ETV Bharat / international

કજાકિસ્તાનમાં વિમાન ક્રેશ, 14 લોકોના મોત, 35 ઇજાગ્રસ્ત - વિમાન ક્રેસ

નૂર-સુલ્તાન: કજાકિસ્તાન જઇ રહેલા વિમાનનો અકસ્માત થયો હતો. અત્યારસુધીમાં 14 લોકોના મોતના સમાચાર જાણવા મળ્યા છે અને 35 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ વિમાનમાં 100 લોકો મુસાફરી કરી રહ્યા હતા. દુર્ઘટના સ્થળે બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

ETV BHARAT
કજાકિસ્તાનમાં વિમાન ક્રેસ, 9 લોકોનું મોત
author img

By

Published : Dec 27, 2019, 12:11 PM IST

Updated : Dec 27, 2019, 3:18 PM IST

કજાકિસ્તાનના અલ્માટીમાં એક વિમાનના અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જેમાં 14 લોકોના મોત થયા છે. આ વિમાનમાં 100 લોકો મુસાફરી કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ, આ વિમાન અલ્માટીમાં ક્રેશ થયું છે.

ETV BHARAT
વિમાન ક્રેસ
કજાકિસ્તાનમાં વિમાન ક્રેશ

ઉદ્યોગ મંત્રાયલે એક સમાચાર એજન્સીને જણાવ્યું કે, આ ઘટનામાં 14 લોકોના મોત, જ્યારે 35 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

મંત્રાલય અનુસાર વિમાન ઉડ્યા બાદ પોતાની ઉંચાઈ પર કાબુ મેળવી શક્યું નહોતું અને બે માળની બિલ્ડિંગમાં ક્રેશ થયું હતું.

કજાકિસ્તાનના અલ્માટીમાં એક વિમાનના અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જેમાં 14 લોકોના મોત થયા છે. આ વિમાનમાં 100 લોકો મુસાફરી કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ, આ વિમાન અલ્માટીમાં ક્રેશ થયું છે.

ETV BHARAT
વિમાન ક્રેસ
કજાકિસ્તાનમાં વિમાન ક્રેશ

ઉદ્યોગ મંત્રાયલે એક સમાચાર એજન્સીને જણાવ્યું કે, આ ઘટનામાં 14 લોકોના મોત, જ્યારે 35 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

મંત્રાલય અનુસાર વિમાન ઉડ્યા બાદ પોતાની ઉંચાઈ પર કાબુ મેળવી શક્યું નહોતું અને બે માળની બિલ્ડિંગમાં ક્રેશ થયું હતું.

Intro:Body:Conclusion:
Last Updated : Dec 27, 2019, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.