ETV Bharat / city

જૂનાગઢમાં પિતા બન્યો શેતાન, 3 માસુમ બાળકીઓની કરી હત્યા

author img

By

Published : Dec 18, 2019, 11:55 PM IST

જૂનાગઢ : દીકરીના જન્મને લઈને પિતાએ કરી 3 દીકરીઓની હત્યા કરી હતી. માનવતાને શર્મસાર કરે તેવો કિસ્સો જૂનાગઢના ભેસાણમાં જોવા મળ્યો હતો.તાલુકાના ખંભાળિયા ગામમાં એક પિતાએ 3 માસુમ પુત્રીઓને પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં કુવામાં ધકેલીને બાદમાં તેણે પણ આત્મહત્યા કરી લેતા જૂનાગઢ પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

junagadh father killed three children
પિતાએ 3 પુત્રીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ કરી આત્મહત્યા

ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામમાં જોવા મળ્યો છે. આ કિસ્સો કોઈ પણ વ્યક્તિઓને હચ મચાવી શકવા માટે પૂરતો છે. ભેસાણમાં જીઆરડી જવાનની સાથે ખેત મજૂરી કરતા રસિક સોલંકીએ તેની 3 પુત્રીઓ રિયા અંજલિ અને જલ્પાને કુવામાં ફેંકી દઈને પોતે પણ આત્મહત્યા કરી લેતા સમગ્ર ભેસાણ પંથકમાં ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો. હજુ 14 દિવસ પહેલા રસિકના ઘરે એક દીકરીનો જન્મ થયો હતો, ત્યારે એક સાથે 3 દીકરીઓને પ્રથમ કુવામાં ફેંકી દઈને બાદમાં રસિકે પણ આત્મહત્યા કરી હતી.

પિતા બન્યો શેતાન,ત્રણ માસુમ બાળકીઓની કરી હત્યા

3 દીકરીઓને કુવામાં ફેંકીને હત્યા કર્યા બાદ સગા બાપે પણ આત્મહત્યા કરી લેતા અનેક સવાલો ઉભા થયા છે. હત્યા બાદ આત્મહત્યાનું કારણ પણ સૌ કોઈને હચ મચાવી નાખનારું છે. ખંભાળિયા ગામના લોકો પાસેથી મળતી વિગતો પ્રમાણે રસિકને ઘરે એક દીકરો અવતરે તેને લઈને રસિક સતત ચિંતામાં રહેતો હતો. ત્યારે 14 દિવસ પહેલા રસિકને ત્યાં 4થી દીકરીનો જન્મ થતા રસિકને મન પર લાગી આવ્યું હતું. જે બાદ તેણે 3 દીકરીઓને ગામના એક ખેતરના કુવામાં ધકેલી દઈને પોતે પણ આત્મહત્યા કરી હતી.

junagadh father killed three children
પિતા બન્યો શેતાન,ત્રણ માસુમ બાળકીઓની કરી હત્યા

દરેક સમાજ અને સમાજના લોકોના તેમના જીવન ધોરણ ઉંચા લાવવાની લાહ્યમાં પરિવારોને સંકુચિત અને નિષ્ઠુર કરી રહ્યા છે. જરૂરિયાતની સામે ઓછી કમાણી તેમજ તેની ચિંતામાં પરિવારોમાં સતત અસહકારનું વાતાવરણ અને તેમાંથી જન્મ લેતો ક્રોધ અનેક પરિવારોને વેર વિખેર કરી રહ્યો છે. જેનું તાજું ઉદાહરણ ભેસાણ નજીક ખભાળિયા ગામમાં બનેલી કરૂણાકીતા છે. જેમાં હત્યા બાદ આત્મહત્યાનું કારણ 4થી દીકરીના જન્મને માનવામાં આવે છે, પરંતુ આ કરૂણાકીતા માટે એક માત્ર કારણ હશે તેવું માનવું હજુ પણ ખોટું હશે.

junagadh father killed three children
પિતાએ 3 પુત્રીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ કરી આત્મહત્યા

ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામમાં જોવા મળ્યો છે. આ કિસ્સો કોઈ પણ વ્યક્તિઓને હચ મચાવી શકવા માટે પૂરતો છે. ભેસાણમાં જીઆરડી જવાનની સાથે ખેત મજૂરી કરતા રસિક સોલંકીએ તેની 3 પુત્રીઓ રિયા અંજલિ અને જલ્પાને કુવામાં ફેંકી દઈને પોતે પણ આત્મહત્યા કરી લેતા સમગ્ર ભેસાણ પંથકમાં ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો. હજુ 14 દિવસ પહેલા રસિકના ઘરે એક દીકરીનો જન્મ થયો હતો, ત્યારે એક સાથે 3 દીકરીઓને પ્રથમ કુવામાં ફેંકી દઈને બાદમાં રસિકે પણ આત્મહત્યા કરી હતી.

