- વાપી નજીક ડુંગરા ખાતે બિરાજેલા પંચકેશ્વર મહાદેવ પર ભક્તોને છે અતૂટ વિશ્વાસ
- જન્મદિવસની પાર્ટી દરમિયાન ઘરની છત ધરાશાયી થતા 2 લોકોના મોત
- જમ્મુ-કાશ્મીર: બારામુલ્લામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ
- અફઘાનિસ્તાનમાં યુદ્ધ દરિમયાન અમેરિકી સૈન્યને મદદ કરનારાઓને જો બાઇડેન અમેરિકામાં આશ્રય આપશે
- પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું આશ્વાસન 60 વર્ષથી મોટી વયના નેતાને મળશે વિધાનસભાની ટીકિટ
- આ દિગ્ગજ નેતાને સોંપવામાં આવી શકે છે ગુજરાત કોંગ્રેસની જવાબદારી
- કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાનો સ્વિકાર કોરોના કાળમાં ઑક્સિજનની અછત અને હોસ્પિટલમાં પ્રવેશ થયો હતો ખૂબ જ મુશ્કેલ
- દેશમાં પ્રથમ સરકારી શાળા શરૂ, આ શાળાને જોતા જ ખાનગી શાળા ભુલી જશો, જાણો સુવિધાઓ...
- અફઘાન મુદ્દે 26 ઓગસ્ટે તમામ રાજકીય પક્ષોની બેઠક, વડાપ્રધાને આપી સૂચના
- શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પર કોંગ્રેસે કહ્યું : સરકારે પહેલાં નીતિ અને નિયતને સુધારવાની જરૂર છે
NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - top news at 9 am
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર..
- વાપી નજીક ડુંગરા ખાતે બિરાજેલા પંચકેશ્વર મહાદેવ પર ભક્તોને છે અતૂટ વિશ્વાસ
- જન્મદિવસની પાર્ટી દરમિયાન ઘરની છત ધરાશાયી થતા 2 લોકોના મોત
- જમ્મુ-કાશ્મીર: બારામુલ્લામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ
- અફઘાનિસ્તાનમાં યુદ્ધ દરિમયાન અમેરિકી સૈન્યને મદદ કરનારાઓને જો બાઇડેન અમેરિકામાં આશ્રય આપશે
- પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું આશ્વાસન 60 વર્ષથી મોટી વયના નેતાને મળશે વિધાનસભાની ટીકિટ
- આ દિગ્ગજ નેતાને સોંપવામાં આવી શકે છે ગુજરાત કોંગ્રેસની જવાબદારી
- કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાનો સ્વિકાર કોરોના કાળમાં ઑક્સિજનની અછત અને હોસ્પિટલમાં પ્રવેશ થયો હતો ખૂબ જ મુશ્કેલ
- દેશમાં પ્રથમ સરકારી શાળા શરૂ, આ શાળાને જોતા જ ખાનગી શાળા ભુલી જશો, જાણો સુવિધાઓ...
- અફઘાન મુદ્દે 26 ઓગસ્ટે તમામ રાજકીય પક્ષોની બેઠક, વડાપ્રધાને આપી સૂચના
- શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પર કોંગ્રેસે કહ્યું : સરકારે પહેલાં નીતિ અને નિયતને સુધારવાની જરૂર છે