અમદાવાદ: આવતીકાલથી ગણેશ ચતુર્થીના દિવસથી એસ.ટી.નિગમ દ્વારા પોતાની પ્રીમિયમ બસો શરૂ કરાશે. ST નિગમના લેબર ઓફિસર કે.ડી. દેસાઈએ જણાવ્યું હતું કે, એસ.ટી.નિગમની 189 પ્રીમિયમ બસોમાંથી 40 બસો આવતીકાલે ગણેશ ચોથથી શરૂ થશે. આમ મુસાફરોને ગણેશ ચતુર્થીની ભેટ એસ.ટી. નિગમ દ્વારા આપવામાં આવી છે.
- નેહરુનગરથી બરોડા
- અમદાવાદથી રાજકોટ
- નેહરુનગરથી નવસારી
AC સ્લીપર બસોનું સંચાલન :
- ગાંધીનગરથી દ્વારકા
- ગાંધીનગરથી સોમનાથ
- ગાંધીનગરથી દિવ
- ગાંધીનગરથી ભુજ
- ભુજથી વડોદરા
AC સીટર બસોનું સંચાલન :
- અમદાવાદથી ડીસા
- અમદાવાદથી ભાવનગર
- અમદાવાદથી મોરબી
- ગાંધીનગરથી અમરેલી