પિતા બન્યો શેતાન,ત્રણ માસુમ બાળકીઓની કરી હત્યા

3 દીકરીઓને કુવામાં ફેંકીને હત્યા કર્યા બાદ સગા બાપે પણ આત્મહત્યા કરી લેતા અનેક સવાલો ઉભા થયા છે. હત્યા બાદ આત્મહત્યાનું કારણ પણ સૌ કોઈને હચ મચાવી નાખનારું છે. ખંભાળિયા ગામના લોકો પાસેથી મળતી વિગતો પ્રમાણે રસિકને ઘરે એક દીકરો અવતરે તેને લઈને રસિક સતત ચિંતામાં રહેતો હતો. ત્યારે 14 દિવસ પહેલા રસિકને ત્યાં 4થી દીકરીનો જન્મ થતા રસિકને મન પર લાગી આવ્યું હતું. જે બાદ તેણે 3 દીકરીઓને ગામના એક ખેતરના કુવામાં ધકેલી દઈને પોતે પણ આત્મહત્યા કરી હતી.

junagadh father killed three children
પિતા બન્યો શેતાન,ત્રણ માસુમ બાળકીઓની કરી હત્યા

દરેક સમાજ અને સમાજના લોકોના તેમના જીવન ધોરણ ઉંચા લાવવાની લાહ્યમાં પરિવારોને સંકુચિત અને નિષ્ઠુર કરી રહ્યા છે. જરૂરિયાતની સામે ઓછી કમાણી તેમજ તેની ચિંતામાં પરિવારોમાં સતત અસહકારનું વાતાવરણ અને તેમાંથી જન્મ લેતો ક્રોધ અનેક પરિવારોને વેર વિખેર કરી રહ્યો છે. જેનું તાજું ઉદાહરણ ભેસાણ નજીક ખભાળિયા ગામમાં બનેલી કરૂણાકીતા છે. જેમાં હત્યા બાદ આત્મહત્યાનું કારણ 4થી દીકરીના જન્મને માનવામાં આવે છે, પરંતુ આ કરૂણાકીતા માટે એક માત્ર કારણ હશે તેવું માનવું હજુ પણ ખોટું હશે.

junagadh father killed three children
પિતાએ 3 પુત્રીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ કરી આત્મહત્યા
Intro:વધુ એક પરિવાર વિખાયો દીકરીના જન્મને લઈને પિતાએ કરી 3 દીકરીની હત્યા Body:માનવતાને શર્મસાર કરે તેવો કિસ્સો જૂનાગઢના ભેસાણમાં જોવા મળ્યો તાલુકાના ખંભાળિયા ગામમાં એક પિતાએ 3 માસુમ પુત્રીઓને પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં કુવામાં ધકેલીને બાદમાં તેણે પણ આત્મહત્યા કરી લેતા જૂનાગઢ પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે

જૂનાગઢ જિલ્લામાં માનવતાને શર્મસાર કરે તેવો કિસ્સો આજે ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામમાં જોવા મળ્યો છે આ કિસ્સો કોઈ પણ વ્યક્તિઓને હચ મચાવી શકવા માટે પૂરતો છે ભેસાણમાં જીઆરડી જવાનની સાથે ખેત મજૂરી કરતા રસિક સોલંકીએ તેની 3 પુત્રીઓ રિયા અંજલિ અને જલ્પાને કુવામાં ફેંકી દઈને પોતે પણ આત્મહત્યા કરી લેતા સમગ્ર ભેસાણ પંથકમાં ભારે હાહાકાર મચી જવા પામ્યો છે હજુ 14 દિવસ પહેલા રસિકના ઘરે એક માશુમ દીકરીનો જન્મ થયો છે ત્યારે આજે એક સાથે 3 દીકરીઓને પ્રથમ કુવામાં ફેંકી દઈને બાદમાં રસિકે પણ આત્મહત્યા કરી લેતા આજે માનવતા શર્મસાર થતી જોવા મળી રહી છે

