ETV Bharat / bharat

CGA Navratri 2023 3rd Day : 'સાઈબરાબાદ ગુજરાતી એસોસિએશન' ના 'દાંડિયા રમઝટ 2023'માં છેલ્લા દિવસે મોટી સંખ્યામાં ગરબાપ્રેમીઓ જોડાયા

'સાઈબરાબાદ ગુજરાતી એસોસિએશન' દ્વારા ત્રિ દિવસીય 'દાંડિયા રમઝટ 2023'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણેય દિવસ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઝુમવા માટે આવ્યા હતા. આ દરમિયાન બેસ્ટ કપલ, બેસ્ટ ડ્રેસીંગ, બેસ્ટ સ્ટેપ જેવી કેટેગરી થકી વિજેતાઓને પ્રોત્સાહન સ્વરુપે ઇનામ પણ આપવામાં આવ્યા હતા. લોકોમાં ત્રણેય દિવસ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ફરી 2024ની નવરાત્રિ જલદિ આવે તેવી કામના કરી હતી.

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 23, 2023, 2:21 PM IST

Updated : Oct 23, 2023, 2:59 PM IST

Etv Bharat
Etv Bharat
CGA Navratri 2023 3rd Day

હૈદરાબાદ : હૈદરાબાદમાં હાલમાં અંદાજીત 4 લાખ જેટલા ગુજરાતીઓ વસવાટ કરે છે. તેઓને પણ તહેવાર આવે એટલે પોતાના વતનની યાદ જરૂર આવતી હોય છે. વતનની યાદને તહેવારો પર તાજી કરવા માટે હૈદરાબાદમાં રહીને તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેમાં CGA ગ્રુપ દ્વારા આ લોકોની સ્થિતિ જાણીને આ પ્રકારનું બિડુ આજથી 11 વર્ષ પહેલા ઉપાડ્યું હતું. આ ગ્રુપ થકિ હૈદરાબાદમાં રહિને તમામ લોકોને સાથે રાખીને તહેવારોની ઉજવણી કરતા હોય છે. જેમાં નવરાત્રી, ઉતરાયણ, નાટક વગેરે અનેક પ્રકારના કાર્યક્રમ હાથ ધરતા હોય છે.

CGA Navratri 2023 3rd Day
CGA Navratri 2023 3rd Day

ત્રિ-દિવસીય નવરાત્રીનું આયોજન : સાઇબરાબાદ ગુજરાતી એસોસિએશન દ્વારા ત્રિ-દિવસીય 'દાંડિયા રમઝટ 2023' નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણેય દિવસ મોટી સંખ્યામાં ગુજરાતી સમાજ તેમજ નોન-ગુજરાતી સમાજના લોકો જોડાયા હતા અને ત્રણેય દિવસ રોજ નવા ગરબાની ધૂન ઉપર રમઝટ બોલાવી હતી. CGAના સારા આયોજનના કારણે દરરોજ માટી સંખ્યામાં લોકો ગરબા રમવા માટે આવી રહ્યા હતા. લોકોનો પ્રતિસાદ પણ સારો જોવા મળી રહ્યો હતો. રવિવારનો છેલ્લો દિવસ હોવાના કારણે મોટી સંખ્યામાં ગરબા પ્રેમીઓ ઉમટી પડ્યા હતા.

નાના બાળકોને ગિફ્ટ આપવામાં આવી : યુવાનો અને વયોવૃદ્ધ લોકોની સાથે નાના બાળકોમાં પણ ગરબે રમવાનો હરખ જોવા મળતો હોય છે. તેમના ઉત્સાહને વધારવા માટે થઇને CGA ગ્રુપ થકિ જેટલા પણ છેલ્લા દિવસે 12 વર્ષથી નાની વયના બાળકો ગરબે રમ્યા હતા તેમને તમામને ગિફ્ટ આપવામાં આવી હતી. બાળકો માટે થઇને પણ અલગ-અલગ પ્રકારની નાની રાઇડ્સ ગાર્ડનમાં રાખવામાં આવી હતી.

