ETV Bharat / city

Congress Jan Adhikar Satyagrha : કોંગ્રેસે નક્કી કરી 12 જૂને રેલી, જાણો બીજા કયા કાર્યક્રમો આપશે

author img

By

Published : May 31, 2022, 5:06 PM IST

ગુજરાત કૉંગ્રેસ દ્વારા જન અધિકાર સત્યાગ્રહ (Congress Jan Adhikar Satyagrha) લઈને વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.જેમાં પાંચ મુખ્ય ઠરાવ મંજૂર (Election programs of Gujarat Congress) કરવામાં આવ્યા હતાં. શું છે આ ઠરાવો તે જાણો.

Congress Jan Adhikar Satyagrha : કોંગ્રેસે નક્કી કરી 12 જૂને રેલી, જાણો બીજા કયા કાર્યક્રમો આપશે
Congress Jan Adhikar Satyagrha : કોંગ્રેસે નક્કી કરી 12 જૂને રેલી, જાણો બીજા કયા કાર્યક્રમો આપશે

અમદાવાદઃ ગુજરાતમાં આગામી સમયમાં ગુજરાત કૉંગ્રેસ દ્વારા ખેડૂત આગેવાનો, તત્વ ચિંતકો, સમાજસેવી સાથે રાખીને જન અધિકાર સત્યાગ્રહ (Congress Jan Adhikar Satyagrha) કરવામાં આવશે. જન અધિકારી સત્યાગ્રહ મળેલી બેઠકમાં ગોચર જમીન વેચી નાખવી, સરકારી પરીક્ષામાં કૌભાંડ, મધ્યાહન ભોજન, ખરાબ કઠોળ જેવા બાબતની પર ચર્ચા (Election programs of Gujarat Congress)કરવામાં આવી હતી.

જન અધિકારી સત્યાગ્રહ મળેલી બેઠકમાં નક્કી થયેલા ઠરાવની માહિતી આપતા દાપક બાબરીયા

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ બદલી સરદાર પટેલ સ્ટેડિયમ રાખવામાં આવે તેવી માંગ -જન અધિકાર સત્યાગ્રહની (Congress Jan Adhikar Satyagrha) બેઠકમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ (Narendra Modi Stadium Name) બદલી સરદાર પટેલ રાખવાની માગ ઉઠી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે સરદાર પટેલે દેશના સપૂત હતા. જેમણે પોતાનું સમગ્ર જીવન દેશના હિત માટે સમર્પિત કરી દીધું હતું. આ મહાપુરુષનો ઇતિહાસ વધુને વધુ લખાવો જોઇએ પરંતુ ભાજપ સરકારે ભૂંસવાનો પ્રયત્ન કર્યો છે. જેથી 12 જૂનના (Congress has decided to rally on June 12) રોજ બારડોલીથી રેલી યોજી (Congress Bardoli Ahmedabad Rally on 12th June) અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ આવી સરદારનું સ્મારક બનાવવામાં આવે તેવી માગણી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરા સાથે બ્લેક પેપર ઇસ્યૂ કરશે, શું હશે તેમાં જાણો

EVM સાથે પર્ચી પણ નાખવામાં આવે તેવી વ્યવસ્થા કરવી -કૉંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યું (Congress Jan Adhikar Satyagrha) હતું કે ભારતના નાગરિકો પાસેથી આ અધિકાર છીનવી લેવામાં આવ્યો છે. EVM જ્યારે મત નાખવામાં આવે છે ત્યારે મત આપ્યો હોય તેના બદલે બીજાને પડે છે.જેમાં કારણે દેશની દરેક પાર્ટી સાથે રહીને માગણી કરી રહી છે કે EVM ની સાથે સાથે મતદાતાને પોતાના હાથે પર્ચી પણ બાજુના બોક્સમાં નાખે જેથી ખબર પડે કે મે કોને મત આપ્યો છે.

