ETV Bharat / city

દલિતોના જમીન મામલે રાજ્યમાં 6 આંદોલન કરવામાં આવશે: જીજ્ઞેશ મેવાણી

author img

By

Published : Dec 3, 2019, 10:21 PM IST

ભાવનગર: રાજ્યમાં 6 ડિસેમ્બરે 6 દિશાના 6 ગામમાં દલિતોની કાયદેસર જમીન છે. જેને માથાભારે તત્વો હડપ કરીને બેઠા છે. આ જમીન મુક્ત કરાવવા આંદોલન છેડવામાં આવશે. જેમાં કોઈ રોડા નાખશે તો જવાબદારી રૂપાણી સરકારની રહેશે બાકી ગમે તે થઇ શકે છે, તેની જવાબદારી અમારી કહીને જિજ્ઞેશ મેવાણીએ ખુલ્લી ચીમકી ઉચ્ચારી છે.

6 movements in the state for the land affairs of Dalits
દલિતોના જમીન મામલે રાજ્યમાં 6 આંદોલન

રાજ્યમાં 6 તારીખે રાજ્યના 6 દિશાના 6 ગામમાં દલિત અધિકાર મંચ હેઠળ જીજ્ઞેશ મેવાણીએ 6 ટીમોને આંદોલન કરવા માટે મોકલી છે. આ આંદોલન દલિતોને અપાયેલી જમીન પર તેમનો હક મળી રહે માટે કરવામાં આવી રહ્યું છે. જીજ્ઞેશ મેવાણીએ ભાવનગરમાં પત્રકાર પરિષદ યોજીને સરકારને ખુલ્લી ચીમકી ઉચ્ચારી હતી કે, સરકારે દલિતોને જમીન અપાવવી જોઈએ, પરંતુ તે અપાવતી નથી માટે હવે દલિત અધિકાર મંચ આંદોલનનું રણશિંગું ફુંકશે અને તેમાં કોઈ વચ્ચે આવશે તો જવાબદારી સરકારની રહેશે.

દલિતોના જમીન મામલે રાજ્યમાં 6 આંદોલન

જીજ્ઞેશ મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે, હાલની સરકારને બહુમત હોવાથી તેઓના પેટનું પાણી હલે તેમ નથી માટે અમારે આંદોલન કરવા પડે અને મીડિયા તેને ગુજરાતની પ્રજા સમક્ષ મુકે તે જરૂરી બન્યું છે.

કચ્છના રાપર, ભચાઉ, બનાસકાંઠાનું સુઈ ગામ, વલભીપુરનું જાળિયા, અમરેલીનું ખાંભા આમ 6 તાલુકામાં 6 ટીમ જઈને 20થી 35 વર્ષથી દલિત ખેડૂતને પોતાના હકની જમીન અપાવવા માટે આંદોલન કરવામાં આવશે. જેમાં મેવાણીએ ચીમકી ઉચ્ચારી કે, કાંઈ પણ થશે તો જવાબદારી રૂપાણી સરકારની રહેશે.

રાજ્યમાં 6 તારીખે રાજ્યના 6 દિશાના 6 ગામમાં દલિત અધિકાર મંચ હેઠળ જીજ્ઞેશ મેવાણીએ 6 ટીમોને આંદોલન કરવા માટે મોકલી છે. આ આંદોલન દલિતોને અપાયેલી જમીન પર તેમનો હક મળી રહે માટે કરવામાં આવી રહ્યું છે. જીજ્ઞેશ મેવાણીએ ભાવનગરમાં પત્રકાર પરિષદ યોજીને સરકારને ખુલ્લી ચીમકી ઉચ્ચારી હતી કે, સરકારે દલિતોને જમીન અપાવવી જોઈએ, પરંતુ તે અપાવતી નથી માટે હવે દલિત અધિકાર મંચ આંદોલનનું રણશિંગું ફુંકશે અને તેમાં કોઈ વચ્ચે આવશે તો જવાબદારી સરકારની રહેશે.

દલિતોના જમીન મામલે રાજ્યમાં 6 આંદોલન

જીજ્ઞેશ મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે, હાલની સરકારને બહુમત હોવાથી તેઓના પેટનું પાણી હલે તેમ નથી માટે અમારે આંદોલન કરવા પડે અને મીડિયા તેને ગુજરાતની પ્રજા સમક્ષ મુકે તે જરૂરી બન્યું છે.

