ETV Bharat / international

બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ  બે દિવસીય ભારતના પ્રવાસે

નવી દિલ્હી: બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ બે દિવસીય પ્રવાસ પર આવી ગયા છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ મુલાકાત કરશે. જેમાં તેઓ હવામાન પરિવર્તન અને ટકાઉ નાણાકીય વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે. પ્રિન્સ ચાર્લ્સ આજે ભારતના હવામાન વિભાગ (આઈએમડી)ની મુલાકાતે આવ્યા છે. આ ઉપરાંત તેઓ ગુરુ નાનકની 550મી જન્મજયંતિ નિમિત્તે ગુરુદ્વારાની પણ મુલાકાત લેશે.

author img

By

Published : Nov 12, 2019, 10:36 AM IST

Updated : Nov 13, 2019, 1:51 PM IST

Britains Prince Charles is coming to India this week and they meet President

બ્રિટિશ હાઇ કમિશને એક નિવેદનમાં જણાવ્યું કે, આ પ્રિન્સ ઓફ વેલ્સની 10મી સત્તાવાર મુલાકાત હશે. આ મુલાકાતને કારણે બ્રિટન અને ભારત વચ્ચેના સંબંધો વધુ મજબુત થશે. બેઠકમાં હવામાન પરિવર્તન અને ટકાઉ નાણાકીય વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરાશે.

Britains Prince Charles is coming to India this week and they meet President
સૌજન્ય: ANI

નિવેદનમાં જણાવ્યું છે કે, પ્રિન્સ ચાર્લ્સ રાષ્ટ્રપતિ કોવિંદ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને એ સાથે જ રાષ્ટ્રીય રાજધાનીના વિવિધ કાર્યક્રમોમાં પણ સામેલ થશે. પોતાની યાત્રા દરમિયાન, ચાર્લ્સ સામાજિક વિકાસ ક્ષેત્રમાં પોતાના અનુકરણીય યોગદાન બદલ ભારતીય વિજેતાને કોમનવેલ્થ 'પોઇન્ટ્સ ઓફ લાઈટ'ના એવોર્ડથી પણ સન્માનિત કરશે.

બ્રિટિશ હાઇ કમિશને એક નિવેદનમાં જણાવ્યું કે, આ પ્રિન્સ ઓફ વેલ્સની 10મી સત્તાવાર મુલાકાત હશે. આ મુલાકાતને કારણે બ્રિટન અને ભારત વચ્ચેના સંબંધો વધુ મજબુત થશે. બેઠકમાં હવામાન પરિવર્તન અને ટકાઉ નાણાકીય વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરાશે.

Britains Prince Charles is coming to India this week and they meet President
સૌજન્ય: ANI

નિવેદનમાં જણાવ્યું છે કે, પ્રિન્સ ચાર્લ્સ રાષ્ટ્રપતિ કોવિંદ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને એ સાથે જ રાષ્ટ્રીય રાજધાનીના વિવિધ કાર્યક્રમોમાં પણ સામેલ થશે. પોતાની યાત્રા દરમિયાન, ચાર્લ્સ સામાજિક વિકાસ ક્ષેત્રમાં પોતાના અનુકરણીય યોગદાન બદલ ભારતીય વિજેતાને કોમનવેલ્થ 'પોઇન્ટ્સ ઓફ લાઈટ'ના એવોર્ડથી પણ સન્માનિત કરશે.

Intro:Body:

ब्रिटेन के प्रिंस चार्ल्स इस हफ्ते आ रहे हैं भारत, राष्ट्रपति से करेंगे मुलाकात





ब्रिटेन के प्रिंस चार्ल्स 13 और 14 नवंबर को भारत की यात्रा पर आ रहे हैं. इस दौरान वो भारत के राष्ट्रपति रामनाथ कोविंद से भी मुलाकात करेंगे. पढ़ें पूरी खबर



नई दिल्ली : ब्रिटेन के प्रिंस चार्ल्स दो दिवसीय यात्रा पर बुधवार को भारत आएंगे. इस दौरान वो राष्ट्रपति रामनाथ कोविंद से मुलाकात भी करेंगे, जिसमें वह जलवायु परिवर्तन और स्थायी वित्तीय व्यवस्था जैसे मुद्दों पर चर्चा करेंगे. इसके अलावा वह गुरु नानक की 550 वीं जयंती के अवसर पर गुरुद्वारा भी जाएंगे.





ब्रिटिश उच्चायोग ने एक बयान में कहा, यह प्रिंस ऑफ वेल्स की 10वीं आधिकारिक यात्रा होगी. इस यात्रा से ब्रिटेन-भारत के मजबूत संबंधों कोऔर मजबूती मिलेगी.



बैठक में सतत विकास और जलवायु परिवर्तन जैसी वैश्विक चुनौतियों पर ध्यान दिया जाएगा





बयान में कहा गया है कि प्रिंस चार्ल्स राष्ट्रपति कोविंद के साथ द्विपक्षीय बैठक करेंगे और इसके साथ ही राष्ट्रीय राजधानी में विभिन्न कार्यक्रमों में शामिल भी होंगे.



अपनी यात्रा के दौरान, चार्ल्स सामाजिक विकास के क्षेत्र में अपने अनुकरणीय योगदान के लिए एक भारतीय विजेता को कॉमनवेल्थ 'प्वॉइंट्स ऑफ लाइट' पुरस्कार से सम्मानित भी करेंगे.


Conclusion:
Last Updated : Nov 13, 2019, 1:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.