ETV Bharat / entertainment

ફિલ્મ 'આચાર્ય' વિશ્વભરમાં ગઈ ફ્લોપ, ચિરંજીવી અને રામ ચરણ આપશે વળતર

author img

By

Published : May 12, 2022, 8:22 PM IST

મેગાસ્ટાર ચિરંજીવી અને તેમના પુત્ર રામ ચરણની તાજેતરની ફિલ્મ 'આચાર્ય' (Film Acharya Flops) ફ્લોપ રહી છે, જેના કારણે પિતા-પુત્ર પર મોટો બોજ બની ગયો છે.

ફિલ્મ 'આચાર્ય' વિશ્વભરમાં ગઈ ફ્લોપ, ચિરંજીવી અને રામ ચરણ આપશે વળતર
ફિલ્મ 'આચાર્ય' વિશ્વભરમાં ગઈ ફ્લોપ, ચિરંજીવી અને રામ ચરણ આપશે વળતર

ન્યૂઝ ડેસ્ક: મેગાસ્ટાર ચિરંજીવી અને તેમના પુત્ર રામ ચરણની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'આચાર્ય' (Film Acharya Flops) બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે. રામ ચરણ કથિત રીતે નુકસાનની ભરપાઈ કરી રહ્યા છે, કારણ કે ઘણા રોકાણકારોએ બ્લોકબસ્ટરની આશામાં ફિલ્મમાં ઘણાં નાણાંનું રોકાણ કર્યું હતું.

આ પણ વાંચો: બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર ફિલ્મ Zee5 પર થશે રિલીઝ

ફિલ્મ 'આચાર્ય' વિશ્વભરમાં ફ્લોપ : ફિલ્મ વિશ્વભરમાં ફ્લોપ થયા પછી, એક ડિસ્ટ્રીબ્યૂટરએ તાજેતરમાં ચિરંજીવીને એક ખુલ્લો પત્ર લખીને નુકસાન માટે વળતરની માગ કરી છે. તેલુગુની મોસ્ટ અવેઇટેડ પિતા-પુત્ર જોડી ચિરંજીવી અને રામ ચરણ એકસાથે સ્ક્રીન પર દેખાયા હોવા છતાં, કોરાતલા શિવ દ્વારા નિર્દેશિત, 'આચાર્ય' ચાહકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી છે.

આ પણ વાંચો: શિલ્પા શેટ્ટીએ Instagram ને કહ્યું Bye... Bye...જાણો કઈ અભિનેત્રીના સૌથી વધુ છે ફોલોઅર્સ

ફિલ્મ ફ્લોપ થવાની અપેક્ષા નહોતી : કોરાતાલા શિવ સાથે રોકાણકારોએ ફિલ્મ આ રીતે ફ્લોપ થવાની અપેક્ષા નહોતી રાખી. રામ ચરણ ફિલ્મની ખોટનો એક હિસ્સો પુનઃપ્રાપ્ત કરવાની યોજના બનાવી રહ્યા છે તેવા સમાચારે ખરીદદારો અને વિતરકોમાં આશા જગાવી છે, જેમણે ભારે નુકસાન સહન કર્યું છે. ચિરંજીવી 'ગોડફાધર', 'ભોલા શંકર' અને અન્ય કેટલીક ફિલ્મોમાં જોવા મળશે.

ન્યૂઝ ડેસ્ક: મેગાસ્ટાર ચિરંજીવી અને તેમના પુત્ર રામ ચરણની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'આચાર્ય' (Film Acharya Flops) બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે. રામ ચરણ કથિત રીતે નુકસાનની ભરપાઈ કરી રહ્યા છે, કારણ કે ઘણા રોકાણકારોએ બ્લોકબસ્ટરની આશામાં ફિલ્મમાં ઘણાં નાણાંનું રોકાણ કર્યું હતું.

આ પણ વાંચો: બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર ફિલ્મ Zee5 પર થશે રિલીઝ

ફિલ્મ 'આચાર્ય' વિશ્વભરમાં ફ્લોપ : ફિલ્મ વિશ્વભરમાં ફ્લોપ થયા પછી, એક ડિસ્ટ્રીબ્યૂટરએ તાજેતરમાં ચિરંજીવીને એક ખુલ્લો પત્ર લખીને નુકસાન માટે વળતરની માગ કરી છે. તેલુગુની મોસ્ટ અવેઇટેડ પિતા-પુત્ર જોડી ચિરંજીવી અને રામ ચરણ એકસાથે સ્ક્રીન પર દેખાયા હોવા છતાં, કોરાતલા શિવ દ્વારા નિર્દેશિત, 'આચાર્ય' ચાહકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી છે.

આ પણ વાંચો: શિલ્પા શેટ્ટીએ Instagram ને કહ્યું Bye... Bye...જાણો કઈ અભિનેત્રીના સૌથી વધુ છે ફોલોઅર્સ

ફિલ્મ ફ્લોપ થવાની અપેક્ષા નહોતી : કોરાતાલા શિવ સાથે રોકાણકારોએ ફિલ્મ આ રીતે ફ્લોપ થવાની અપેક્ષા નહોતી રાખી. રામ ચરણ ફિલ્મની ખોટનો એક હિસ્સો પુનઃપ્રાપ્ત કરવાની યોજના બનાવી રહ્યા છે તેવા સમાચારે ખરીદદારો અને વિતરકોમાં આશા જગાવી છે, જેમણે ભારે નુકસાન સહન કર્યું છે. ચિરંજીવી 'ગોડફાધર', 'ભોલા શંકર' અને અન્ય કેટલીક ફિલ્મોમાં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.