- અમદાવાદમાં કરફ્યૂમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
- અમદાવાદના એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પોલીસ છાવણીમાં તબદીલ
- ફક્ત એર ટીકીટ, મેડિકલ ફાઇલ અને રેલવે ટીકીટ બતાવો તો જ જવાની પરવાનગી
અમદાવાદ કરફ્યૂ: ઈન્દિરાબ્રિજ પર કડક બંદોબસ્ત, બિનજરૂરી નીકળતા લોકો વિરુદ્ધ કાર્યવાહી
દિવાળીના તહેવાર દરમિયાન લોકો કોરોનાની ગાઈડલાઈન ભૂલ્યા અને ભીડ ભેગી કરી જેને કારણે અમદાવાદમાં પણ સંક્રમણમાં વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા શુક્રવારના રાત્રીના નવ વાગ્યાથી સોમવાર સવારના છ વાગ્યા સુધી અમદાવાદમાં સદંતર કરફ્યૂ લગાવવામાં આવ્યો છે, ત્યારે આજે પ્રથમ દિવસે અમદાવાદના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવીને કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર :દિવાળીના તહેવાર દરમિયાન લોકો કોરોનાની ગાઈડલાઈન ભૂલ્યા અને ભીડ ભેગી કરી જેને કારણે અમદાવાદમાં પણ સંક્રમણ વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા શુક્રવારના રાત્રીના નવ વાગ્યાથી સોમવાર સવારના છ વાગ્યા સુધી અમદાવાદમાં સદંતર કરફ્યૂ લગાવવામાં આવ્યું છે, ત્યારે આજે પ્રથમ દિવસે અમદાવાદના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવીને કાર્યવાહી હાથ ધરી છે.
- અમદાવાદમાં કરફ્યૂમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
- અમદાવાદના એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પોલીસ છાવણીમાં તબદીલ
- ફક્ત એર ટીકીટ, મેડિકલ ફાઇલ અને રેલવે ટીકીટ બતાવો તો જ જવાની પરવાનગી
ગાંધીનગર :દિવાળીના તહેવાર દરમિયાન લોકો કોરોનાની ગાઈડલાઈન ભૂલ્યા અને ભીડ ભેગી કરી જેને કારણે અમદાવાદમાં પણ સંક્રમણ વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા શુક્રવારના રાત્રીના નવ વાગ્યાથી સોમવાર સવારના છ વાગ્યા સુધી અમદાવાદમાં સદંતર કરફ્યૂ લગાવવામાં આવ્યું છે, ત્યારે આજે પ્રથમ દિવસે અમદાવાદના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવીને કાર્યવાહી હાથ ધરી છે.