઓ મારા ખંભાના ભાગ પર બટકુ ભર્યુ હતુ.. આ પહેલા મે વાંદરાઓનું આવુ વર્તન કદી નથી જોયુ.. "

સ્થાનિક લોકોએ સિમિયનોને ભોજન આપવાનું પણ બંધ કરી દીધું છે કારણ કે તેઓ લોકડાઉનનો ચપટી પણ અનુભવે છે.

સ્થાનિક લોકોએ લોકડાઉનના કારણે ખોરાક આપવાનું બંધ કર્યુ છે કે કારણ કે તે બહાર નથી નીકળી શકતા..

સ્થાનિક વહીવટી તંત્ર દાવો કરે છે કે તેમના દ્વારા બ્રેડ અને અન્ય ચીજવસ્તુઓ વાંદરાઓને પુરી પાડી રહ્યુ છે..પણ સ્થાનિક લોકોનું માનવુ છે કે તે અપુરતુ છે..

તો બીજી બાજુ અયોધ્યામાં તમામ હોટલો અને ખાણીપીણીની જગ્યા સંપૂર્ણપણે બંધ હોવાને કારણે વાંદરાઓ માટે કઇ જ બચ્યુ નથી..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.