ETV Bharat / bharat

પૂર્વ રેલવેએ સુરક્ષાલક્ષી પગલાં લેતા 24થી 29 મે સુધી 25 ટ્રેન રદ કરી

તૌકતે બાદ હવે યાસ વાવાઝોડાની ભીતિના કારણે ભારતીય રેલવેએ સુરક્ષાલક્ષી પગલા ઉઠાવતા અનેક ટ્રેનને રદ કરી દીધી છે. પૂર્વ રેલવેએ 24મેથી 29 મે વચ્ચે ચાલનારી 25 ટ્રેન રદ કરી દીધી છે.

author img

By

Published : May 24, 2021, 9:14 AM IST

પૂર્વ રેલવેએ સુરક્ષાલક્ષી પગલાં લેતા 24થી 29 મે સુધી 25 ટ્રેન રદ કરી
પૂર્વ રેલવેએ સુરક્ષાલક્ષી પગલાં લેતા 24થી 29 મે સુધી 25 ટ્રેન રદ કરી
  • તૌકતે બાદ હવે યાસ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે
  • વાવાઝોડાના કારણે પૂર્વ રેલવેએ 29 મે સુધીની 25 ટ્રેન રદ કરી
  • વાવાઝોડું 26 મેની સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના તટ સાથે ટકરાય તેવી સંભાવના

નવી દિલ્હીઃ તૌકતે વાવાઝોડાએ મચાવેલી તબાહી તો આપણે જોઈ, પરંતુ હવે યાસ વાવાઝોડું આવી રહ્યું છે. આ વાવાઝોડું બંગાળની ખાડીથી 26 મેની સાંજ સુધી પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશાના તટ સાથે ટકરાય તેવી સંભાવના છે.

આ પણ વાંચો- વાવાઝોડા યાસને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે બેઠક, પ.બંગાળના કંટ્રોલ રૂમમાં હાજર રહેશે મમતા બેનર્જી

યાસ વાવાઝોડું તબાહી મચાવે તેવી સંભાવના હોવાથી કેન્દ્ર સરકાર સહિત રાજ્ય સરકારો પણ વ્યવસ્થા કરી રહી છે. ભારતીય રેલવેએ સુરક્ષાલક્ષી પગલાં લેતા 25 ટ્રેન રદ કરી દીધી છે.

આ પણ વાંચો- તૌકતે પછી હવે યાસ વાવાઝોડું તબાહી મચાવે તેવી શક્યતા, પૂર્વીય રેલવેએ 29 મે સુધીની 25 ટ્રેન રદ કરી

24 મેથી રદ થનારી ટ્રેનઃ-

ટ્રેન નંબર ટ્રેનનું નામ તારીખ
02510ગુવાહાટી-બેંગલુરુ કેન્ટ24 અને 25 મે
05228મુઝફ્ફરપૂર-યશવંતપૂર24 મે
02643એર્ણાકુલમ-પટના24 અને 25 મે
05930ન્યૂ તિનસુકિયા-તામબ્રમ24 મે
02254ભાગલપુર-યશવંતપુર26 મે
02376જસીડીહ-તામબ્રમ26 મે
02507ત્રિવેન્દ્રમ સેન્ટ્રલ-સિલચર25 મે
02552કામખ્યા-યશવંતપુર26 મે
02611એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ-ન્યૂ જલપાઈગુડી26 મે
08419પુરી-જયનગર27 મે
08450પટના જંક્શન-પુરી25 મે
02249કે.એસ.આર બેંગલુરુ સિટી- ન્યૂ તિનસુકિયા25 મે
02509 બેંગલુરુ કેન્ટ-ગુવાહાટી27 અને 28 મે
02508સિલચર-ત્રિવેન્દ્રમ્ સેન્ટ્રલ27 મે
05929તામબ્રમ-ન્યૂ તિનસુકિયા27 મે
02250ન્યૂ તિનસુકિયા-કેએસઆર બેંગલુરુ સિટી28 મે
02551યશવંતપુર-કામખ્યા29 મે
02612ન્યૂ જલપાઈગુડી-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ28 મે
02644પટના-એર્ણાકુલમ27 અને 28 મે
02516અગરતલા-બેંગલુરુ કેન્ટ 25 મે
02515બેંગલુરુ કેન્ટ-અગરતલા25 મે
02253યશવંતપુર-ભાગલપુર29 મે
06578ગુવાહાટી-યશવંતપુર24 મે
07029ગુવાહાટી-સિકંદરાબાદ26 મે
02375તામબ્રમ-જસીડીહ29 મે

