ETV Bharat / city

NCP road Show in Bhavnagar: પ્રફુલ પટેલની ઝપટે ચડ્યાં હાર્દિક પટેલ, નરેશ પટેલ અને આપનું રાજકારણ, શું કરી ટીપ્પણી જાણો

author img

By

Published : Apr 21, 2022, 6:07 PM IST

ભાવનગરના આંગણે NCP નેતા પ્રફૂલ પટેલ અને જયંત બોસ્કી અને રેશમા પટેલ આવ્યાં હતાં. મહારાષ્ટ્રના સુપ્રિયા સૂલે આવવાના હતાં, પણ આવી શક્યાં નથી. એનસીપી નેતાઓ દ્વારા નીલમબાગથી વિજયરાજનગર (NCP Road Show in Bhavnagar) સુધી રોડ શો કરવામાં આવ્યો હતો. આ તકે NCP નેતા પ્રફૂલ પટેલે હાર્દિક પટેલ, નરેશ પટેલ અને  આમ આદમી પાર્ટીના રાજકારણ સાથે કોંગ્રેસ વિશે શું ટીપ્પણી(NCP leader commented) કરી છે જાણો.

Heroin Seized At Kandla Port: ATS and DRI seize Rs 2,500 crore worth of heroin from Kandla port, containers from Afghanistan
Heroin Seized At Kandla Port: ATS and DRI seize Rs 2,500 crore worth of heroin from Kandla port, containers from Afghanistan

ભાવનગર: નિલમબાગ સર્કલમાં પ્રફુલ પટેલે કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને ફુલહાર કર્યા હતા. ફુલહાર બાદ યોજાયેલા રોડ શોમાં જયંત બોસ્કી અને રેશમાં પટેલ જીપમાં બેસીને રોડ શો(Road Show at Nilambaug Circle) કર્યો હતો. ડીજે સાથે નિલમબાગથી વિજયરાજનગર સુધી રોડ શો કરવામાં આવ્યો હતો. આ બાદ જન સવાંદનો કાર્યક્રમ(Public awareness program) યોજાયો હતો. પ્રફુલ પટેલે ભાજપ સામે પ્રહારો(NCP leader strikes criticized BJP) તો આપ અને કોંગ્રેસને પણ પ્રહાર કર્યો હતા.

નિલમબાગથી વિજયરાજનગર સુધી રોડ શો કરવામાં આવ્યો હતો. આ બાદ જન સવાંદનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રફુલ પટેલે ભાજપ સામે પ્રહારો તો આપ અને કોંગ્રેસને પણ ટહુકો કર્યો છે.

પ્રફુલ પટેલનું ચૂંટણી મુદ્દે નિવેદન - ભાવનગર આવેલા પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે 2022ની ચૂંટણીને પગલે અમે સૌરાષ્ટ્રમાં કામે લાગેલા છીએ. પહેલા અમદાવાદ,બરોડા,સુરત આગળ અમારા કાર્યકરોની આવી રીતે બેઠકો શરૂ થશે. કોરોના સમયમાં અમારા કાર્યકરો જમીન ઉપર કામ કરી રહ્યા હતા. આજે ચૂંટણીને નજરમાં રાખતા એટલું કહેવું છે કે 2017માં બધા વિપક્ષે એક સ્થળે આવી કામ કર્યું હોત તો પરીણામ અલગ થઈ શકે છે. આજે પણ પરિસ્થિતિ એ જ છે લોકોમાં નારાજગી છે મોંઘવારીથી, ખેડૂતો બધા પરેશાન(Farmers in Danger in Gujarat) છે. કોંગ્રેસ મોટો પક્ષ છે અને વ્યવહારિક રીતે સીટો આપવામાં આવે પણ એક થઈ કામ કરવામાં આવે તે જરૂરી છે. અમે બહુ મોટા નથી પણ વ્યવહારિક રીતે ચર્ચા થાય તે જરૂરી છે.

નિલમબાગથી વિજયરાજનગર સુધી રોડ શો કરવામાં આવ્યો હતો.
નિલમબાગથી વિજયરાજનગર સુધી રોડ શો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Naresh Patel's Decision : રાજકારણમાં જોડાવા અંગે નરેશ પટેલે હજુ વધુ સમય માગ્યો

આમ આદમી પાર્ટીને લઈને પ્રફુલપટેલનો આડેહાથ લીધું - પ્રફુલ પટેલે જણાવ્યું(NCP leader commented ) હતું કે સાંભળ્યું મેં કે મનીષ સીસોદીયા સ્કૂલ આવીને જોઈ ગયા અને ભાજપે પછી બીજી રીતે પ્રચાર કર્યો હતો. શિક્ષણના સ્તર સુધરે(Education improvement in Gujarat) સારી વાત છે પણ શિક્ષણ એક પર રાજનીતિ ના થવી જોઈએ. દિલ્હીમાં ઘણા ફેરફાર આવ્યા છે પણ ગુજરાતમાં અનેક પ્રશ્નો છે બેરોજગારી, મોંઘવારી એટલે એક માત્ર શિક્ષણ પર રાજનીતિ યોગ્ય નથી. અમે ગોવામાં પણ જોયું મોટા પક્ષો આવીને રાજનીતિ કરે છે. મોટા હોર્ડિંગ મૂકે પણ પરિણામ આવે તો કાંઈ મત મળતા નથી. આખરે બધા એક સાથે આવે તે જરૂરી છે.

