ETV Bharat / bharat

PM મોદીએ કર્યો ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'નો ઉલ્લેખ, કહ્યું સત્યને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

author img

By

Published : Mar 15, 2022, 7:20 PM IST

Updated : Mar 15, 2022, 8:10 PM IST

ચાર રાજ્યોમાં ભાજપની જીત બાદ મંગળવારે બીજેપી સંસદીય દળની બેઠક યોજાઈ (BJP Parliamentary Party meeting) હતી, આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણ દરમિયાન ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'નો (The Kashmir Files) પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું (PM Modi On The Kashmir Files) કે, ફિલ્મમાં જે બતાવવામાં આવ્યું છે, તેના સત્યને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

PM મોદીએ કર્યો ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'નો ઉલ્લેખ, કહ્યું સત્યને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
PM મોદીએ કર્યો ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'નો ઉલ્લેખ, કહ્યું સત્યને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

નવી દિલ્હી: ભાજપ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈતિહાસ રજૂ કરવામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ભૂમિકા (The Kashmir Files) પર બોલે છે. તેમણે 'ધ કાશ્મીર ફાઇલ્સ'નો પણ ઉલ્લેખ કર્યો છે, તેમણે કહ્યું કે, હાલના દિવસોમાં આ ફિલ્મ ઘણી ચર્ચામાં છે અને જે લોકો "અભિવ્યક્તિની સ્વતંત્રતાના ઝંડા લઈને ફરતા (PM Modi On The Kashmir Files) હોય છે, તે આખી ગેંગ છેલ્લા 5-6 દિવસથી અસ્ત-વ્યસ્ત થઈ ગઈ છે અને તથ્યોની સમીક્ષા કરવાને બદલે તેણે બદનામ કરવાના અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે."

  • #WATCH | At BJP Parliamentary Party meet, PM speaks on role of film industry in presenting history. He also mentions 'The Kashmir Files'; says "People who always raise flag of freedom of expression are restless. Instead of reviewing on facts, campaign being run to discredit it.." pic.twitter.com/mq8iqA6Ajk

    — ANI (@ANI) March 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: ભારતીય વૈજ્ઞાનિકોએ ઓછા ખર્ચે બનાવ્યું ટચલેસ સેન્સર, વાયરસથી બચવામાં કરશે મદદ

5-6 દિવસથી આ પ્રકારનુ ષડયંત્ર ચાલી રહ્યું છે: કોઈ સત્યને સામે લાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે, તો તેને જે સાચુ લાગ્યુ તે દર્શાવવાનો પ્રયત્ન તેણે કર્યો, પણ ના તો તે સત્યને સમજવાની તૈયારી છે, કે ના તો તેને સ્વીકારવાની તૈયારી છે અને ના તો દુનિયા તેને જોઈ તેની મંજુરી છે, છેલ્લા 5-6 દિવસથી આ પ્રકારનુ ષડયંત્ર ચાલી રહ્યું છે.

સત્યને સાચા અર્થમાં દેશની સામે લાવવુ એ દેશની ભલાઈ: મારો વિષય કોઈ ફિલ્મ પર નથી, મારો વિષય એ છે કે, જે સત્ય છે તેને સાચા અર્થમાં દેશની સામે લાવવુ એ દેશની ભલાઈ માટે સારુ છે, તેના અનેક દષ્ટિકોણ હોય શકે છે, કોઈને એક વસ્તુ દેખાય છે, તો કોઈકને બીજી વસ્તુ દેખાશે! જેમને લાગે છે કે, ફિલ્મ સારી નથી બની, તો તે બીજી ફિલ્મ બનાવી શકે છે, કોણ તમને રોકી રહ્યું છે, પણ તેઓ તો આશ્ચર્યચકિત છે કે, જે સત્યને આટલા સમયથી દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો, તે તથ્યોના આઘારે બહાર લાવવામાં આવી રહ્યું છે અને કોઈ મહેનત કરીને તેને બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. અવા લોકો જે સત્ય માટે જીવે છે, તેઓ સત્ય માટે ઉભા રહે એ તેમની જવાબદારી માને છે અને હું આશા કરૂ છુ કે, દરેક લોકો આ જવાબદારી ઉઠાવશે.

કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ બેઠક બાદ જણાવ્યું કે વડાપ્રધાને ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કાશ્મીરના સત્યને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે હવે આ ફિલ્મ દ્વારા બહાર આવ્યો છે. સભાને સંબોધતા વડાપ્રધાને એ પણ જણાવ્યું કે, દેશમાં સત્યને દબાવવા માટે કેવી રીતે ઇકોસિસ્ટમ કામ કરે છે.

આવી ફિલ્મો સત્યને બહાર લાવે છે: કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ તેમજ મહાત્મા ગાંધી પર એક વિદેશી દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, આવી ફિલ્મો સત્યને બહાર લાવે છે. યુક્રેન સંકટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ઓપરેશન ગંગા પર પણ ફિલ્મ બનવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા દિવસો પહેલા ફિલ્મના કલાકાર અને નિર્માતા સાથે મુલાકાત કરી હતી. આ ફિલ્મને લઈને કોંગ્રેસ અને ભાજપ આમને-સામને આવી ગયા છે.

સોમવારે લોકસભામાં કોંગ્રેસ પર નિશાન સાધતા કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પરથી જે કહેવામાં આવ્યું છે, તે સત્યને નકારવાના કોંગ્રેસના વલણને આગળ ધપાવે છે. બીજેપીના એક સાંસદે વડાપ્રધાનને ટાંકીને કહ્યું કે સત્યને યોગ્ય સ્વરૂપમાં દેશ સમક્ષ લાવવું જોઈએ. કાશ્મીર ફાઈલ્સમાં સત્ય પ્રવર્તે છે. અન્ય એક સાંસદે કહ્યું કે, વડાપ્રધાને ફિલ્મની પ્રશંસા કરતી વખતે પાર્ટીના સાંસદોને તે જોવા કહ્યું.

