- અમદાવાદમાં ફરી લાગી આગ
- પીરાણા રોડ પર ફેકટરીમાં બ્લાસ્ટ
- બોઈલર બ્લાસ્ટ થતાં લાગી હતી આગ
- આગમાં 12 લોકોના મોત જવાબદાર કોણ??
અમદાવાદ : નાનુભાઈ એસ્ટેટના કેમિકલની એક ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. બ્લાસ્ટ થતાની સાથે આસપાસના 9 ગોડાઉનને અસર થઈ હતી. જેમાંથી 3-4 ગોડાઉનની છત ધરાશાયી થઈ હતી. જે કારણે 25 લોકો ફસાયા હતા. જેમાંથી અત્યાર સુધીમાં 12 લોકોનાં મોત થઈ છે. જ્યારે 14 લોકોનું રેસ્કયૂ કરાયા છે. ગોડાઉન બટાભાઈ ભરવાડનું હોવાનું સામે આવ્યું છે. તેમને આ ગોડાઉન ભાડે આપ્યું હતું. પોલીસે કેમિકલના ગોડાઉનના માલિકની પૂછપરછ પણ કરી છે.
![fire accidents in AHMEDABAD](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-08-pirana-aag-overall-video-story-rtu-7209520_04112020182538_0411f_1604494538_112.jpg)
મોતની આગ, મોડે મોડે જાગ્યા સત્તાધીશો
આ ફેક્ટરીની બાજુમાં કાપડની ફેકટરી આવેલી હતી. જ્યાં કેટલાક લોકો પેકિંગનું કામ કરતા હતા. કેમિકલ ફેકટરીમાં આગ લાગતાં કાપડ ફેક્ટરીનું ધાબું પડી ગયું અને બાજુની ફેકટરીની આગ કાપડની ફેકટરીમાં ફેલાઈ હતી. કાપડને કારણે આગ વધી હતી. જેમાં લોકો ગંભીર રીતે લોકો દાઝ્યા હતા.
-
Distressed to learn about the loss of lives in a fire that broke out in a godown in Ahmedabad, Gujarat. My thoughts and prayers are with the bereaved families. I wish speedy recovery for the injured.
— President of India (@rashtrapatibhvn) November 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Distressed to learn about the loss of lives in a fire that broke out in a godown in Ahmedabad, Gujarat. My thoughts and prayers are with the bereaved families. I wish speedy recovery for the injured.
— President of India (@rashtrapatibhvn) November 4, 2020Distressed to learn about the loss of lives in a fire that broke out in a godown in Ahmedabad, Gujarat. My thoughts and prayers are with the bereaved families. I wish speedy recovery for the injured.
— President of India (@rashtrapatibhvn) November 4, 2020
અમદાવાદમાં સતત બનતી આગની ઘટનાઓ માટે જવાબદાર કોણ?
અમદાવાદ શહેરમાં અવારનવાર આગની ઘટના બનતી રહે છે. જેમાં અનેક લોકો જીવ ગુમાવે છે, પરંતુ અધિકારીઓ દ્વારા ફાયર સેફ્ટીને લઇ ફક્ત ચેકિંગ કરીને સંતોષ માની લેવામાં આવે છે અને દંડ ઉઘરાવી પોતાની કામગીરી પ્રત્યે સંતોષ વ્યકત કરે છે. ત્યારે હવે પીરાણા રોડ પર લાગેલી આગ માટે જવાબદાર લોકો સામે તંત્ર કેવા પગલા લેવામાં આવ્યા છે. તે જોવું રહ્યું...
-
અમદાવાદ ખાતે ગોડાઉનમાં થયેલ આગની ઘટનાથી જાનહાનીના સમાચારથી વ્યથિત છું. મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ તથા ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના. સરકારીતંત્ર તથા અધિકારીઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે.
— Narendra Modi (@narendramodi) November 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">અમદાવાદ ખાતે ગોડાઉનમાં થયેલ આગની ઘટનાથી જાનહાનીના સમાચારથી વ્યથિત છું. મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ તથા ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના. સરકારીતંત્ર તથા અધિકારીઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે.
— Narendra Modi (@narendramodi) November 4, 2020અમદાવાદ ખાતે ગોડાઉનમાં થયેલ આગની ઘટનાથી જાનહાનીના સમાચારથી વ્યથિત છું. મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ તથા ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના. સરકારીતંત્ર તથા અધિકારીઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે.
— Narendra Modi (@narendramodi) November 4, 2020