ભાવનગર આંગણે NCP નેતા પ્રફુલ્લ પટેલ અને જયંત બોકસી સહિત રેશમાં પટેલ ઉપસ્થિત રહ્યા હતા
ભાવનગર આંગણે NCP નેતા પ્રફુલ્લ પટેલ અને જયંત બોકસી સહિત રેશમાં પટેલ ઉપસ્થિત રહ્યા હતા

આ પણ વાંચો: Hardik letter to Naresh Patel: હાર્દિકના આમંત્રણ મુદ્દે નરેશ પટેલે ચોખ્ખું કહ્યું કે ખોડલધામ ક્યારેય રાજકીય મંચ નહીં બને

ધર્મ પર પ્રફુલપટેલની વાત - પ્રફુલપટેલે જણાવ્યું હતું કે જોં પોતપોતાનો ફરજ નિભાવવાનો અધિકાર છે. હનુમાન જયંતિ હતી અમે પણ ઉજવણી કરી હતી. દરેક ધર્મમાં બધાને માનવતા જ શિખવે છે એટલે ધર્મનું એક બીજાએ પોતાના ધર્મનું પાલન કરવું જોઈએ એક બીજાનું નુકશાન ના કરવું જોઈએ એટલે મારા મતે ગુજરાતના લોકોને એજ પસંદ છે.

હાર્દિક અને નરેશ પટેલ મુદ્દે પણ કર્યું ટકોર - પ્રફુલ પટેલે હાર્દિક બાબતે પણ ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હાર્દિક શુ કરશે મને ખબર નથી. 2017માંની ચળવળ જુદી હતી. આ પછી કોંગ્રેસમાં જોડાયા બે દિવસથી એમની નારાજગીના સમાચાર આવે છે. મારા મતે એને એક જગ્યાએ જ રહેવું જોઈએ. નરેશ પટેલ વિશે હું એટલું જ કહીશ કે એમના રાજકીય કે કોઈ સ્ટેટમેન્ટ મેં જોયું પણ એ જ્યારે કોઈ નિર્ણય કરશે ત્યારે અમે કાંઈક કરશું.

કોંગ્રેસને પ્રફુલ પટેલની સલાહ - પ્રફુલપટેલે આગામી ચૂંટણી મુદ્દે(Gujarat Assembly Election 2022 0 કહ્યું હતું કે અમે લોકો મર્યાદિત જગ્યા પર ચૂંટણી લડીશું પણ બધે અમે લડવા માંગતા નથી. અમારું એવુ માનવું છે કે કોંગ્રેસએ જવાબદારી રીતે આગળ રહીને કામ કરવાની જરૂર છે. આમ બધાને સારી રીતે લઈને જો ચાલશે તો અમે તેમની સાથે કામ કરવા માટે તૈયાર છીએ.

ભાવનગર: નિલમબાગ સર્કલમાં પ્રફુલ પટેલે કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને ફુલહાર કર્યા હતા. ફુલહાર બાદ યોજાયેલા રોડ શોમાં જયંત બોસ્કી અને રેશમાં પટેલ જીપમાં બેસીને રોડ શો(Road Show at Nilambaug Circle) કર્યો હતો. ડીજે સાથે નિલમબાગથી વિજયરાજનગર સુધી રોડ શો કરવામાં આવ્યો હતો. આ બાદ જન સવાંદનો કાર્યક્રમ(Public awareness program) યોજાયો હતો. પ્રફુલ પટેલે ભાજપ સામે પ્રહારો(NCP leader strikes criticized BJP) તો આપ અને કોંગ્રેસને પણ પ્રહાર કર્યો હતા.

નિલમબાગથી વિજયરાજનગર સુધી રોડ શો કરવામાં આવ્યો હતો. આ બાદ જન સવાંદનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રફુલ પટેલે ભાજપ સામે પ્રહારો તો આપ અને કોંગ્રેસને પણ ટહુકો કર્યો છે.

