અમદાવાદઃ ભરત પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં કુલ કોરોના ૨૦,૭૯,૯૫૨ ટેસ્ટીંગ થયાં છે. જયારે ગુજરાતમાં ૧,૨૭,૮૫૯ ટેસ્ટીંગ થયાં છે. દેશમાં per million (૧૦ લાખ) સરેરાશ ૧૪૭૮ ટેસ્ટીંગ થયાં છે. જયારે ગુજરાતમાં per million સરેરાશ ૧૯૪૩ ટેસ્ટીંગ થયાં છે. એટલે કે દેશમાં અન્ય રાજયોની સરખામણીમાં પણ ગુજરાતમાં ટેસ્ટિંગ વધુ થયાં છે. અહેમદ પટેલને આ પ્રકારની ટ્વીટ કરવાની કેમ જરૂર પડી ? તે ખબર પડતી નથી.
અહેમદ પટેલના જૂઠાં ટ્વીટ સામે મુખ્યપ્રધાનના ટ્વીટમાં સત્યને ઉજાગર કરતાં આંકડાઓ છેઃ ભરત પંડયા
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનીયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલે ટ્વીટ દ્વારા ગુજરાતમાં કોરોનાના ટેસ્ટિંગ ઓછાં થાય છે તેવો જૂઠ્ઠો આક્ષેપ કર્યો છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ દ્વારા આંકડાઓ જાહેર કરીને સત્યને ઉજાગર કર્યું છે.
અહેમદ પટેલના જૂઠાં ટ્વીટ સામે મુખ્યપ્રધાનના ટ્વીટમાં સત્યને ઉજાગર કરતાં આંકડાઓ છેઃ ભરત પંડયા
અમદાવાદઃ ભરત પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં કુલ કોરોના ૨૦,૭૯,૯૫૨ ટેસ્ટીંગ થયાં છે. જયારે ગુજરાતમાં ૧,૨૭,૮૫૯ ટેસ્ટીંગ થયાં છે. દેશમાં per million (૧૦ લાખ) સરેરાશ ૧૪૭૮ ટેસ્ટીંગ થયાં છે. જયારે ગુજરાતમાં per million સરેરાશ ૧૯૪૩ ટેસ્ટીંગ થયાં છે. એટલે કે દેશમાં અન્ય રાજયોની સરખામણીમાં પણ ગુજરાતમાં ટેસ્ટિંગ વધુ થયાં છે. અહેમદ પટેલને આ પ્રકારની ટ્વીટ કરવાની કેમ જરૂર પડી ? તે ખબર પડતી નથી.