આ પણ વાંચોઃ 2જી જૂને હાર્દિક પટેલ ભાજપમાં ભળશે, તો બીજી તરફ કોંગ્રેસ શક્તિ પ્રદર્શન કરશે

ખેડૂતોને પાક વીમાની રકમ સો ટકા આપવામાં આવે - વધુમાં જણાવ્યું (Congress Jan Adhikar Satyagrha) હતું કે ખેડૂત જગતનો તાત છે તે ભૂખ્યો રહે છે. ખેડૂત ભૂખ્યા પેટે રાતદિવસ દિવસ મહેનત કરે છે.ખેડૂત સામે જ્યારે કુદરત મો ફેરવી લે છે ત્યારે તે મોટી મુશ્કેલી મુકાઈ જાય છે. ત્યારે જન અધિકારમાં ખેડૂતને પાક વિમાની રકમ (Crop insurance amount) 100 ટકા આપવામાં આવે તેવો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.

અમદાવાદઃ ગુજરાતમાં આગામી સમયમાં ગુજરાત કૉંગ્રેસ દ્વારા ખેડૂત આગેવાનો, તત્વ ચિંતકો, સમાજસેવી સાથે રાખીને જન અધિકાર સત્યાગ્રહ (Congress Jan Adhikar Satyagrha) કરવામાં આવશે. જન અધિકારી સત્યાગ્રહ મળેલી બેઠકમાં ગોચર જમીન વેચી નાખવી, સરકારી પરીક્ષામાં કૌભાંડ, મધ્યાહન ભોજન, ખરાબ કઠોળ જેવા બાબતની પર ચર્ચા (Election programs of Gujarat Congress)કરવામાં આવી હતી.

જન અધિકારી સત્યાગ્રહ મળેલી બેઠકમાં નક્કી થયેલા ઠરાવની માહિતી આપતા દાપક બાબરીયા

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ બદલી સરદાર પટેલ સ્ટેડિયમ રાખવામાં આવે તેવી માંગ -જન અધિકાર સત્યાગ્રહની (Congress Jan Adhikar Satyagrha) બેઠકમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ (Narendra Modi Stadium Name) બદલી સરદાર પટેલ રાખવાની માગ ઉઠી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે સરદાર પટેલે દેશના સપૂત હતા. જેમણે પોતાનું સમગ્ર જીવન દેશના હિત માટે સમર્પિત કરી દીધું હતું. આ મહાપુરુષનો ઇતિહાસ વધુને વધુ લખાવો જોઇએ પરંતુ ભાજપ સરકારે ભૂંસવાનો પ્રયત્ન કર્યો છે. જેથી 12 જૂનના (Congress has decided to rally on June 12) રોજ બારડોલીથી રેલી યોજી (Congress Bardoli Ahmedabad Rally on 12th June) અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ આવી સરદારનું સ્મારક બનાવવામાં આવે તેવી માગણી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરા સાથે બ્લેક પેપર ઇસ્યૂ કરશે, શું હશે તેમાં જાણો

EVM સાથે પર્ચી પણ નાખવામાં આવે તેવી વ્યવસ્થા કરવી -કૉંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યું (Congress Jan Adhikar Satyagrha) હતું કે ભારતના નાગરિકો પાસેથી આ અધિકાર છીનવી લેવામાં આવ્યો છે. EVM જ્યારે મત નાખવામાં આવે છે ત્યારે મત આપ્યો હોય તેના બદલે બીજાને પડે છે.જેમાં કારણે દેશની દરેક પાર્ટી સાથે રહીને માગણી કરી રહી છે કે EVM ની સાથે સાથે મતદાતાને પોતાના હાથે પર્ચી પણ બાજુના બોક્સમાં નાખે જેથી ખબર પડે કે મે કોને મત આપ્યો છે.

આ પણ વાંચોઃ 2જી જૂને હાર્દિક પટેલ ભાજપમાં ભળશે, તો બીજી તરફ કોંગ્રેસ શક્તિ પ્રદર્શન કરશે

ખેડૂતોને પાક વીમાની રકમ સો ટકા આપવામાં આવે - વધુમાં જણાવ્યું (Congress Jan Adhikar Satyagrha) હતું કે ખેડૂત જગતનો તાત છે તે ભૂખ્યો રહે છે. ખેડૂત ભૂખ્યા પેટે રાતદિવસ દિવસ મહેનત કરે છે.ખેડૂત સામે જ્યારે કુદરત મો ફેરવી લે છે ત્યારે તે મોટી મુશ્કેલી મુકાઈ જાય છે. ત્યારે જન અધિકારમાં ખેડૂતને પાક વિમાની રકમ (Crop insurance amount) 100 ટકા આપવામાં આવે તેવો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.