ETV Bharat / city

ખેલૈયાઓ ચિંતાતુર, વરસાદની આગાહીથી પાડી શકે છે નવરાત્રીના રંગમાં ભંગ - Latest news of weather

ગાંધીનગર: અરબી સમુદ્રમાં 'હીકા' નામનું તોફાન સક્રિય થયું છે. જે મુંબઇ તરફ આગળ વધી રહ્યું છે. જેથી દરિયામાં સર્જાયેલી પરિસ્થિતિને આધારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા નવરાત્રીના ત્રણ દિવસ સુધી વરસાદ પડી શકે તેવી આગાહી આપવામાં આવી છે. નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે જો વરસાદ પડશે તો ક્યાંકને ક્યાંક ખેલૈયાઓને ગરબા રમવાના દિવસોમાં પણ ઘટાડો થશે.

Gandhinagar
author img

By

Published : Sep 23, 2019, 8:16 PM IST

Updated : Sep 23, 2019, 10:32 PM IST

અરબી મહાસાગરમાં સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્યના હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં હિકા નામનું સાયક્લોન મુંબઈથી ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. જેની અસર ગુજરાતના દરિયા કિનારા સહિત સમગ્ર રાજ્યને અસર થશે. જે આગામી 4 દિવસ સુધી અસર વર્તાશે. જ્યારે નવરાત્રીના શરૂઆતના દિવસોમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ આવવાની પણ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

વરસાદની આગાહીથી પડે શકે છે નવરાત્રિના રંગમાં ભંગ, ખૈલૈયાઓ ચિંતામાં

29 સપ્ટેમ્બરના દિવસથી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે ખૈલયાઓ પણ ગરબે ઘુમવાની તમામ તૈયારીઓ કરી લીધી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને કારણે ખૈલૈયાનો મૂડ વરસાદને કારણે ખરાબ થશે તેમ વર્તાય રહ્યું છે.

અરબી મહાસાગરમાં સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્યના હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં હિકા નામનું સાયક્લોન મુંબઈથી ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. જેની અસર ગુજરાતના દરિયા કિનારા સહિત સમગ્ર રાજ્યને અસર થશે. જે આગામી 4 દિવસ સુધી અસર વર્તાશે. જ્યારે નવરાત્રીના શરૂઆતના દિવસોમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ આવવાની પણ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

વરસાદની આગાહીથી પડે શકે છે નવરાત્રિના રંગમાં ભંગ, ખૈલૈયાઓ ચિંતામાં

29 સપ્ટેમ્બરના દિવસથી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે ખૈલયાઓ પણ ગરબે ઘુમવાની તમામ તૈયારીઓ કરી લીધી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને કારણે ખૈલૈયાનો મૂડ વરસાદને કારણે ખરાબ થશે તેમ વર્તાય રહ્યું છે.

Intro:Approved by panchal sir

રાજ્યમાં વરસાદ સંપૂર્ણપણે વિદાય તો લઈ લીધી છે પરંતુ અરબી સમુદ્રમાં હીકા નામના તોફાન સક્રિય થયું છે. જે મુંબઇ તરફ આગળ વધી રહ્યું છે. જેથી દરિયામાં સર્જાયેલી પરિસ્થિતિને આધારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા નવરાત્રીના ત્રણ દિવસ સુધી વરસાદ પડી શકે તેવી આગાહી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે નવરાત્રિને હવે ગણતરીના સાત દિવસ જ બાકી છે ત્યારે જો વરસાદ પડશે તો ક્યાંક ને ક્યાંક ખેલૈયાઓને ગરબા રમવાના દિવસોમાં પણ ઘટાડો થશે. Body:અરબી મહાસાગર માં સર્જાયેલ પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને રાજ્યના હવામાન વિભાગ ના ડિરેકટર જયંત સરકારે જણાવ્યું હતું કે અરબી સમુદ્ર માં હિકા નામનું સાયકલોન મુંબઈ થી ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. જેની અસર ગુજરાત ના દરિયા કિનારો સહિત સમગ્ર રાજ્યના અસર થશે. જે આગામી 4 દિવસ સુધી સરસ વર્તાશે, જ્યારે નવરાત્રીના શરૂવાત ના દિવસોમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ આવની પણ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

બાઈટ.. જયંત સરકાર ડિરેકટર હવામાન વિભાગConclusion:જ્યારે નવરાતીના દિવસોમાં હવે ગણતરીના દિવસો ની વાર છે. 29 સપ્ટેમ્બર ના દિવસ થી નવરાત્રી નો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે ખૈલયાઓ પણ ગરબે ઘુમવાની તમામ તૈયારીઓ કરી લીધી ત્યારે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ આગાહીને કારણે ખૈલૈયા નો મૂડ વરસાદ ને કારણે ખરાબ થશે.
Last Updated : Sep 23, 2019, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.