ETV Bharat / city

દિવ્યાંગો સાથે 'મનની મોકળાશ' કાર્યક્રમ દરમિયાન CMએ કરી અનેક જાહેરાતો

author img

By

Published : Oct 5, 2019, 7:12 PM IST

ગાંધીનગર: દિવ્યાગોને રાજ્યમાં સારી સુવિધા અને પડતી અગવડ વહીવટી તંત્રને જાણ થાય તે અર્થે આજે રાજ્યના દિવ્યાંગ વ્યક્તિઓ સાથે સીએમ રૂપાણીનો 'મનની મોકળાશ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Gandhinagar

આ કાર્યક્રમમાં રૂપાણીએ દિવ્યંગોને દિવાળીની ભેટ આપતા દિવ્યાંગોને અપાતા સાધન સહાયની રકમ બમણી કરવા સહિતની જાહેરાત કરી છે. સીએમ રૂપાણી સાથે મોકળા મને અંતર્ગત રાજ્યભરમાંથી આવેલા દિવ્યાંગ બાળકો વ્યક્તિઓ સાથે સંવેદના પૂર્ણ વાર્તાલાપ કરતા રૂપાણીએ જાહેરાત કરી હતી કે, રાજ્યમાં દિવ્યાંગ લોકોના કલ્યાણ યોજનાઓ સહિતના અમલીકરણ તેમજ રજૂઆતોના સુચારુ નિર્ણયો માટે રાજ્ય સરકાર અલાયદું દિવ્યાંગ નાણાં અને વિકાસ નિગમ કાર્યરત કરશે.

જ્યારે દેશની સંસદે પસાર કરેલા દિવ્યાંગ અધિનિયમને અનુરૂપ રહીને ગુજરાતમાં દિવ્યાંગ વેલ્ફેર કમિશ્નરની નિમણુક કરાશે. આ કમિશ્નર દીવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓ વહીવટી અને નાણાકીય બાબતો અંગે પરામર્શમાં રહીને તેમની રજૂઆતના યોગ્ય સમાધાન અને દિવ્યાંગ સશકિતકરણ માટેની કાળજી લેશે. જ્યારે બિજી જાહેરાત કરી હતી કે, દિવ્યાંગ વ્યક્તિઓને આપવામાં આવતું દિવ્યાંગ પ્રમાણપત્ર જે હાલ જિલ્લા મુખ્ય મથકે અથવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ મળે છે તે જિલ્લાઓમાં આવેલી રાજ્ય સરકારની ૨૨ જેટલી મેડિકલ કોલેજીસ માંથી પણ મળી શકશે.

દિવ્યાંગ સાધન સહાય પ્રવર્તમાન ધોરણે વ્યક્તિ દીઠ રૂપિયા ૧૦ હજાર રાજ્ય સરકાર આપે છે તે પણ આ દિવાળી બાદ બમણી એટલે કે ૨૦ હજાર અપાશે. દિવ્યાંગ બાળકો અને બાળ સંભાળ ગૃહના નિરાધાર તેમજ અન્ય બાળકો માટે વ્યક્તિ દીઠ અત્યારે રૂપિયા ૧૫૦૦ની ગ્રાન્ટ દર મહિને અપાય છે તે હવે રૂપિયા ૨૧૬૦ પ્રમાણે આપવામાં આવશે, અંદાજે ૧૦ હજાર બાળકોને આ વધારાનો લાભ મળતો થશે.

આ કાર્યક્રમમાં રૂપાણીએ દિવ્યંગોને દિવાળીની ભેટ આપતા દિવ્યાંગોને અપાતા સાધન સહાયની રકમ બમણી કરવા સહિતની જાહેરાત કરી છે. સીએમ રૂપાણી સાથે મોકળા મને અંતર્ગત રાજ્યભરમાંથી આવેલા દિવ્યાંગ બાળકો વ્યક્તિઓ સાથે સંવેદના પૂર્ણ વાર્તાલાપ કરતા રૂપાણીએ જાહેરાત કરી હતી કે, રાજ્યમાં દિવ્યાંગ લોકોના કલ્યાણ યોજનાઓ સહિતના અમલીકરણ તેમજ રજૂઆતોના સુચારુ નિર્ણયો માટે રાજ્ય સરકાર અલાયદું દિવ્યાંગ નાણાં અને વિકાસ નિગમ કાર્યરત કરશે.