કચ્છના રાપર, ભચાઉ, બનાસકાંઠાનું સુઈ ગામ, વલભીપુરનું જાળિયા, અમરેલીનું ખાંભા આમ 6 તાલુકામાં 6 ટીમ જઈને 20થી 35 વર્ષથી દલિત ખેડૂતને પોતાના હકની જમીન અપાવવા માટે આંદોલન કરવામાં આવશે. જેમાં મેવાણીએ ચીમકી ઉચ્ચારી કે, કાંઈ પણ થશે તો જવાબદારી રૂપાણી સરકારની રહેશે.

Intro:છ તારીખે આંબેડકર નિર્વાણ દિને દલિતોની કાયદેસર જમીન મામલે રાજ્યમાં છ દિશામાં છ તાલુકાના છ ગામમાં છ આંદોલન - કઈ થશે તો જવાબદારી સરકારની - જીગ્નેશ મેવાણી Body:ભાવનગરના આંગણેથી જીગ્નેશ મેવાણીએ રાજ્યના છ ડિસેમ્બરે છ દિશામાં છ ટીમો છ ગામમાં દલિતોની કાયદેસર જમીન જે છે તેને માથાભારે તત્વો હડપ કરીને બેઠા છે તેને મુક્ત કરાવવા આંદોલન છેડશે તેમાં કોઈ રોડા નાખશે તો જવાબદારી રૂપાણી સરકારની રહેશે બાકી ગમે તે થઇ શકે છે તેની જવાબદારી અમારી કહીને ખુલ્લી ચીમકી ઉચ્ચારી છે Conclusion:એન્કર - રાજ્યમાં છ તારીખે રાજ્યના છ દિશામાં છ ગામમાં દલિત અધિકાર મચ હેઠળ જીગ્નેશ મેવાણીણી છ ટીમોને મોકલીને છ આંદોલન કરશે. આ આંદોલન દલિતોને અપાયેલી જમીન પર કબજો કાગળ પર છે અને જમીન પર ક્બ્જોમાંથાભારે લોકોનો હોવાથી દલિતોને તેમનો હક મળી રહે માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે. જીગેંશ મેવાણી ભાવનગર પત્રકાર પરિષદ યોજીને સરકારને ખુલ્લી ચીમકી ઉચ્ચારી હતી કે દલિતોને જમીન તંત્રે અપાવવી જોઈએ પરંતુ તે અપાવી નથી માટે હવે દલિત અધિકાર મંચ આંદોલનનું રણશિંગું ફુકશે અને તેમાં કોઈ વચ્ચે આવશે તો જવાબદારી સરકારની રહેશે અને કશું પણ થઇ શકે છે તેની જવાબદારી અમારી રહેશે તેવો સુર ઉચ્ચાર્યો હતો.

વીઓ-૧- ગુજરાતમાં છ દિશામાં છ ટીમો દલિત અધિકાર મંચણી મોકલવામાં આવશે જેમાં દલિત ખેડૂતોની જમીનના પ્રશ્નો છે માટે છ ગામમાં છ ટીમો જશે અને દલિતોને માથાભારે સખ્સોના હાથમાંથી જમીન અપાવશે જો તેમાં કોઈ રોડા નાખશે તો કશું પણ થવાની સંભાવના સાથે જીગ્નેશ મેવાણીએ ચીમકી ઉચ્ચારી છે માટે જવાબદારી સરકારની રહેશે કે કોઈ રોડા નાખવા આવે નહિ. જીગ્નેશ મેવાણીએ તેવો પણ આક્ષેપ કર્યો હતો કે હાલની સરકારને બહુમત હોવાથી તેઓના પેટનું પાણી હલે તેમ નથી માટે અમારે આંદોલન કરવા પડે અને મીડિયા તેને ગુજરાતણી પ્રજા સમક્ષ મુકે તે જરૂરી બન્યું છે રાપર,ભચાઉ કચ્છના, બનાસકાંઠાનું સુઈ ગામ,વલભીપુરનું જાળિયા અમરેલીનું ખાંભા આમ છ તાલુકામાં છ ટીમ જઈને ૨૫ થી ૩૫ વર્ષથી દલિત ખેડૂતના નામે કાગળ પર જમીન છે પણ જમીન હકીકતમાં માથાભારેના હાથમાં છે રાજ્યની સરકાર અને પોલીસની જવાબદારી રહેશે કે લાભાર્થી કે તેના જાનમાલને નુકશાન થશે તો તેમની જવાબદારી રહેશે બાકી જોવા જેવી થશે તે બાબતની ચેલેન્જ અમારી કહીને ખુલ્લી ચીમકી ઉચ્ચારી છે

બાઈટ - જીગ્નેશ મેવાણી (ધારાસભ્ય અને દલિત અધિકાર મંચના આગેવાન,ગુજરાત) R GJ BVN 04 MEVANI AVB CHIRAG 7208680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.