- સુરતમાં તાજેતરમાં આવેલા ભૂકંપના આંચકાની અસર
- અમૃતધારા એપાર્ટમેન્ટનો છતનો ભાગ તૂટી પડ્યો હતો
- સદનસીબે કોઈ જાનહાનિ નહીં
- સાવચેતીના ભાગરુપે મનપાએ બિલ્ડિંગની તપાસ કરી
સુરતઃ સુરતમાં ત્રણ દિવસ અગાઉ ભૂકંપના આચકાનો અનુભવ થયો હતો જેને લઈને કેટલાક વિસ્તારોમાં લોકો રસ્તે ઉતરી આવ્યાં હતાં. આ આંચકાને લઈને ઘોડદોડ રોડ પર આવેલા અમૃતધારા એપાર્ટમેન્ટમાં છતનો ભાગ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ એકતરફ ભૂકપનો આચકો અને છતનો ભાગ તૂટી પડતા રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટનામાં બે દિવસ બાદ મનપાની ટીમ દ્વારા બિલ્ડિંગમાં તપાસ કરવામાં આવી રહી છે. મનપાની ટીમે બિલ્ડિંગ રહેવાલાયક છે કે કેમ તેમ જ શું શું નુકશાન પહોચ્યું છે તે સમગ્ર બાબતે તપાસ શરુ કરી છે.
હાઈરાઈઝ બિલ્ડિંગની છતનો ભાગ તૂટવા સંદર્ભે સુરત મનપા દ્વારા બિલ્ડિંગની તપાસ કરવામાં આવી - સુરત મનપા
ત્રણ દિવસ અગાઉ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો જેને લઈને ઘોડદોડ રોડ પર આવેલા અમૃતધારા એપાર્ટમેન્ટમાં છતનો ભાગ તૂટી પડ્યો હતો. જો કે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે મનપા દ્વારા બિલ્ડિંગની તપાસ કરવામાં આવી રહી છે.
હાઈરાઈઝ બિલ્ડિંગની છતનો ભાગ તૂટવા સંદર્ભે સુરત મનપા દ્વારા બિલ્ડિંગની તપાસ કરવામાં આવી
- સુરતમાં તાજેતરમાં આવેલા ભૂકંપના આંચકાની અસર
- અમૃતધારા એપાર્ટમેન્ટનો છતનો ભાગ તૂટી પડ્યો હતો
- સદનસીબે કોઈ જાનહાનિ નહીં
- સાવચેતીના ભાગરુપે મનપાએ બિલ્ડિંગની તપાસ કરી
સુરતઃ સુરતમાં ત્રણ દિવસ અગાઉ ભૂકંપના આચકાનો અનુભવ થયો હતો જેને લઈને કેટલાક વિસ્તારોમાં લોકો રસ્તે ઉતરી આવ્યાં હતાં. આ આંચકાને લઈને ઘોડદોડ રોડ પર આવેલા અમૃતધારા એપાર્ટમેન્ટમાં છતનો ભાગ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ એકતરફ ભૂકપનો આચકો અને છતનો ભાગ તૂટી પડતા રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટનામાં બે દિવસ બાદ મનપાની ટીમ દ્વારા બિલ્ડિંગમાં તપાસ કરવામાં આવી રહી છે. મનપાની ટીમે બિલ્ડિંગ રહેવાલાયક છે કે કેમ તેમ જ શું શું નુકશાન પહોચ્યું છે તે સમગ્ર બાબતે તપાસ શરુ કરી છે.