ETV Bharat / city

ACB થઈ આકરી, લાંચિયાઓની ખેર નહીં, CRPC-70 મુજબનું વોરન્ટ જારી - Latest news of CRPC

અમદાવાદ: સરકારી બાબુઓ લાંચ લીધા બાદ ACBથી બચવા ભાગતા ફરતા હોય છે, ત્યારે આવા લાંચિયા અધિકારીઓ સામે ACBએ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે અને 36 આરોપી સામે CRPC કલમ-70 મુજબ વોરન્ટ બજાવવાની તજવીજ હાથ ધરી છે.

Ahmedabad
author img

By

Published : Oct 8, 2019, 5:59 PM IST

ગુજરાત ACBએ પોલીસ પકડથી નાસતા ફરતા લાંચિયા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં 10 જેટલા અધિકારીઓ વિરુદ્ધ CRPC- 70 મુજબનું વોરન્ટ ઈશ્યુ કરી દીધું છે. જ્યારે બાકીના 26 અધિકારીઓ વિરુદ્ધ CRPC-70 મુજબનું વોરન્ટ બજાવવાની કામગીરી હાથ ધરી છે. આ નાસતા ફરતા આરોપીઓમાં 5 જેટલા હાઈપ્રોફાઈલ કેસના અધિકારીઓ પણ છે. જેમાંથી એક DYSP જે.એમ ભરવાડ પણ છે.

ACB થઈ આકરી લાંચિયાઓની ખેર નહી, CRPC-70 મુજબનું વોરન્ટ જારી

શું છે CRPC કલમ-70?

CRPC-70 મુજબનું વોરન્ટ ખાસ સરકારી અધિકારીઓ માટેનું જ નીકાળવામાં આવે છે. જેમાં નાસતા-ફરતા આરોપીઓને પોલીસ દ્વારા શોધખોળ ચાલી હોય ત્યારે કોઈ પણ જિલ્લાની પોલીસે આરોપીને તેમની હદના વિસ્તારમાંથી ધરપકડ કરી શકે છે.

ગુજરાત ACBએ પોલીસ પકડથી નાસતા ફરતા લાંચિયા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં 10 જેટલા અધિકારીઓ વિરુદ્ધ CRPC- 70 મુજબનું વોરન્ટ ઈશ્યુ કરી દીધું છે. જ્યારે બાકીના 26 અધિકારીઓ વિરુદ્ધ CRPC-70 મુજબનું વોરન્ટ બજાવવાની કામગીરી હાથ ધરી છે. આ નાસતા ફરતા આરોપીઓમાં 5 જેટલા હાઈપ્રોફાઈલ કેસના અધિકારીઓ પણ છે. જેમાંથી એક DYSP જે.એમ ભરવાડ પણ છે.

ACB થઈ આકરી લાંચિયાઓની ખેર નહી, CRPC-70 મુજબનું વોરન્ટ જારી

શું છે CRPC કલમ-70?

CRPC-70 મુજબનું વોરન્ટ ખાસ સરકારી અધિકારીઓ માટેનું જ નીકાળવામાં આવે છે. જેમાં નાસતા-ફરતા આરોપીઓને પોલીસ દ્વારા શોધખોળ ચાલી હોય ત્યારે કોઈ પણ જિલ્લાની પોલીસે આરોપીને તેમની હદના વિસ્તારમાંથી ધરપકડ કરી શકે છે.

Intro:અમદાવાદ

સરકારીઓ બાબુઓ લાંચ લીધા બાદ એસીબીથી બચવા ભાગતા ફરતા હોય છે ત્યારે આવાં લાંચિયા અધિકારીઓ સામે એસબીએ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે અને 36 આરોપી સામે CRPC કલમ-70મુજબ વોરન્ટ બજાવવાની તજવીજ હાથ ધરી છે.


Body:ગુજરાત એસીબીએ પોલીસ પકળથી નાસતા ફરતા લાંચિયા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે જેમાં 10 જેટલા અધિકારી વિરુદ્ધ CRPC-70મુજબનું વોરન્ટ ઈશ્યુ કરી દીધું છે જ્યારે બાકીના 26 અધિકારીઓ વિરુદ્ધ CRPC-70મુજબનું વોરન્ટ બજાવવાની કામગીરી હાથ ધરી છે..આ ભાગતા ફરતા આરોપીઓમાં 5 જેટલા હાઈપ્રોફાઈલ કેસના અધિકારીઓ પણ છે જેમાંથી એક DY, SP જે.એમ ભરવાડ પણ છે..

શુ છે CRPC કલમ-70?

CRPC-70મુજબ નું વોરન્ટ ખાસ સરકારી અધિકારીઓ માટેનું જ નીકળવામાં આવે છે જેમાં નાસતા ફરતા આરોપીઓને પોલીસ દ્વારા શોધખોળ ચાલી હોય ત્યારે કોઈ પણ જિલ્લાની પોલીસે આરોપીને તેમની હદના વિસ્તારમાંથી ધરપકડ કરી શકે છે...


બાઇટ-જી.બી.પઢેરિયા(DY. SP- એસીબી)


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.