વડાપ્રધાને વરિષ્ઠ અધિકારીઓને નિર્દેશ આપ્યા

તો આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે યાસ વાવાઝોડા અંગે એક બેઠક યોજી હતી. યાસને ધ્યાનમાં રાખી વડાપ્રધાને તમામ વરિષ્ઠ અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. તેમણે વધુ જોખમવાળા વિસ્તારમાં લોકોનું સુરક્ષિત રીતે અન્ય સ્થળે સ્થળાંતર કરવા રાજ્યો સાથે વાતચીત કરીને કામ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

  • તૌકતે બાદ હવે યાસ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે
  • વાવાઝોડાના કારણે પૂર્વ રેલવેએ 29 મે સુધીની 25 ટ્રેન રદ કરી
  • વાવાઝોડું 26 મેની સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના તટ સાથે ટકરાય તેવી સંભાવના

નવી દિલ્હીઃ તૌકતે વાવાઝોડાએ મચાવેલી તબાહી તો આપણે જોઈ, પરંતુ હવે યાસ વાવાઝોડું આવી રહ્યું છે. આ વાવાઝોડું બંગાળની ખાડીથી 26 મેની સાંજ સુધી પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશાના તટ સાથે ટકરાય તેવી સંભાવના છે.

આ પણ વાંચો- વાવાઝોડા યાસને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે બેઠક, પ.બંગાળના કંટ્રોલ રૂમમાં હાજર રહેશે મમતા બેનર્જી

યાસ વાવાઝોડું તબાહી મચાવે તેવી સંભાવના હોવાથી કેન્દ્ર સરકાર સહિત રાજ્ય સરકારો પણ વ્યવસ્થા કરી રહી છે. ભારતીય રેલવેએ સુરક્ષાલક્ષી પગલાં લેતા 25 ટ્રેન રદ કરી દીધી છે.

આ પણ વાંચો- તૌકતે પછી હવે યાસ વાવાઝોડું તબાહી મચાવે તેવી શક્યતા, પૂર્વીય રેલવેએ 29 મે સુધીની 25 ટ્રેન રદ કરી

24 મેથી રદ થનારી ટ્રેનઃ-

ટ્રેન નંબર ટ્રેનનું નામ તારીખ
02510ગુવાહાટી-બેંગલુરુ કેન્ટ24 અને 25 મે
05228મુઝફ્ફરપૂર-યશવંતપૂર24 મે
02643એર્ણાકુલમ-પટના24 અને 25 મે
05930ન્યૂ તિનસુકિયા-તામબ્રમ24 મે
02254ભાગલપુર-યશવંતપુર26 મે
02376જસીડીહ-તામબ્રમ26 મે
02507ત્રિવેન્દ્રમ સેન્ટ્રલ-સિલચર25 મે
02552કામખ્યા-યશવંતપુર26 મે
02611એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ-ન્યૂ જલપાઈગુડી26 મે
08419પુરી-જયનગર27 મે
08450પટના જંક્શન-પુરી25 મે
02249કે.એસ.આર બેંગલુરુ સિટી- ન્યૂ તિનસુકિયા25 મે
02509 બેંગલુરુ કેન્ટ-ગુવાહાટી27 અને 28 મે
02508સિલચર-ત્રિવેન્દ્રમ્ સેન્ટ્રલ27 મે
05929તામબ્રમ-ન્યૂ તિનસુકિયા27 મે
02250ન્યૂ તિનસુકિયા-કેએસઆર બેંગલુરુ સિટી28 મે
02551યશવંતપુર-કામખ્યા29 મે
02612ન્યૂ જલપાઈગુડી-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ28 મે
02644પટના-એર્ણાકુલમ27 અને 28 મે
02516અગરતલા-બેંગલુરુ કેન્ટ 25 મે
02515બેંગલુરુ કેન્ટ-અગરતલા25 મે
02253યશવંતપુર-ભાગલપુર29 મે
06578ગુવાહાટી-યશવંતપુર24 મે
07029ગુવાહાટી-સિકંદરાબાદ26 મે
02375તામબ્રમ-જસીડીહ29 મે

વડાપ્રધાને વરિષ્ઠ અધિકારીઓને નિર્દેશ આપ્યા

તો આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે યાસ વાવાઝોડા અંગે એક બેઠક યોજી હતી. યાસને ધ્યાનમાં રાખી વડાપ્રધાને તમામ વરિષ્ઠ અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. તેમણે વધુ જોખમવાળા વિસ્તારમાં લોકોનું સુરક્ષિત રીતે અન્ય સ્થળે સ્થળાંતર કરવા રાજ્યો સાથે વાતચીત કરીને કામ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.