મળતી માહિતી મુજબ, ગાજા સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારના રોજ કહ્યું હતું કે ,હવાઇ હુમલામાં ગાજા પટ્ટીમાં નુસીરત શરણાર્થી શિબિરની પાસે ત્રણ ફિલિસ્તીનના યુવક માર્યા ગયા છે. ડોક્ટરોએ કહ્યું કે, બુધવારના રોજ ઈઝરાયલ જિહાદની વચ્ચે તણાવ સર્જાતા બીજા દિવસે પૂર્વી ગાજા શહેર તથા મધ્ય ગાજા પટ્ટીમાં અલગ અલગ ઈઝરાઇલ હવાઇ હુમલામાં બે ફિલિસ્તીની માર્યા ગયા હતા.
ઉલ્લેખનીય છે કે,ઇઝરાયલ દ્વારા વરિષ્ઠ ઇસ્લામિક જિહાદ આંતકવાદી બહા અલ અત્તા તથા તેમની પત્ની પૂર્વી ગાજાના ઘર પર હવાઇ હુમલો કરવામાં આવ્યા હતા.જે બાદ આ હિંસા થઇ હતી.