ETV Bharat / city

એક જ દિવસમાં તેલની કિંમતમાં રૂપિયા 30નો ઘટાડો - કપાસીયા તેલની કિંમતમાં ઘટાડો

રાજકોટ: શહેરમાં દિવાળીના તહેવાર બાદ સીંગતેલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. તેલની કિંમતમાં ઘટાડો થવાથી સીંગતેલનો ડબ્બો રૂપિયા 1780ની નીચી સપાટીએ પહોંચ્યો છે.

તેલની કિંમતમાં કડાકો
author img

By

Published : Nov 3, 2019, 2:18 PM IST

દિવાળીના તહેવાર પૂર્ણ થયા બાદ લાભપાચમના દિવસે બજાર ખુલી હતી. જેમાં એક જ દિવસના ગાળામાં સીંગતેલ અને કપાસીયા તેલની કિંમતમાં રૂપિયા 30નો ઘટાડો જોવા મળ્યો હતો.

30 રૂપિયા સસ્તું થયું તેલ

સીંગતેલની કિંમતમાં ઘટાડો થતા હાલ બજારમાં સીંગતેલનો ડબ્બો રૂપિયા 1780માં મળી રહ્યો છે. આ મુદ્દે વેપારીઓનું માનવું છે કે, મગફળીનું પિલાણ શરૂ થયું નથી જેના કારણે કિંમતમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ જ્યારે મગફળીનું પિલાણ શરૂ થશે ત્યારે કિંમતમાં પણ વધારો થઇ શકે છે.

દિવાળીના તહેવાર પૂર્ણ થયા બાદ લાભપાચમના દિવસે બજાર ખુલી હતી. જેમાં એક જ દિવસના ગાળામાં સીંગતેલ અને કપાસીયા તેલની કિંમતમાં રૂપિયા 30નો ઘટાડો જોવા મળ્યો હતો.

30 રૂપિયા સસ્તું થયું તેલ

સીંગતેલની કિંમતમાં ઘટાડો થતા હાલ બજારમાં સીંગતેલનો ડબ્બો રૂપિયા 1780માં મળી રહ્યો છે. આ મુદ્દે વેપારીઓનું માનવું છે કે, મગફળીનું પિલાણ શરૂ થયું નથી જેના કારણે કિંમતમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ જ્યારે મગફળીનું પિલાણ શરૂ થશે ત્યારે કિંમતમાં પણ વધારો થઇ શકે છે.

Intro:approved by Kalpeshbhai

એક જ દિવસમાં સીંગતેલના ભાવમાં કડાકો, રૂ.30નો ઘટાડો

રાજકોટ: લાભપાંચમની ખુલતી બજારે સીંગ અને કપાસિયા તેલના ભાવમાં કડાકો જોવા મળ્યો છે. દિવાળી દરમિયાન મુર્હતના સોદા થતા બાદ લાભપાંચમની ખુલતી બજારે વેપાર જોવા મળ્યો હતો. જે દરમિયાન સિંગ અને કપાસિયા તેલના ડબ્બે રૂ.30-30નો ઘટાડો જોવા મળ્યો હતો. સીંગતેલના ભાવમાં ઘટાડો બાદ ડબ્બાનો ભાવ રૂ. 1780 સુધીનો જોવા મળ્યો હતો. જ્યારે હાલ તેલ બજારમાં ભાવ સ્થિર હોવાનું દેખાઈ રહ્યું છે. વેપારીઓના અનુમાન પ્રમાણે હજુ પાકનું પિલાણ શરૂ થયું નથી પરંતુ પિલાણ શરૂ થયા બાદ ભાવમાં વધારો થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.Body:approved by KalpeshbhaiConclusion:approved by Kalpeshbhai
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.