ETV Bharat / bharat

આદિ કૈલાસ તીર્થયાત્રીઓ માટે દેવદૂત બની SDRF, 42 યાત્રાળુઓને બચાવ્યા - ધારચુલાથી 42 યાત્રાળુઓને બચાવ્યા

ખરાબ હવામાનને કારણે ધારચુલા, પિથોરાગઢમાં ફસાયેલા 42 શ્રદ્ધાળુઓને SDRFએ (SDRF rescues Kailash yatra pilgrims) સફળતાપૂર્વક બચાવ્યા છે. તમામ યાત્રિકો આદિ કૈલાશ યાત્રા (Adi Kailas Yatra) માટે ગયા હતા. પ્રવાસીઓએ સહાય માટે SDRFનો આભાર વ્યક્ત કર્યો હતો.

આદિ કૈલાસ તીર્થયાત્રીઓ માટે દેવદૂત બની SDRF, 42 યાત્રાળુઓને ધારચુલાથી બચાવ્યા
આદિ કૈલાસ તીર્થયાત્રીઓ માટે દેવદૂત બની SDRF, 42 યાત્રાળુઓને ધારચુલાથી બચાવ્યા
author img

By

Published : Sep 21, 2022, 1:54 PM IST

ઉત્તરાખંડ : ખરાબ હવામાનને કારણે પિથોરાગઢના ધારચુલામાં ફસાયેલા 42 શ્રદ્ધાળુઓને SDRFએ સફળતાપૂર્વક (SDRF rescues Kailash yatra pilgrims) બચાવ્યા છે. તમામ યાત્રિકો આદિ કૈલાશ યાત્રા (Adi Kailas Yatra) માટે ગયા હતા. આ દરમિયાન ધારચુલાથી 3 કિમી આગળ બુંદીમાં ખરાબ હવામાનને કારણે પ્રવાસીઓ અટવાયા હતા. પ્રવાસીઓની માહિતી SDRFને આપવામાં આવી હતી. SDRFની ટીમે જિલ્લા પોલીસ અને SDRFની ટીમો સાથે સંકલન કર્યું અને તમામ પ્રવાસીઓને નારાયણ આશ્રમ થઈને ધારચુલા લઈ ગયા હતા.

આદિ કૈલાશ યાત્રા : માહિતી અનુસાર SDRFને મોડી રાત્રે માહિતી મળી હતી કે, આદિ કૈલાશ યાત્રા (Adi Kailas Yatra) પર ગયેલા કેટલાક પ્રવાસીઓ ધારચુલાથી 3 કિમી આગળ બુંદી પગપાળા માર્ગ પર ફસાયેલા છે. SDRF ટીમના SI દેવેન્દ્ર કુમારની આગેવાનીમાં તાત્કાલિક ટીમ પ્રવાસીઓને બચાવવા માટે રવાના થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ હવામાન અને રસ્તાના કારણે યાત્રીઓ બુંદીમાં યાત્રા રૂટ પર ફસાયેલા હતા.

પ્રવાસીઓએ સહાય માટે SDRFનો આભાર કર્યો વ્યક્ત : તમામ પ્રવાસીઓ ગભરાઈ ગયા હતા. SDRFની ટીમ ગંભીર પરિસ્થિતિમાં લગભગ 3 કિમી સુધી પગપાળા બુંદી પહોંચી અને પ્રવાસીઓની માહિતી લીધી હતી. SDRF ટીમે જિલ્લા પોલીસ અને NDRF ટીમો સાથે સંકલન કર્યું અને તમામ પ્રવાસીઓને સુરક્ષિત રીતે નારાયણ આશ્રમ થઈને ધારચુલા લઈ ગયા હતા. પ્રવાસીઓએ સહાય માટે SDRFનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉત્તરાખંડ : ખરાબ હવામાનને કારણે પિથોરાગઢના ધારચુલામાં ફસાયેલા 42 શ્રદ્ધાળુઓને SDRFએ સફળતાપૂર્વક (SDRF rescues Kailash yatra pilgrims) બચાવ્યા છે. તમામ યાત્રિકો આદિ કૈલાશ યાત્રા (Adi Kailas Yatra) માટે ગયા હતા. આ દરમિયાન ધારચુલાથી 3 કિમી આગળ બુંદીમાં ખરાબ હવામાનને કારણે પ્રવાસીઓ અટવાયા હતા. પ્રવાસીઓની માહિતી SDRFને આપવામાં આવી હતી. SDRFની ટીમે જિલ્લા પોલીસ અને SDRFની ટીમો સાથે સંકલન કર્યું અને તમામ પ્રવાસીઓને નારાયણ આશ્રમ થઈને ધારચુલા લઈ ગયા હતા.

આદિ કૈલાશ યાત્રા : માહિતી અનુસાર SDRFને મોડી રાત્રે માહિતી મળી હતી કે, આદિ કૈલાશ યાત્રા (Adi Kailas Yatra) પર ગયેલા કેટલાક પ્રવાસીઓ ધારચુલાથી 3 કિમી આગળ બુંદી પગપાળા માર્ગ પર ફસાયેલા છે. SDRF ટીમના SI દેવેન્દ્ર કુમારની આગેવાનીમાં તાત્કાલિક ટીમ પ્રવાસીઓને બચાવવા માટે રવાના થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ હવામાન અને રસ્તાના કારણે યાત્રીઓ બુંદીમાં યાત્રા રૂટ પર ફસાયેલા હતા.

પ્રવાસીઓએ સહાય માટે SDRFનો આભાર કર્યો વ્યક્ત : તમામ પ્રવાસીઓ ગભરાઈ ગયા હતા. SDRFની ટીમ ગંભીર પરિસ્થિતિમાં લગભગ 3 કિમી સુધી પગપાળા બુંદી પહોંચી અને પ્રવાસીઓની માહિતી લીધી હતી. SDRF ટીમે જિલ્લા પોલીસ અને NDRF ટીમો સાથે સંકલન કર્યું અને તમામ પ્રવાસીઓને સુરક્ષિત રીતે નારાયણ આશ્રમ થઈને ધારચુલા લઈ ગયા હતા. પ્રવાસીઓએ સહાય માટે SDRFનો આભાર વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.