ETV Bharat / bharat

Bjp Slams Kharge: PM મોદી ઝેરી સાપ છે', ભાજપે કહ્યું ખડગેએ દેશની જાહેરમાં માફી માંગવી જોઈએ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. ખડગેએ આવું નિવેદન આપ્યું હતું, જેના પર હવે ભાજપ જવાબી કાર્યવાહી કરી રહ્યું છે.ભાજપે માંગ કરી છે કે ખડગે દેશની માફી માંગે.તો ખડગેએ કહ્યું કે ના ના, મારો મતલબ મોદી નહોતો, મારો મતલબ હતો કે ભાજપની વિચારધારા સાપ જેવી છે.

author img

By

Published : Apr 28, 2023, 9:27 AM IST

Bjp Slams Kharge:  PM મોદી ઝેરી સાપ છે', ભાજપે કહ્યું ખડગેએ દેશની જાહેરમાં માફી માંગવી જોઈએ
Bjp Slams Kharge: PM મોદી ઝેરી સાપ છે', ભાજપે કહ્યું ખડગેએ દેશની જાહેરમાં માફી માંગવી જોઈએ

નવી દિલ્હીઃ કર્ણાટકની ચૂંટણીને લઇને રાજનેતાઓ હવે રાજનીતિના મેદાનમાં છે. એકબીજા પર આક્ષેપ કરવા એ તો રાજનીતિ છે. પરંતુ એમાં પણ સત્તામાં રહેલા નેતાઓ ઉપર આક્ષેપ કરવામાં આવે ત્યારે તો હડકંપ મચી જાઇ છે. કર્ણાટકના કલબુર્ગીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ખડગેએ વિવાદિત નિવેદન આપ્યું છે. જેમાં તેમણે પ્રધાનમંત્રીને 'ઝેરી' કહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ તેમના પર આકરા પ્રહારો કર્યા છે, સાથે જ માફી માંગવાની પણ માંગ કરી છે.

  • … अपितु जिस विचारधारा का वो प्रतिनिधित्व करते हैं, उसके लिए था।

    प्रधानमंत्री मोदी जी के साथ हमारी लड़ाई निजी लड़ाई नहीं है। वैचारिक लड़ाई है।

    मेरा इरादा किसी की भावना आहत करने का नहीं था और अगर ज़ाने अनजाने में किसी की भावना आहत हुई तो ये मेरी मंशा कदापि नहीं थी…

    — Mallikarjun Kharge (@kharge) April 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

દેશની માફી માંગે: આ પહેલા પણ કોંગ્રેસના નેતાઓ વડાપ્રધાનને 'મોતના વેપારી', 'વીંછી' 'નીચ' અને 'ચાયવાલા' જેવા નામોથી સંબોધતા રહ્યા છે. હવે ખુદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુનનું આ નિવેદન કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન આવ્યું છે, જેનું વર્ણન છે. ભારતીય જનતા પાર્ટીએ માંગ કરી છે કે તે દેશની માફી માંગે.અત્યંત નિંદનીય: આ મુદ્દે ETV ભારત સાથે વાત કરતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા કેકે શર્માએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષનું આ નિવેદન અત્યંત નિંદનીય છે. તેઓ તેની નિંદા કરે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષે પોતાનું નિવેદન પાછું લેવું જોઈએ અને દેશની સામે જાહેરમાં માફી માંગવી જોઈએ.

આ પણ વાંચો SWAGAT Week Celebration: ઓનલાઈન સ્વાગત માં રજૂઆત બાદ પુન: નિયુક્તિ કરાઈ

વિવાદિત નિવેદન:કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે પીએમને 'ઝેરી' કહ્યા છે. કર્ણાટકના કલબુર્ગીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ખડગેએ આ વાત કહી હતી. જોકે બાદમાં ખડગેએ પણ સ્પષ્ટતા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને આપેલા નિવેદને જોર પકડ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ તેમના પર આકરા પ્રહારો કર્યા છે, સાથે જ માફી માંગવાની પણ માંગ કરી છે.આ પહેલા પણ કોંગ્રેસના નેતાઓ વડાપ્રધાનને 'મોતના વેપારી', 'વીંછી' 'નીચ' અને 'ચાયવાલા' જેવા નામોથી સંબોધતા રહ્યા છે. હવે ખુદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુનનું આ નિવેદન કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન આવ્યું છે. જેનું વર્ણન છે.

