ETV Bharat / business

ભારતના ઉત્તરપૂર્વ રાજ્યોમાં  રૂ. 13,000 કરોડનું રોકાણ કરશે જાપાન

author img

By

Published : Jun 14, 2019, 9:17 PM IST

અગરતલા: જાપાન ભારતના ઉત્તરપૂર્વ રાજ્યોમાં વર્તમાન અને નવી યોજનાઓમાં 13,000 કરોડ (205.784 અબજ યેન) નું રોકાણ કરશે. આ માહિતી શુક્રવારે સત્તાવાર પ્રકાશનમાં આપવામાં આવી હતી.

જાપાન

મળતી વિગતો મુજબ, કેન્દ્રીય પૂર્વોતર ક્ષેત્ર વિકાસ (DONER) પ્રધાન જિતેન્દ્ર સિંહ અને જાપાનના રાજદુત કેંજી હિરમત્સુની આગેવાનીમાં એક પ્રતિનિધિમંડળ વચ્ચે બુધવારના રોજ નવી દિલ્હી ખાતે થયેલી બેઠક બાદ કાયદાકિય રીતે જણાવવામાં આવ્યું છે કે, જાપાન સરકાર ભારતના ઉત્તરપૂર્વ રાજ્યોમાં રોકાણ કરવા જઈ રહી છે અને નવી યોજનાઓમાં રૂ .13,000 કરોડનું રોકાણ કરશે.

જાપાન જે મહત્વપૂર્ણ યોજનાઓમાં સહકાર કરશે તેમાં આસામમાં ગુવાહાટી વોટર સપ્લાય પ્રોજેક્ટ અને ગુવાહાટી ગટર પ્રોજેક્ટ, આસામ અને મેઘાલયમાં ફેલાયેલી ઉત્તરપૂર્વ રોડ નેટવર્ક પ્રોજેક્ટ, ઉત્તરપૂર્વ નેટવર્ક મેઘાલય સંપર્ક સુધાર પ્રોજેક્ટ, જૈવવિવિધતા સંરક્ષણ અને સિક્કિમ ફોરેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ, ત્રિપુરામાં ટકાઉ વન સંચાલન પ્રોજેક્ટ, મિઝોરમમાં ટકાઉ કૃષિ તેમજ સિંચાઈ તકનીકી સહકાર યોજના અને નાગાલેન્ડમાં વન સંચાલન યોજના પણ સામેલ છે. માહિતી મુજબ, જિતેન્દ્ર સિંહે છેલ્લા 3 થી 4 વર્ષ દરમિયાન ઉત્તરપૂર્વ વિસ્તારમાં વિકાસ અને બદલાવ લાવવા માટે જાપાનના યોગદાનની સરાહના કરી

મળતી વિગતો મુજબ, કેન્દ્રીય પૂર્વોતર ક્ષેત્ર વિકાસ (DONER) પ્રધાન જિતેન્દ્ર સિંહ અને જાપાનના રાજદુત કેંજી હિરમત્સુની આગેવાનીમાં એક પ્રતિનિધિમંડળ વચ્ચે બુધવારના રોજ નવી દિલ્હી ખાતે થયેલી બેઠક બાદ કાયદાકિય રીતે જણાવવામાં આવ્યું છે કે, જાપાન સરકાર ભારતના ઉત્તરપૂર્વ રાજ્યોમાં રોકાણ કરવા જઈ રહી છે અને નવી યોજનાઓમાં રૂ .13,000 કરોડનું રોકાણ કરશે.

જાપાન જે મહત્વપૂર્ણ યોજનાઓમાં સહકાર કરશે તેમાં આસામમાં ગુવાહાટી વોટર સપ્લાય પ્રોજેક્ટ અને ગુવાહાટી ગટર પ્રોજેક્ટ, આસામ અને મેઘાલયમાં ફેલાયેલી ઉત્તરપૂર્વ રોડ નેટવર્ક પ્રોજેક્ટ, ઉત્તરપૂર્વ નેટવર્ક મેઘાલય સંપર્ક સુધાર પ્રોજેક્ટ, જૈવવિવિધતા સંરક્ષણ અને સિક્કિમ ફોરેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ, ત્રિપુરામાં ટકાઉ વન સંચાલન પ્રોજેક્ટ, મિઝોરમમાં ટકાઉ કૃષિ તેમજ સિંચાઈ તકનીકી સહકાર યોજના અને નાગાલેન્ડમાં વન સંચાલન યોજના પણ સામેલ છે. માહિતી મુજબ, જિતેન્દ્ર સિંહે છેલ્લા 3 થી 4 વર્ષ દરમિયાન ઉત્તરપૂર્વ વિસ્તારમાં વિકાસ અને બદલાવ લાવવા માટે જાપાનના યોગદાનની સરાહના કરી

Intro:Body:

भारत के पूर्वोत्तर राज्यों में 13,000 करोड़ रुपये का निवेश करेगा जापान



 (17:04) 



अगरतला, 14 जून (आईएएनएस)| भारत के पूर्वोत्तर के राज्यों में चालू व नई परियोजनाओं में जापान 13,000 करोड़ रुपये (205.784 अबर येन) का निवेश करेगा। यह जानकारी शुक्रवार को एक आधिकारिक विज्ञप्ति में दी गई।





आधिकारिक बयान के अनुसार, केंद्रीय पूर्वोत्तर क्षेत्र विकास (डीओएनईआर) मंत्री जितेंद्र सिंह और भारत में जापान के राजदूत केंजी हिरमत्सु की अगुवाई में एक प्रतिनिधिमंडल के बीच बुधवार को नई दिल्ली में हुई बैठक के बाद आधिकारिक तौर पर बताया गया कि जापान सरकार भारत के पूर्वोत्तर के राज्यों में चल रही व नई योजनाओं में 13,000 करोड़ रुपये निवेश करने जा रही है। 



जापान जिन महत्वपूर्ण योजनाओं में सहयोग करेगा, उनमें असम में गुवाहाटी जल आपूर्ति परियोजना और गुवाहाटी मलजल निकासी परियोजना, असम और मेघालय में फैली पूर्वोत्तर सड़क नेटवर्क संपर्क सुधार परियोजना, मेघालय में पूर्वोत्तर नेटवर्क संपर्क सुधार परियोजना, सिक्किम में जैव-विविधता संरक्षण व वन प्रबंधन परियोजना, त्रिपुरा में टिकाऊ वन प्रबंधन परियोजना, मिजोरम में टिकाऊ कृषि व सिंचाई तकनीकी सहयोग परियोजना और नगालैंड में वन प्रबंधन परियोजना शामिल है। 



विज्ञप्ति के अनुसार, सिंह ने पिछले तीन से चार साल के दौरान पूर्वोत्तर क्षेत्र में विकास और बदलाव लाने में जापान के योगदान की सराहना की। 



--आईएएनएस


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.