- સ્થાનિક સ્વરાજની ચૂંટણીને 2 દિવસ બાકી
- ભાવનગર ભાજપે પ્રજાને આકર્ષવા જાહેર કર્યો મેનિફેસ્ટો
- મારી પ્રજાનું કલ્યાણ થજો રખાયું સૂત્રમેનિફેસ્ટો જાહેર
ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકામાં ચૂંટણીને પગલે ભાજપ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત સ્થાનિક સંગઠનના નેતાઓની હાજરીમાં "મારી પ્રજાનું કલ્યાણ થજો" સૂત્રનો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો હતો.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10676497_bhavnagar.jpg)