ETV Bharat / bharat

મહારાષ્ટ્રના પ્રધાને કહ્યું, 18-44 વર્ષના લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થાય નહી - Maharashtra health minister Rajesh tope statement on vaccination

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપે કહ્યું હતું કે, 18-44 વર્ષની ઉંમરના લોકો માટે રસીકરણ અભિયાન હાલ શરૂ કરવામાં આવે નહિ. કારણ કે ઓછામાં ઓછા પાંચ દિવસ માટે પૂરતો સ્ટોક હોવો જોઈએ.

મહારાષ્ટ્રના મંત્રીએ કહ્યું, 18-44 વર્ષના લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થાય નહી
મહારાષ્ટ્રના મંત્રીએ કહ્યું, 18-44 વર્ષના લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થાય નહી
author img

By

Published : Apr 30, 2021, 10:57 AM IST

  • રાજ્યની ક્ષમતા રોજ 8 લાખ લોકોને રસી આપવાની છે
  • રસીકરણ અભિયાન શરૂ કરવા માટે ઓછામાં ઓછા પાંચ દિવસનો પૂરતો સ્ટોક હોવો જોઇએ
  • 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવિડ વિરોધી રસી મૂકાવવાની અનુમતિ આપી છે

મુંબઇઃ ટોપે એ પત્રકારોને કહ્યું હતું કે, રસીકરણ અભિયાન શરૂ કરવા માટે ઓછામાં ઓછા પાંચ દિવસનો પૂરતો સ્ટોક હોવો જોઇએ. મહારાષ્ટ્રમાં કેટલીયવાર રસીની અછતના કારણે 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટેનું રસીકરણ અભિયાન રોકવામાં આવ્યું હતું. ટોપેએ કહ્યું હતું કે, રાજ્યની ક્ષમતા રોજ 8 લાખ લોકોને રસી આપવાની છે.

મહારાષ્ટ્રના પ્રધાને કહ્યું, 18-44 વર્ષના લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થાય નહી
મહારાષ્ટ્રના પ્રધાને કહ્યું, 18-44 વર્ષના લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થાય નહી

આ પણ વાંચોઃ અમદાવાદના વણી ગામમાં રસીકરણ કરવામાં આવ્યું

સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાને પાંચ લાખ ડોઝ માટે આદેશ આપવામાં આવ્યો છે

આ દરમિયાન પણજીમાં ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે, રાજ્યને જ્યારે કોવિડ વિરોધી ડોઝ મળે ત્યારે રસીકરણ અભિયાન 18-44 વર્ષની વયના લોકો માટે શરૂ કરવામાં આવશે. સાવંતે કહ્યું કે, ગોવા સરકારે કોવિશીલ્ડ રસી બનાવનાર સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાને પાંચ લાખ ડોઝ માટે આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, સરકારે 1લી મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવિડ વિરોધી રસી મૂકાવવાની અનુમતિ આપી છે.

  • રાજ્યની ક્ષમતા રોજ 8 લાખ લોકોને રસી આપવાની છે
  • રસીકરણ અભિયાન શરૂ કરવા માટે ઓછામાં ઓછા પાંચ દિવસનો પૂરતો સ્ટોક હોવો જોઇએ
  • 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવિડ વિરોધી રસી મૂકાવવાની અનુમતિ આપી છે

મુંબઇઃ ટોપે એ પત્રકારોને કહ્યું હતું કે, રસીકરણ અભિયાન શરૂ કરવા માટે ઓછામાં ઓછા પાંચ દિવસનો પૂરતો સ્ટોક હોવો જોઇએ. મહારાષ્ટ્રમાં કેટલીયવાર રસીની અછતના કારણે 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટેનું રસીકરણ અભિયાન રોકવામાં આવ્યું હતું. ટોપેએ કહ્યું હતું કે, રાજ્યની ક્ષમતા રોજ 8 લાખ લોકોને રસી આપવાની છે.

મહારાષ્ટ્રના પ્રધાને કહ્યું, 18-44 વર્ષના લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થાય નહી
મહારાષ્ટ્રના પ્રધાને કહ્યું, 18-44 વર્ષના લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થાય નહી

આ પણ વાંચોઃ અમદાવાદના વણી ગામમાં રસીકરણ કરવામાં આવ્યું

સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાને પાંચ લાખ ડોઝ માટે આદેશ આપવામાં આવ્યો છે

આ દરમિયાન પણજીમાં ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે, રાજ્યને જ્યારે કોવિડ વિરોધી ડોઝ મળે ત્યારે રસીકરણ અભિયાન 18-44 વર્ષની વયના લોકો માટે શરૂ કરવામાં આવશે. સાવંતે કહ્યું કે, ગોવા સરકારે કોવિશીલ્ડ રસી બનાવનાર સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાને પાંચ લાખ ડોઝ માટે આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, સરકારે 1લી મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવિડ વિરોધી રસી મૂકાવવાની અનુમતિ આપી છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.