- મૃત્યુની કુલ સંખ્યા 4,25,195 પર પહોંચી ગઈ
- કુલ સંખ્યા વધીને 3,17,26,507 થઈ ગઈ
- છેલ્લા 24 કલાકમાં 422 લોકોના મોત
નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, ભારતમાં કોરોના વાઇરસના 30,549 નવા કેસ નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં 422 લોકોના મોત થયા છે. જે બાદ કોરોના કેસોની કુલ સંખ્યા વધીને 3,17,26,507 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુની કુલ સંખ્યા 4,25,195 પર પહોંચી ગઈ છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
છેલ્લા 24 કલાકમાં 38,887 દર્દીઓને રજા આપવામાં આવી