જ્યારે દેશની સંસદે પસાર કરેલા દિવ્યાંગ અધિનિયમને અનુરૂપ રહીને ગુજરાતમાં દિવ્યાંગ વેલ્ફેર કમિશ્નરની નિમણુક કરાશે. આ કમિશ્નર દીવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓ વહીવટી અને નાણાકીય બાબતો અંગે પરામર્શમાં રહીને તેમની રજૂઆતના યોગ્ય સમાધાન અને દિવ્યાંગ સશકિતકરણ માટેની કાળજી લેશે. જ્યારે બિજી જાહેરાત કરી હતી કે, દિવ્યાંગ વ્યક્તિઓને આપવામાં આવતું દિવ્યાંગ પ્રમાણપત્ર જે હાલ જિલ્લા મુખ્ય મથકે અથવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ મળે છે તે જિલ્લાઓમાં આવેલી રાજ્ય સરકારની ૨૨ જેટલી મેડિકલ કોલેજીસ માંથી પણ મળી શકશે.

દિવ્યાંગ સાધન સહાય પ્રવર્તમાન ધોરણે વ્યક્તિ દીઠ રૂપિયા ૧૦ હજાર રાજ્ય સરકાર આપે છે તે પણ આ દિવાળી બાદ બમણી એટલે કે ૨૦ હજાર અપાશે. દિવ્યાંગ બાળકો અને બાળ સંભાળ ગૃહના નિરાધાર તેમજ અન્ય બાળકો માટે વ્યક્તિ દીઠ અત્યારે રૂપિયા ૧૫૦૦ની ગ્રાન્ટ દર મહિને અપાય છે તે હવે રૂપિયા ૨૧૬૦ પ્રમાણે આપવામાં આવશે, અંદાજે ૧૦ હજાર બાળકોને આ વધારાનો લાભ મળતો થશે.

Intro:Approved by panchal sir


ગાંધીનગર : દિવ્યાગોને રાજ્યમાં સારી સુવિધા અને પડતી અગવડ વહીવટી તંત્ર ને જાણ થાય તે અર્થે આજે રાજ્યના દિવ્યાંગ વ્યક્તિઓ સાથે સીએમ રૂપાણીએ મન ની મોકળાશ નો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રૂપાણીએ દિવ્યંગોને દિવાળી ની ભેટ આપતા દિવ્યાંગો ને અપાતા સાધન સહાય ની રકમ બમણી કરવા સહિતની જાહેરાત કરી છેBody:મુખ્મંત્રીનિવાસ સ્થાને સીએમ રૂપાણી સાથે મોકળા મને અંતર્ગત રાજ્યભરમાંથી આવેલા દિવ્યાંગ બાળકો વ્યક્તિઓ સાથે સંવેદના પૂર્ણ વાર્તાલાપ કરતા રૂપાણીએ જાહેરાત કરી હતી કે રાજ્યમાં દિવ્યાંગ લોકો ના કલ્યાણ યોજનાઓ સહિતના અમલીકરણ તેમજ રજૂઆતો ના સુચારુ નિર્ણયો માટે રાજ્ય સરકાર અલાયદું દિવ્યાંગ નાણાં અને વિકાસ નિગમ કાર્યરત કરશે. જ્યારે દેશની સંસદે પસાર કરેલા દિવ્યાંગ અધિનિયમને અનુરૂપ રહીને ગુજરાતમાં દિવ્યાંગ વેલ્ફેર કમિશનર ની નિમણુક કરાશે

આ કમિશનર દીવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓ વહીવટી અને નાણાકીય બાબતો અંગે પરામર્શ માં રહીને તેમની રજૂઆત ના યોગ્ય સમાધાન અને દિવ્યાંગ સશકિતકરણ માટે ની કાળજી લેશે. જ્યારે બિજી જાહેરાત કરી હતી કે દિવ્યાંગ વ્યક્તિઓ ને આપવામાં આવતું દિવ્યાંગ પ્રમાણપત્ર જે હાલ જિલ્લા મુખ્ય મથકે અથવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ મળે છે તે જિલ્લાઓ માં આવેલી રાજ્ય સરકાર ની ૨૨ જેટલી મેડિકલ કોલેજીસ માંથી પણ મળી શકશે. દિવ્યાંગ સાધન સહાય પ્રવર્તમાન ધોરણે વ્યક્તિ દીઠ રૂપિયા ૧૦હજાર રાજ્ય સરકાર આપે છે તે પણ આ દિવાળી બાદ બમણી એટલેકે ૨૦હજાર પ્રમાણે અપાશેConclusion:દિવ્યાંગ બાળકો અને બાળ સંભાળ ગૃહના નિરાધાર તેમજ અન્ય બાળકો માટે વ્યક્તિ દીઠ અત્યારે રૂપિયા ૧૫૦૦ ની ગ્રાન્ટ દર મહિને અપાય છે તે હવે રૂપિયા ૨૧૬૦ પ્રમાણે આપવામાં આવશે, અંદાજે ૧૦ હજાર બાળકોને આ વધારાનો લાભ મળતો થશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.