3 દીકરીઓને કુવામાં ફેંકીને હત્યા કર્યા બાદ સગા બાપે પણ આત્મહત્યા કરી લેતા અનેક સવાલો ઉભા થયા છે હત્યા બાદ આત્મહત્યાનું કારણ પણ સૌ કોઈને હચ મચાવી નાખનારું છે ખંભાળિયા ગામના લોકો પાસેથી મળતી વિગતો પ્રમાણે રસિકને ઘરે એક દીકરો અવતરે તેને તેને લઈને રસિક સતત ચિંતામાં રહેતો હતો ત્યારે 14 દિવસઃ પહેલા રસિકને ત્યાં 4થી દીકરીનો જન્મ થતા રસિકને લાગી આવતા તેમણે આજે સવારના સમયે તેમની 3 દીકરીઓને ગામના એક ખેતરના કુવામાં ધકેલી દઈને પોતે પણ આત્મહત્યા કરી લેતા સમગ્ર ભેસાણ પંથકમાં હાહાકાર મચી વજવા પામ્યો હતો કાળજું કંપાવી નાખે તેવી ઘટના સમયે રસિકની પત્ની તેના માં બાપને ત્યાં 14 દિવસની દીકરીની સાથે હતી ત્યારે આ ગોજારી ઘટનાને હૃષીકે અંજામ આપીને ખુદને પણ મોતને હવાલે કરી માનવતાને હચમચાવી ગયો

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામમાં દીકરી જાણેકે સાપનો ભારો હોય તેમ એક સાથે 3 દીકરીઓના કમોત થયા છે અને મોતનું કારણ બન્યો તેનો સગો બાપ પુત્ર પ્રાપ્તિની એક ઘેલછાએ આખો પરિવાર વેર વિખેર કરી નાખ્યો 3 દીકરીઓની હત્યા બાદ બાપે કરેલી આત્મ હત્યાનું કારણ 4થી દીકરીના જન્મને માનવામાં આવી રહ્યું છે ભેસાણ નજીક આવેલા ખંભાળિયા ગામમાં રહીને પોલીસમાં જીઆરડી જવાન તરીકે કામ કરતો રસિક સોલંકી પરિવારની આર્થિક મદદ કરી શકે તે માટે ખેતરમાં મજુર તરીકે પણ કામ કરતો હતો પરંતુ પરિવારમાં 4થી દીકરીનો જન્મ થતા રસિકે 3 દીકરીને ભાર સમજીને કુવામાં ફેંકી દઈને મોતને ઘાટ ઉતારી દીધી હાલ તો હત્યા બાદ આત્મહત્યા 4થી દીકરી જન્મવાનો લઈને કરવામાં આવી હોવાનું ગામલોકોમાં ચર્ચાઈ રહ્યું છે પરંતુ એક દીકરીના જન્મ થવાને લઈને એક બાપ આટલી નિષ્ઠુર ના બની શકે દીકરીના જન્મની સાથે બીજા પણ કેટલાક કારણો હોઈ શકે છે જેને કારણે આ કરુણાકીતા સર્જાઈ હશે

આજે દરેક સમાજ અને સમાજના લોકોના તેમના જીવન ધોરણ ઉંચા લાવવાની લાહ્યમાં પરિવારોને સંકુચિત અને નિષ્ઠુર કરી રહયા છે ઘરના એક વ્યક્તિ પર આખો પરિવાર નભતો હોય તેવા કિસ્સા પણ અનેક છે જરૂરિયાતની સામે ઓછી કમાણી તેમજ તેની ચિંતામાં પરિવારોમાં સતત અસહકારનું વાતાવરણ અને તેમાંથી જન્મ લેતો ક્રોધ આજે અનેક પરિવારોને વેર વિખેર કરી રહ્યો છે જેનું તાજું ઉદાહરણ ભેસાણ નજીક ખભાળિયા ગામમાં બનેલી કરુણાકીતા છે હત્યા બાદ આત્મહત્યાનું કારણ 4થી દીકરીના જન્મને માનવામાં આવે છે પરંતુ આ કરુણાકીતા માટે આજ એક માત્ર કારણ હશે તેવું માનવું હજુ પણ ખોટું હશે દરેક સભ્ય સમાજ માટે હવે વિચારવાનો સમય આવી ગયો હોય તેવું આજની ઘટના બાદ લાગી રહ્યું છે જો સમય રહેતા કુટુંબ ભાવના પર કામ નહિ કરવામાં આવે તો આમજ અનેક પરિવારો વેર વિખેર થતા રહેશે અને આપણે તેનો શોક વ્યક્ત કરીને વધુ એક કરુણાકીતાની રાહમાં આગળ વધતા રહીશુ Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.