ETV Bharat / international

પાકિસ્તાનમાં વાવાઝોડુ: વીજળી પડવાથી ગુરૂદ્વારાના ગુંબજોને નુકશાન

author img

By

Published : Apr 19, 2020, 7:24 PM IST

પાકિસ્તાનમાં આંધી અને ભારે વાવાઝોડા સાથે ગુરૂદ્વારા પર વિજળી પડી હતી. આ દુર્ઘટનામાંં કરતારપુર સાહિબ ગુરૂદ્વારાના ગુંબજો ભારે ક્ષતિગ્રસ્ત થયાં છે.

Etv Bharat
pakistan

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના નરોવાલમાં આંધી, તુફાન, વાવાઝોડા અને વીજળી પડવાથી ગુરુદ્વારા કરતારપુર સાહિબના નવનિર્મિત ગુંબજોને નુકસાન થયું છે.

Etv Bharat
પાકિસ્તાનમાં આંધી અને તુફાન: વીજળી પડવાથી ગુરૂદ્વારાના ગુંબજોને નુકશાન

મળતી માહિતી પ્રમાણે સૂત્રોના મીનાર પર ચાર ગુંબજમાંથી સંગ્રહાલય પર બે અને દર્શની અને દેવનાસ્તાન પર એક-એક ગુંબજ સ્થિત હતા. જોકે, અભયારણ્યને કોઈ નુકસાન થયું નથી. કોરોના ફાટી નીકળ્યા બાદ 15 માર્ચે ગુરુદ્વારા બંધ કરવામાં આવ્યું હતુ.

ક્ષતિગ્રસ્ત ગુબંજોના ફોટા સોશિયલ મીડિયામાં શેર થયાં છે. તેમજ ફેડરલ વિજ્ઞાન અને તકનીકી પ્રધાન ફવાદ હુસેને કહ્યું કે, ધાર્મિક બાબતોના પ્રધાનને આ વિશે જાણ કરવામાં આવી છે. તેમને તપાસ કરવા વિનંતી પણ કરાઈ છે.

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના નરોવાલમાં આંધી, તુફાન, વાવાઝોડા અને વીજળી પડવાથી ગુરુદ્વારા કરતારપુર સાહિબના નવનિર્મિત ગુંબજોને નુકસાન થયું છે.

Etv Bharat
પાકિસ્તાનમાં આંધી અને તુફાન: વીજળી પડવાથી ગુરૂદ્વારાના ગુંબજોને નુકશાન

મળતી માહિતી પ્રમાણે સૂત્રોના મીનાર પર ચાર ગુંબજમાંથી સંગ્રહાલય પર બે અને દર્શની અને દેવનાસ્તાન પર એક-એક ગુંબજ સ્થિત હતા. જોકે, અભયારણ્યને કોઈ નુકસાન થયું નથી. કોરોના ફાટી નીકળ્યા બાદ 15 માર્ચે ગુરુદ્વારા બંધ કરવામાં આવ્યું હતુ.

ક્ષતિગ્રસ્ત ગુબંજોના ફોટા સોશિયલ મીડિયામાં શેર થયાં છે. તેમજ ફેડરલ વિજ્ઞાન અને તકનીકી પ્રધાન ફવાદ હુસેને કહ્યું કે, ધાર્મિક બાબતોના પ્રધાનને આ વિશે જાણ કરવામાં આવી છે. તેમને તપાસ કરવા વિનંતી પણ કરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.