સુરત: કતારગામ કાસાનગર વિસ્તારના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રાત્રી દરમિયાન લાગેલી આગની ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા ફાયર ફાઈટરની મદદથી આગ ઓલવવામાં આવી હતી. આ ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
ગોડાઉનની નજીક આવેલા ઘરો ખાલી કરાવવામાં આવ્યા
સુરતના કતારગામ વિસ્તાર ખાતે આવેલા કાંસાનગરમાં મોડી રાત્રે લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગના પગલે સ્થાનિકોમાં નાસભાગનો માહોલ સર્જાયો હતો. આગનું સ્વરુપ વિકરાળ હોવાથી આસપાસના વિસ્તારોમાં પણ આગ ફેલાઈ હતી. જેથી ફાયર વિભાગ દ્વારા ગોડાઉનના નજીક આવેલા ઘરો ખાલી કરાવવામાં આવ્યા હતા.
સુરતમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, લાખોનો માલ બળીને ખાખ
કતારગામ કાસાનગર વિસ્તારના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રાત્રી દરમિયાન લાગેલી આગની ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા ફાયર ફાઈટરની મદદથી આગ ઓલવવામાં આવી હતી. આ ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
![સુરતમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, લાખોનો માલ બળીને ખાખ xz](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10109564-23-10109564-1609732830696.jpg?imwidth=3840)
સુરત: કતારગામ કાસાનગર વિસ્તારના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રાત્રી દરમિયાન લાગેલી આગની ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા ફાયર ફાઈટરની મદદથી આગ ઓલવવામાં આવી હતી. આ ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
ગોડાઉનની નજીક આવેલા ઘરો ખાલી કરાવવામાં આવ્યા
સુરતના કતારગામ વિસ્તાર ખાતે આવેલા કાંસાનગરમાં મોડી રાત્રે લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગના પગલે સ્થાનિકોમાં નાસભાગનો માહોલ સર્જાયો હતો. આગનું સ્વરુપ વિકરાળ હોવાથી આસપાસના વિસ્તારોમાં પણ આગ ફેલાઈ હતી. જેથી ફાયર વિભાગ દ્વારા ગોડાઉનના નજીક આવેલા ઘરો ખાલી કરાવવામાં આવ્યા હતા.