ETV Bharat / business

કેબિનેટે 15માં નાણાં પંચનો અવધિકાળ 30 ઓક્ટોબર 2020 સુધી લંબાવ્યો

author img

By

Published : Nov 27, 2019, 2:41 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા કેન્દ્રીય મંત્રી મંડળે બુધવારે પ્રથમ રિપોર્ટ રજૂ કરવા માટે 15માં નાણાં પંચને મંજૂરી આપી દીધી છે. એ સાથે જ કેબિનેટે 15માં નાણાં પંચનો અવધિકાળ 30 ઓક્ટોબર 2020 સુધી લંબાવ્યો છે.

15th finance commission
15th finance commission

કાર્યકાળના વધારાથી આયોગને 2020-2026ના સમયગાળા માટે પોતાની ભલામણોને અંતિમ રૂપ આપવા માટે સુધારાઓ અને નવી વાસ્તવિકતાઓને જોતા નાણાકીય અંદાજો માટેના વિવિધ અનુમાનોની તપાસ માટે સક્ષમ કરાશે.

1 એપ્રિલ 2021ની ઉપર આયોગ માટે 5 વર્ષનું કવરેજ ઉપલબ્ધ કરવાથી રાજ્ય અને કેન્દ્ર સરકાર બંન્નેના મધ્યમ અને લાંબાગાળાની અવધિ માટે નાણાકીય યોજનાઓને ડિઝાઈન કરવા અને આ મિડ-કોર્સ મૂલ્યાંકન અને સુધારણા માટે પૂરતો સમય આપવામાં મદદ મળશે.

કાર્યકાળના વધારાથી આયોગને 2020-2026ના સમયગાળા માટે પોતાની ભલામણોને અંતિમ રૂપ આપવા માટે સુધારાઓ અને નવી વાસ્તવિકતાઓને જોતા નાણાકીય અંદાજો માટેના વિવિધ અનુમાનોની તપાસ માટે સક્ષમ કરાશે.

1 એપ્રિલ 2021ની ઉપર આયોગ માટે 5 વર્ષનું કવરેજ ઉપલબ્ધ કરવાથી રાજ્ય અને કેન્દ્ર સરકાર બંન્નેના મધ્યમ અને લાંબાગાળાની અવધિ માટે નાણાકીય યોજનાઓને ડિઝાઈન કરવા અને આ મિડ-કોર્સ મૂલ્યાંકન અને સુધારણા માટે પૂરતો સમય આપવામાં મદદ મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.