પ્રફુલ પટેલનું ચૂંટણી મુદ્દે નિવેદન - ભાવનગર આવેલા પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે 2022ની ચૂંટણીને પગલે અમે સૌરાષ્ટ્રમાં કામે લાગેલા છીએ. પહેલા અમદાવાદ,બરોડા,સુરત આગળ અમારા કાર્યકરોની આવી રીતે બેઠકો શરૂ થશે. કોરોના સમયમાં અમારા કાર્યકરો જમીન ઉપર કામ કરી રહ્યા હતા. આજે ચૂંટણીને નજરમાં રાખતા એટલું કહેવું છે કે 2017માં બધા વિપક્ષે એક સ્થળે આવી કામ કર્યું હોત તો પરીણામ અલગ થઈ શકે છે. આજે પણ પરિસ્થિતિ એ જ છે લોકોમાં નારાજગી છે મોંઘવારીથી, ખેડૂતો બધા પરેશાન(Farmers in Danger in Gujarat) છે. કોંગ્રેસ મોટો પક્ષ છે અને વ્યવહારિક રીતે સીટો આપવામાં આવે પણ એક થઈ કામ કરવામાં આવે તે જરૂરી છે. અમે બહુ મોટા નથી પણ વ્યવહારિક રીતે ચર્ચા થાય તે જરૂરી છે.

નિલમબાગથી વિજયરાજનગર સુધી રોડ શો કરવામાં આવ્યો હતો.
નિલમબાગથી વિજયરાજનગર સુધી રોડ શો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Naresh Patel's Decision : રાજકારણમાં જોડાવા અંગે નરેશ પટેલે હજુ વધુ સમય માગ્યો

આમ આદમી પાર્ટીને લઈને પ્રફુલપટેલનો આડેહાથ લીધું - પ્રફુલ પટેલે જણાવ્યું(NCP leader commented ) હતું કે સાંભળ્યું મેં કે મનીષ સીસોદીયા સ્કૂલ આવીને જોઈ ગયા અને ભાજપે પછી બીજી રીતે પ્રચાર કર્યો હતો. શિક્ષણના સ્તર સુધરે(Education improvement in Gujarat) સારી વાત છે પણ શિક્ષણ એક પર રાજનીતિ ના થવી જોઈએ. દિલ્હીમાં ઘણા ફેરફાર આવ્યા છે પણ ગુજરાતમાં અનેક પ્રશ્નો છે બેરોજગારી, મોંઘવારી એટલે એક માત્ર શિક્ષણ પર રાજનીતિ યોગ્ય નથી. અમે ગોવામાં પણ જોયું મોટા પક્ષો આવીને રાજનીતિ કરે છે. મોટા હોર્ડિંગ મૂકે પણ પરિણામ આવે તો કાંઈ મત મળતા નથી. આખરે બધા એક સાથે આવે તે જરૂરી છે.

ભાવનગર આંગણે NCP નેતા પ્રફુલ્લ પટેલ અને જયંત બોકસી સહિત રેશમાં પટેલ ઉપસ્થિત રહ્યા હતા
ભાવનગર આંગણે NCP નેતા પ્રફુલ્લ પટેલ અને જયંત બોકસી સહિત રેશમાં પટેલ ઉપસ્થિત રહ્યા હતા

આ પણ વાંચો: Hardik letter to Naresh Patel: હાર્દિકના આમંત્રણ મુદ્દે નરેશ પટેલે ચોખ્ખું કહ્યું કે ખોડલધામ ક્યારેય રાજકીય મંચ નહીં બને

ધર્મ પર પ્રફુલપટેલની વાત - પ્રફુલપટેલે જણાવ્યું હતું કે જોં પોતપોતાનો ફરજ નિભાવવાનો અધિકાર છે. હનુમાન જયંતિ હતી અમે પણ ઉજવણી કરી હતી. દરેક ધર્મમાં બધાને માનવતા જ શિખવે છે એટલે ધર્મનું એક બીજાએ પોતાના ધર્મનું પાલન કરવું જોઈએ એક બીજાનું નુકશાન ના કરવું જોઈએ એટલે મારા મતે ગુજરાતના લોકોને એજ પસંદ છે.

હાર્દિક અને નરેશ પટેલ મુદ્દે પણ કર્યું ટકોર - પ્રફુલ પટેલે હાર્દિક બાબતે પણ ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હાર્દિક શુ કરશે મને ખબર નથી. 2017માંની ચળવળ જુદી હતી. આ પછી કોંગ્રેસમાં જોડાયા બે દિવસથી એમની નારાજગીના સમાચાર આવે છે. મારા મતે એને એક જગ્યાએ જ રહેવું જોઈએ. નરેશ પટેલ વિશે હું એટલું જ કહીશ કે એમના રાજકીય કે કોઈ સ્ટેટમેન્ટ મેં જોયું પણ એ જ્યારે કોઈ નિર્ણય કરશે ત્યારે અમે કાંઈક કરશું.

કોંગ્રેસને પ્રફુલ પટેલની સલાહ - પ્રફુલપટેલે આગામી ચૂંટણી મુદ્દે(Gujarat Assembly Election 2022 0 કહ્યું હતું કે અમે લોકો મર્યાદિત જગ્યા પર ચૂંટણી લડીશું પણ બધે અમે લડવા માંગતા નથી. અમારું એવુ માનવું છે કે કોંગ્રેસએ જવાબદારી રીતે આગળ રહીને કામ કરવાની જરૂર છે. આમ બધાને સારી રીતે લઈને જો ચાલશે તો અમે તેમની સાથે કામ કરવા માટે તૈયાર છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.