અમદાવાદ: કોરોના વાયરસના કારણે અપાયેલા દેશવ્યાપી લોકડાઉનમાં જાહેર પરિવહન પર પણ પાબંદી મૂકવામાં આવી હતી. જેના કારણે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક સહિતની ફ્લાઈટો નાગરિકો માટે બે મહિના સુધી બંધ રહી હતી. પરંતુ લોકડાઉન-4માં છૂટછાટ અપાતા નાગરિક ઉડ્ડયન મંત્રી હાર્દિપસિંહ પુરીએ 25 મેં થી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવાની મંજુરી આપી છે.જે અન્વયે દેશભરના જુદા-જુદા 35 શહેરોમાંથી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થઈ છે.
અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પરથી ફ્લાઈટ શરૂ - કોરોના
દેશભરના જુદાંજુદાં 35 શહેરોમાંથી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થઈ છે. તેમાં અમદાવાદ એરપોર્ટ પરથી પણ ઘરેલુ ઉડાન શરુ કરવામાં આવી છે. જોકે સોશિઅલ ડિસ્ટન્સિંગ સહિતની ગાઈડલાઈનનું પાલન કરાવવાનું હોવાથી એરપોર્ટ ઓથોરિટી દ્વારા તમામ પ્રકારના નિયમનું પાલન કરાવવામાં સાવચેતી દાખવવામાં આવી હતી.
અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પરથી ફ્લાઈટ શરૂ
અમદાવાદ: કોરોના વાયરસના કારણે અપાયેલા દેશવ્યાપી લોકડાઉનમાં જાહેર પરિવહન પર પણ પાબંદી મૂકવામાં આવી હતી. જેના કારણે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક સહિતની ફ્લાઈટો નાગરિકો માટે બે મહિના સુધી બંધ રહી હતી. પરંતુ લોકડાઉન-4માં છૂટછાટ અપાતા નાગરિક ઉડ્ડયન મંત્રી હાર્દિપસિંહ પુરીએ 25 મેં થી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવાની મંજુરી આપી છે.જે અન્વયે દેશભરના જુદા-જુદા 35 શહેરોમાંથી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થઈ છે.