આ પણ વાંચો: Karnataka Hijab row: હિજાબ ઇસ્લામનો ફરજિયાત ભાગ નથી: કર્ણાટક હાઈકોર્ટ

નવી દિલ્હી: ભાજપ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈતિહાસ રજૂ કરવામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ભૂમિકા (The Kashmir Files) પર બોલે છે. તેમણે 'ધ કાશ્મીર ફાઇલ્સ'નો પણ ઉલ્લેખ કર્યો છે, તેમણે કહ્યું કે, હાલના દિવસોમાં આ ફિલ્મ ઘણી ચર્ચામાં છે અને જે લોકો "અભિવ્યક્તિની સ્વતંત્રતાના ઝંડા લઈને ફરતા (PM Modi On The Kashmir Files) હોય છે, તે આખી ગેંગ છેલ્લા 5-6 દિવસથી અસ્ત-વ્યસ્ત થઈ ગઈ છે અને તથ્યોની સમીક્ષા કરવાને બદલે તેણે બદનામ કરવાના અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે."

  • #WATCH | At BJP Parliamentary Party meet, PM speaks on role of film industry in presenting history. He also mentions 'The Kashmir Files'; says "People who always raise flag of freedom of expression are restless. Instead of reviewing on facts, campaign being run to discredit it.." pic.twitter.com/mq8iqA6Ajk

    — ANI (@ANI) March 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: ભારતીય વૈજ્ઞાનિકોએ ઓછા ખર્ચે બનાવ્યું ટચલેસ સેન્સર, વાયરસથી બચવામાં કરશે મદદ

5-6 દિવસથી આ પ્રકારનુ ષડયંત્ર ચાલી રહ્યું છે: કોઈ સત્યને સામે લાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે, તો તેને જે સાચુ લાગ્યુ તે દર્શાવવાનો પ્રયત્ન તેણે કર્યો, પણ ના તો તે સત્યને સમજવાની તૈયારી છે, કે ના તો તેને સ્વીકારવાની તૈયારી છે અને ના તો દુનિયા તેને જોઈ તેની મંજુરી છે, છેલ્લા 5-6 દિવસથી આ પ્રકારનુ ષડયંત્ર ચાલી રહ્યું છે.

સત્યને સાચા અર્થમાં દેશની સામે લાવવુ એ દેશની ભલાઈ: મારો વિષય કોઈ ફિલ્મ પર નથી, મારો વિષય એ છે કે, જે સત્ય છે તેને સાચા અર્થમાં દેશની સામે લાવવુ એ દેશની ભલાઈ માટે સારુ છે, તેના અનેક દષ્ટિકોણ હોય શકે છે, કોઈને એક વસ્તુ દેખાય છે, તો કોઈકને બીજી વસ્તુ દેખાશે! જેમને લાગે છે કે, ફિલ્મ સારી નથી બની, તો તે બીજી ફિલ્મ બનાવી શકે છે, કોણ તમને રોકી રહ્યું છે, પણ તેઓ તો આશ્ચર્યચકિત છે કે, જે સત્યને આટલા સમયથી દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો, તે તથ્યોના આઘારે બહાર લાવવામાં આવી રહ્યું છે અને કોઈ મહેનત કરીને તેને બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. અવા લોકો જે સત્ય માટે જીવે છે, તેઓ સત્ય માટે ઉભા રહે એ તેમની જવાબદારી માને છે અને હું આશા કરૂ છુ કે, દરેક લોકો આ જવાબદારી ઉઠાવશે.

કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ બેઠક બાદ જણાવ્યું કે વડાપ્રધાને ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કાશ્મીરના સત્યને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે હવે આ ફિલ્મ દ્વારા બહાર આવ્યો છે. સભાને સંબોધતા વડાપ્રધાને એ પણ જણાવ્યું કે, દેશમાં સત્યને દબાવવા માટે કેવી રીતે ઇકોસિસ્ટમ કામ કરે છે.

આવી ફિલ્મો સત્યને બહાર લાવે છે: કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ તેમજ મહાત્મા ગાંધી પર એક વિદેશી દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, આવી ફિલ્મો સત્યને બહાર લાવે છે. યુક્રેન સંકટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ઓપરેશન ગંગા પર પણ ફિલ્મ બનવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા દિવસો પહેલા ફિલ્મના કલાકાર અને નિર્માતા સાથે મુલાકાત કરી હતી. આ ફિલ્મને લઈને કોંગ્રેસ અને ભાજપ આમને-સામને આવી ગયા છે.

સોમવારે લોકસભામાં કોંગ્રેસ પર નિશાન સાધતા કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પરથી જે કહેવામાં આવ્યું છે, તે સત્યને નકારવાના કોંગ્રેસના વલણને આગળ ધપાવે છે. બીજેપીના એક સાંસદે વડાપ્રધાનને ટાંકીને કહ્યું કે સત્યને યોગ્ય સ્વરૂપમાં દેશ સમક્ષ લાવવું જોઈએ. કાશ્મીર ફાઈલ્સમાં સત્ય પ્રવર્તે છે. અન્ય એક સાંસદે કહ્યું કે, વડાપ્રધાને ફિલ્મની પ્રશંસા કરતી વખતે પાર્ટીના સાંસદોને તે જોવા કહ્યું.

આ પણ વાંચો: Karnataka Hijab row: હિજાબ ઇસ્લામનો ફરજિયાત ભાગ નથી: કર્ણાટક હાઈકોર્ટ

Last Updated : Mar 15, 2022, 8:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.