ETV Bharat / city

Jagannath Rathyatra 2022: પરંપરાગત રીતે રથયાત્રાના આગળના દિવસે આટલા ગજરાજનું થયું પૂજન

author img

By

Published : Jun 30, 2022, 9:09 PM IST

Updated : Jun 30, 2022, 10:13 PM IST

ભગવાન જગન્નાથની 145 રથયાત્રાને(Jagannath Rathyatra 2022 ) લઈ મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે વિવિધ પૂજા વિધિ કરવામાં આવી હતી. આજના દિવસે ભગવાન જગન્નાથ વર્ષમાં એકવાર સોનાના આભૂષણ ચઢાવ્યા બાદ ગજરાજની પૂજા(Elephants were worshiped) કરવામાં આવી હતી.

Jagannath Rathyatra 2022: પરંપરાગત રીતે રથયાત્રાના આગળના દિવસે આટલા ગજરાજનું થયું પૂજન
Jagannath Rathyatra 2022: પરંપરાગત રીતે રથયાત્રાના આગળના દિવસે આટલા ગજરાજનું થયું પૂજન

અમદાવાદ: ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા(Jagannath Rathyatra 2022 ) આવતીકાલે સવારે વહેલા નીકળી રહી છે. બપોર 12 વાગે ભગવાન જગન્નાથ સોનાવેશ ધારણ કરીને આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટ(Jagannath Temple Trust) દ્વારા 13 જેટલા ગજરાજ પૂજન કરવામાં આવ્યા હતું.

રથયાત્રાની આગેવાની ગજરાજ કરે છે.

આ પણ વાંચો: jagannath rathyatra 2022 : આવતીકાલે રંગેચંગે નીકળશે 145મી રથયાત્રા, એક જ ક્લિકમાં એ બધું જ જાણો જે મહત્ત્વનું છે

રથયાત્રાની આગેવાની ગજરાજ કરે છે - જગન્નાથ ભગવાનની યાત્રાની આગેવાની ગજરાજ કરે છે. દર વર્ષે રથયાત્રાના દિવસ પહેલા જગરાજનું પૂજન કરવામાં આવે છે. કોઈપણ શુભ કામ કરતા પહેલા ગણપતિની પૂજા કરીએ છીએ તેવી પરંપરાગત રીતે રથયાત્રાના આગળના દિવસે ગજરાજનું પૂજન કરવામાં આવે છે. રથાયાત્રા દિવસે ગજરાજ વિશેષ આભૂષણોથી શણગારવામાં આવતા હોય છે. ગજરાજ ઉપર પેઇન્ટિંગ કરવામાં આવતું હોય છે. રથયાત્રામાં સૌથી આગળ ગજરાજ(Elephants front of the rathyatra) જ હોય છે.

આ પણ વાંચો: Jagannath Rathyatra 2022 : શ્રદ્ધાળુઓ રથયાત્રામાં ભુલી ન જતાં નહિતર ભોગવવું પડશે !

13 ગજરાજને આભૂષણથી શણગારવામાં આવ્યા - રથયાત્રામાં 13 ગજરાજને શણગારવામાં આવ્યા હતા. ગજરાજને ઝુલ, ઝાલર, સિર માલિશ, ઘંટી, અંબાળીથી શણગારવામાં આવ્યા હતા. મંદિરના મહંત અને યજમાનો દ્વારા ગજરાજોની પૂજા વિધિ(Worship of Gajrajas) કરવામાં આવી હતી. ગજરાજને શણગારેલા જોઈ ભક્તો પણ આનંદિત થઈ ગયા હતા. આ વર્ષ કોરોના મહામારી બાદ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ: ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા(Jagannath Rathyatra 2022 ) આવતીકાલે સવારે વહેલા નીકળી રહી છે. બપોર 12 વાગે ભગવાન જગન્નાથ સોનાવેશ ધારણ કરીને આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટ(Jagannath Temple Trust) દ્વારા 13 જેટલા ગજરાજ પૂજન કરવામાં આવ્યા હતું.

રથયાત્રાની આગેવાની ગજરાજ કરે છે.

આ પણ વાંચો: jagannath rathyatra 2022 : આવતીકાલે રંગેચંગે નીકળશે 145મી રથયાત્રા, એક જ ક્લિકમાં એ બધું જ જાણો જે મહત્ત્વનું છે

રથયાત્રાની આગેવાની ગજરાજ કરે છે - જગન્નાથ ભગવાનની યાત્રાની આગેવાની ગજરાજ કરે છે. દર વર્ષે રથયાત્રાના દિવસ પહેલા જગરાજનું પૂજન કરવામાં આવે છે. કોઈપણ શુભ કામ કરતા પહેલા ગણપતિની પૂજા કરીએ છીએ તેવી પરંપરાગત રીતે રથયાત્રાના આગળના દિવસે ગજરાજનું પૂજન કરવામાં આવે છે. રથાયાત્રા દિવસે ગજરાજ વિશેષ આભૂષણોથી શણગારવામાં આવતા હોય છે. ગજરાજ ઉપર પેઇન્ટિંગ કરવામાં આવતું હોય છે. રથયાત્રામાં સૌથી આગળ ગજરાજ(Elephants front of the rathyatra) જ હોય છે.

આ પણ વાંચો: Jagannath Rathyatra 2022 : શ્રદ્ધાળુઓ રથયાત્રામાં ભુલી ન જતાં નહિતર ભોગવવું પડશે !

13 ગજરાજને આભૂષણથી શણગારવામાં આવ્યા - રથયાત્રામાં 13 ગજરાજને શણગારવામાં આવ્યા હતા. ગજરાજને ઝુલ, ઝાલર, સિર માલિશ, ઘંટી, અંબાળીથી શણગારવામાં આવ્યા હતા. મંદિરના મહંત અને યજમાનો દ્વારા ગજરાજોની પૂજા વિધિ(Worship of Gajrajas) કરવામાં આવી હતી. ગજરાજને શણગારેલા જોઈ ભક્તો પણ આનંદિત થઈ ગયા હતા. આ વર્ષ કોરોના મહામારી બાદ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Last Updated : Jun 30, 2022, 10:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.