  1. CGA Group Navratri 2023 : હૈદરાબાદમાં નવરાત્રી દરમિયાન CGA ગ્રુપ દ્વારા સ્વસ્તિક આરતી કરવામાં આવી, મોટી સંખ્યામાં લોકોએ માં ના લિધા આશિર્વાદ
  2. Navratri 2023: હૈદરાબાદમાં ગુજરાતીઓએ રાસ-ગરબાની મચાવી રમઝટ, મિની ગુજરાતના થયાં દર્શન

CGA Navratri 2023 3rd Day

હૈદરાબાદ : હૈદરાબાદમાં હાલમાં અંદાજીત 4 લાખ જેટલા ગુજરાતીઓ વસવાટ કરે છે. તેઓને પણ તહેવાર આવે એટલે પોતાના વતનની યાદ જરૂર આવતી હોય છે. વતનની યાદને તહેવારો પર તાજી કરવા માટે હૈદરાબાદમાં રહીને તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેમાં CGA ગ્રુપ દ્વારા આ લોકોની સ્થિતિ જાણીને આ પ્રકારનું બિડુ આજથી 11 વર્ષ પહેલા ઉપાડ્યું હતું. આ ગ્રુપ થકિ હૈદરાબાદમાં રહિને તમામ લોકોને સાથે રાખીને તહેવારોની ઉજવણી કરતા હોય છે. જેમાં નવરાત્રી, ઉતરાયણ, નાટક વગેરે અનેક પ્રકારના કાર્યક્રમ હાથ ધરતા હોય છે.

CGA Navratri 2023 3rd Day
CGA Navratri 2023 3rd Day

ત્રિ-દિવસીય નવરાત્રીનું આયોજન : સાઇબરાબાદ ગુજરાતી એસોસિએશન દ્વારા ત્રિ-દિવસીય 'દાંડિયા રમઝટ 2023' નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણેય દિવસ મોટી સંખ્યામાં ગુજરાતી સમાજ તેમજ નોન-ગુજરાતી સમાજના લોકો જોડાયા હતા અને ત્રણેય દિવસ રોજ નવા ગરબાની ધૂન ઉપર રમઝટ બોલાવી હતી. CGAના સારા આયોજનના કારણે દરરોજ માટી સંખ્યામાં લોકો ગરબા રમવા માટે આવી રહ્યા હતા. લોકોનો પ્રતિસાદ પણ સારો જોવા મળી રહ્યો હતો. રવિવારનો છેલ્લો દિવસ હોવાના કારણે મોટી સંખ્યામાં ગરબા પ્રેમીઓ ઉમટી પડ્યા હતા.

નાના બાળકોને ગિફ્ટ આપવામાં આવી : યુવાનો અને વયોવૃદ્ધ લોકોની સાથે નાના બાળકોમાં પણ ગરબે રમવાનો હરખ જોવા મળતો હોય છે. તેમના ઉત્સાહને વધારવા માટે થઇને CGA ગ્રુપ થકિ જેટલા પણ છેલ્લા દિવસે 12 વર્ષથી નાની વયના બાળકો ગરબે રમ્યા હતા તેમને તમામને ગિફ્ટ આપવામાં આવી હતી. બાળકો માટે થઇને પણ અલગ-અલગ પ્રકારની નાની રાઇડ્સ ગાર્ડનમાં રાખવામાં આવી હતી.

  1. CGA Group Navratri 2023 : હૈદરાબાદમાં નવરાત્રી દરમિયાન CGA ગ્રુપ દ્વારા સ્વસ્તિક આરતી કરવામાં આવી, મોટી સંખ્યામાં લોકોએ માં ના લિધા આશિર્વાદ
  2. Navratri 2023: હૈદરાબાદમાં ગુજરાતીઓએ રાસ-ગરબાની મચાવી રમઝટ, મિની ગુજરાતના થયાં દર્શન
Last Updated : Oct 23, 2023, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.