ETV Bharat / international

ન્યૂઝીલેન્ડમાં સમાપ્ત થશે લૉકડાઉન, કોરોના મુક્ત દેશ કરશે જાહેર - ન્યૂઝીલેન્ડ કોરોના

ન્યૂઝીલેન્ડમાં કોરોના વાઇરસને સંપૂર્ણ નાબૂદ કરવામાં આવ્યો છે. સોમવારે ન્યૂઝીલેન્ડના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે કોરોના વાઇરસનો છેલ્લો સક્રિય કેસ હવે ઠીક થઈ ગયો છે.

ન્યૂઝીલેન્ડ
ન્યૂઝીલેન્ડ
author img

By

Published : Jun 8, 2020, 6:47 PM IST

વેલિંગટન: ન્યૂઝીલેન્ડે કોરોના વાઇરસને સંપૂર્ણ પણે દૂર કરી દીધો છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લી વ્યક્તિ કે જે સંક્રમિત હતી તે સ્વસ્થ થઈ ગઈ છે.

ન્યૂઝીલેન્ડમાં છેલ્લો નવો કેસ 17 દિવસ પહેલા બહાર આવ્યો હતો અને ફેબ્રુઆરી પછી પહેલીવાર, એવું થયું કે જ્યારે બધા દર્દીઓ ચેપમાંથી સ્વસ્થ થયા છે. હવે દેશમાં કોઈ કોરોનાથી સંક્રમિત નથી.

આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે દેશમાં વિદેશથી નવા કેસ આવી શકે છે, જેથી તેમણે નાગરિકો અને રહેવાસીઓ સિવાય કેટલીક છૂટ આપીને બધા માટે સરહદો બંધ કરી દીધી છે.

ન્યૂઝીલેન્ડમાં આશરે 1,500 લોકો આ વાઇરસથી સંક્રમિત છયા હતા. જેમાંથી 22 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

વેલિંગટન: ન્યૂઝીલેન્ડે કોરોના વાઇરસને સંપૂર્ણ પણે દૂર કરી દીધો છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લી વ્યક્તિ કે જે સંક્રમિત હતી તે સ્વસ્થ થઈ ગઈ છે.

ન્યૂઝીલેન્ડમાં છેલ્લો નવો કેસ 17 દિવસ પહેલા બહાર આવ્યો હતો અને ફેબ્રુઆરી પછી પહેલીવાર, એવું થયું કે જ્યારે બધા દર્દીઓ ચેપમાંથી સ્વસ્થ થયા છે. હવે દેશમાં કોઈ કોરોનાથી સંક્રમિત નથી.

આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે દેશમાં વિદેશથી નવા કેસ આવી શકે છે, જેથી તેમણે નાગરિકો અને રહેવાસીઓ સિવાય કેટલીક છૂટ આપીને બધા માટે સરહદો બંધ કરી દીધી છે.

ન્યૂઝીલેન્ડમાં આશરે 1,500 લોકો આ વાઇરસથી સંક્રમિત છયા હતા. જેમાંથી 22 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.