આ પણ વાંચો Arunachal Pradesh: શંકાસ્પદ આતંકવાદીઓએ પેટ્રોલ પંપના કેશિયરનું અપહરણ કર્યું, એકને મારી ગોળી

મારો મતલબ મોદીજી નથી: તમને જણાવી દઈએ કે મીડિયા સાથે વાત કરતા ખડગેએ પોતાની અગાઉની ટિપ્પણી પર સ્પષ્ટતા કરતા કહ્યું, “ના ના, મારો મતલબ મોદી નહોતો, મારો મતલબ હતો કે ભાજપની વિચારધારા સાપ જેવી છે. મેં વ્યક્તિગત રીતે મોદીને કશું કહ્યું નથી. જે બાદ હવે એવું કહી શકાય કે તેઓ બોલીને ફરી ગયા.

નવી દિલ્હીઃ કર્ણાટકની ચૂંટણીને લઇને રાજનેતાઓ હવે રાજનીતિના મેદાનમાં છે. એકબીજા પર આક્ષેપ કરવા એ તો રાજનીતિ છે. પરંતુ એમાં પણ સત્તામાં રહેલા નેતાઓ ઉપર આક્ષેપ કરવામાં આવે ત્યારે તો હડકંપ મચી જાઇ છે. કર્ણાટકના કલબુર્ગીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ખડગેએ વિવાદિત નિવેદન આપ્યું છે. જેમાં તેમણે પ્રધાનમંત્રીને 'ઝેરી' કહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ તેમના પર આકરા પ્રહારો કર્યા છે, સાથે જ માફી માંગવાની પણ માંગ કરી છે.

  • … अपितु जिस विचारधारा का वो प्रतिनिधित्व करते हैं, उसके लिए था।

    प्रधानमंत्री मोदी जी के साथ हमारी लड़ाई निजी लड़ाई नहीं है। वैचारिक लड़ाई है।

    मेरा इरादा किसी की भावना आहत करने का नहीं था और अगर ज़ाने अनजाने में किसी की भावना आहत हुई तो ये मेरी मंशा कदापि नहीं थी…

    — Mallikarjun Kharge (@kharge) April 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

દેશની માફી માંગે: આ પહેલા પણ કોંગ્રેસના નેતાઓ વડાપ્રધાનને 'મોતના વેપારી', 'વીંછી' 'નીચ' અને 'ચાયવાલા' જેવા નામોથી સંબોધતા રહ્યા છે. હવે ખુદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુનનું આ નિવેદન કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન આવ્યું છે, જેનું વર્ણન છે. ભારતીય જનતા પાર્ટીએ માંગ કરી છે કે તે દેશની માફી માંગે.અત્યંત નિંદનીય: આ મુદ્દે ETV ભારત સાથે વાત કરતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા કેકે શર્માએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષનું આ નિવેદન અત્યંત નિંદનીય છે. તેઓ તેની નિંદા કરે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષે પોતાનું નિવેદન પાછું લેવું જોઈએ અને દેશની સામે જાહેરમાં માફી માંગવી જોઈએ.

આ પણ વાંચો SWAGAT Week Celebration: ઓનલાઈન સ્વાગત માં રજૂઆત બાદ પુન: નિયુક્તિ કરાઈ

વિવાદિત નિવેદન:કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે પીએમને 'ઝેરી' કહ્યા છે. કર્ણાટકના કલબુર્ગીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ખડગેએ આ વાત કહી હતી. જોકે બાદમાં ખડગેએ પણ સ્પષ્ટતા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને આપેલા નિવેદને જોર પકડ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ તેમના પર આકરા પ્રહારો કર્યા છે, સાથે જ માફી માંગવાની પણ માંગ કરી છે.આ પહેલા પણ કોંગ્રેસના નેતાઓ વડાપ્રધાનને 'મોતના વેપારી', 'વીંછી' 'નીચ' અને 'ચાયવાલા' જેવા નામોથી સંબોધતા રહ્યા છે. હવે ખુદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુનનું આ નિવેદન કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન આવ્યું છે. જેનું વર્ણન છે.

આ પણ વાંચો Arunachal Pradesh: શંકાસ્પદ આતંકવાદીઓએ પેટ્રોલ પંપના કેશિયરનું અપહરણ કર્યું, એકને મારી ગોળી

મારો મતલબ મોદીજી નથી: તમને જણાવી દઈએ કે મીડિયા સાથે વાત કરતા ખડગેએ પોતાની અગાઉની ટિપ્પણી પર સ્પષ્ટતા કરતા કહ્યું, “ના ના, મારો મતલબ મોદી નહોતો, મારો મતલબ હતો કે ભાજપની વિચારધારા સાપ જેવી છે. મેં વ્યક્તિગત રીતે મોદીને કશું કહ્યું નથી. જે બાદ હવે એવું કહી શકાય કે તેઓ બોલીને ફરી ગયા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.