ETV Bharat / elections

આઝમ ખાન અને મેનકા ગાંધી પર ECની કાર્યવાહી, ચૂંટણી પ્રચાર પર આંશિક રોક

ન્યુઝ ડેસ્કઃ ચૂંટણી પંચ દ્વારા વિવાદિત ટિપ્પણીઓ કરતા નેતાઓ પર સખ્ત કાર્યવાહી કરાય રહી છે ત્યારે આઝમ ખાન અને મેનકા ગાંધીના ચૂંટણી પ્રચાર ઉપર પણ ચૂંટણી પંચે આંશિક રોક લગાવી હતી.

author img

By

Published : Apr 16, 2019, 9:26 AM IST

સ્પોટ ફોટો

પ્રાપ્ત વિગત અનુસાર કેન્દ્રીય ચૂંટણી પંચ (EC)એ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનના ચૂંટણી પ્રચાર કરવા પર રોક લગાવી છે. આઝમ ખાન 72 કલાક સૂધી ચૂંટણી પ્રચાર નહી કરી શકે.

EC
મેનકા ગાંધી

તેમજ ચૂંટણી પંચે કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીના ચૂંટણી પ્રચાર ઉપર પણ રોક લગાવી છે. મેનકા ગાંધી પણ 48 કલાક સૂધી ચૂંટણી પ્રચાર નહી કરી શકે તેવો આદેશ ચૂંટણી પંચ દ્રારા ફરમાવવામાં આવ્યો હતો.

EC
આઝમ ખાન

ઉલ્લેખનિય છે કે, આઝમ ખાનને આર્દશ આચાર સંહિતા ભંગના ગુનામાં આ પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે તેમજ મેનકા ગાંધી ઉપર મતદારોને ધમકાવવાના ગુના હેઠળ ચૂંટણી પ્રચાર ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. બન્ને નેતાઓ પર પ્રતિબંધ મંગળવાર સવારે 10 વાગ્યાથી લાગુ પડશે. ચૂંટણી પંચે સંવિધાનની અનુચ્છેદ 324 હેઠળ દેશમાં કોઈ પણ જગ્યાએ ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા ઉપર રોક લગાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર કેન્દ્રીય ચૂંટણી પંચ (EC)એ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનના ચૂંટણી પ્રચાર કરવા પર રોક લગાવી છે. આઝમ ખાન 72 કલાક સૂધી ચૂંટણી પ્રચાર નહી કરી શકે.

EC
મેનકા ગાંધી

તેમજ ચૂંટણી પંચે કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીના ચૂંટણી પ્રચાર ઉપર પણ રોક લગાવી છે. મેનકા ગાંધી પણ 48 કલાક સૂધી ચૂંટણી પ્રચાર નહી કરી શકે તેવો આદેશ ચૂંટણી પંચ દ્રારા ફરમાવવામાં આવ્યો હતો.

EC
આઝમ ખાન

ઉલ્લેખનિય છે કે, આઝમ ખાનને આર્દશ આચાર સંહિતા ભંગના ગુનામાં આ પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે તેમજ મેનકા ગાંધી ઉપર મતદારોને ધમકાવવાના ગુના હેઠળ ચૂંટણી પ્રચાર ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. બન્ને નેતાઓ પર પ્રતિબંધ મંગળવાર સવારે 10 વાગ્યાથી લાગુ પડશે. ચૂંટણી પંચે સંવિધાનની અનુચ્છેદ 324 હેઠળ દેશમાં કોઈ પણ જગ્યાએ ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા ઉપર રોક લગાવવામાં આવી છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/haryana/bharat/bharat-news/election-commission-bans-azam-khan-and-maneka-gandhi-1-1/na20190415213530985



आजम खान और मेनका गांधी पर EC की सख्त कार्रवाई, चुनाव प्रचार करने पर आंशिक रोक



चुनाव आयोग ने आपत्तिजनक भाषा के प्रयोग के मामले में समाजवादी पार्टी के नेता आजम खान और बीजेपी नेता मेनका गांधी पर सख्त कार्रवाई की है. पढ़ें क्या है पूरा मामला...



नई दिल्ली: केंद्रीय निर्वाचन आयोग (EC) ने समाजवादी पार्टी के नेता आजम खान के चुनाव प्रचार पर प्रतिबंध लगा दिया है. आयोग का प्रतिबंध 72 घंटों तक प्रभावी रहेगा. इसके अलावा आयोग ने केंद्रीय मंत्री मेनका गांधी पर भी 48 घंटों की पाबंदी लगाई है.



आजम खान पर चुनाव आयोग का प्रतिबंध मंगलवार सुबह 10 बजे से प्रभावी होगा. उन्हें आदर्श आचार संहिता के उल्लंघन का दोषी पाया गया है.



मेनका गांधी के खिलाफ मतदाताओं को 'धमकाने' के आरोप लगे हैं. मेनका गांधी पर 48 घंटों का प्रतिबंध मंगलवार सुबह 10 बजे से प्रभावी होगा. उन्होंने उत्तर प्रदेश के सुल्तानपुर में आयोजित रैली में मतदाताओं को वोट देने से जुड़ी आपत्तिजनक बातें कही थीं.



आयोग ने संविधान के अनुच्छेद 324 के तहत प्रदत्त अधिकारों को इस्तेमाल करते हुए दोनों नेताओं के रवैये की आलोचना की है. फैसले के तहत दोनों नेताओं पर देश में कहीं भी प्रचार अभियान में हिस्सा लेने से रोक लगाई गई है. यह दूसरा मौका है जब आजम खान को आयोग द्वारा प्रचार करने से प्रतिबंधित किया गया हो.




Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.