ETV Bharat / bharat

બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર Caste Census અંગે આજે PM Modi સાથે બેઠક કરશે

author img

By

Published : Aug 23, 2021, 8:54 AM IST

બિહારમાં અત્યારે જાતિ વસ્તી ગણતરીનો મુદ્દો સૌથી વધુ ઉછળી રહ્યો છે. વિવિધ રાજકીય દળોના નેતાઓ આને લઈને કેન્દ્ર સરકારને ઘેરી રહ્યા છે. તો અનેક પ્રકારના આરોપ લગાવી રહ્યા છે. ભારે હોબાળા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારના નેતૃત્ત્વમાં પ્રતિનિધિ મંડળને મળવાનો સમય આપ્યો છે. આ બેઠક આજે (સોમવારે) યોજાશે, પરંતુ સૌથી મહત્ત્વનું જોવાનું એ છે કે, આ બેઠકથી બિહારને શું મળશે. જુઓ વિસ્તૃત અહેવાલ.

બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર Caste Census અંગે આજે PM Modi સાથે બેઠક કરશે
બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર Caste Census અંગે આજે PM Modi સાથે બેઠક કરશે
  • બિહારની રાજનીતિ (Bihar Politics)માં 23 ઓગસ્ટે વધુ એક અધ્યાય જોડાવા જઈ રહ્યો છે
  • બિહારના મુખ્યપ્રધાન સહિત પ્રતિનિધિ મંડળ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સાથે મુલાકાત કરશે
  • બિહારમાં અત્યારે જાતિ વસ્તી ગણતરીનો મુદ્દો સૌથી વધુ ઉછળી રહ્યો છે. વિવિધ રાજકીય દળોના નેતાઓ આને લઈને કેન્દ્ર સરકારને ઘેરી રહ્યા છે

પટનાઃ બિહારની રાજનીતિ (Bihar Politics)માં 23 ઓગસ્ટે વધુ એક અધ્યાય જોડાવા જઈ રહ્યો છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ની સાથે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર (CM Nitish Kumar)ના નેતૃત્ત્વમાં 11 સભ્યોના પ્રતિનિધિ મંડળની મુલાકાત થશે. અહીં પર તેઓ બધા મળીને બિહારની જાતિને ગણવાની વાત કરશે. બિહારમાં જે વર્તમાન રાજકીય સ્થિતિ છે, તેમાં તમામ રાજકીય દળોનું માનવું છે કે, જાતિ વસ્તી ગણતરી જરૂરી છે.

આ પણ વાંચો- EXPLAINER: તેજસ્વી Vs તેજસ્વી, સંઘર્ષ નથી નવો, વિરાસતની સંઘર્ષમાં આ ભાઇઓ આવ્યા છે સામે

2 એન્જિનની સરકારથી બિહારમાં વિકાસને ઝડપ મળી છે

મુખ્યપ્રધાન તરીકે નીતિશ કુમારની માનીએ તો જાતિ વસ્તી ગણતરી (Caste Census)થી સૌથી સારું હવે કંઈ જ નથી. નીતિશ કુમાર સમસ્તીપુરથી પૂર સમીક્ષા કર્યા પછી પરત ફર્યા. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનને મળવા જઈ રહ્યા છે. જાતિ વસ્તી ગણતરી પર વાત કરીશું અને જાતિ વસ્તી ગણતરી થાય. તેનાથી સૌથી સારું કંઈ છે પણ નહીં. જાતિ વસ્તી ગણતરી (Caste Census)ને લઈને બિહાર જે રીતે ગોળાકાર થયું છે. ત્યારબાદ અનેક સવાલ બિહારની રાજકીય ગલીઓમાં દોડવાના શરૂ થયા છે. 2 એન્જિનની સરકારથી બિહારમાં વિકાસને ઝડપ મળી છે. તેવામાં જે નથી થઈ રહ્યું. તેને લઈને એક સવાલ ઉઠવો સ્વાભાવિક છે. કારણ કે, રાજકારણનું દાન પોતાના ફાયદા માટે જ મુદ્દા બનાવે છે. જો ફાયદો તે મુદ્દાથી નથી થઈ રહ્યો તો તેને છોડી પણ દેવાય છે.

નરેન્દ્ર મોદી અને નીતિશ કુમાર વચ્ચેના મતભેદ પછી બિહારની રાજનીતિ અને મુદ્દાઓને બિહારમાં જગ્યા મળી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નીતિશ કુમાર વચ્ચે થયેલા મતભેદ અને ત્યારબાદ સમજૂતી પછી જે પ્રકારની રાજનીતિ અને મુદ્દાઓને બિહારમાં જગ્યા આપી. તેનાથી બિહારની કાયાપલટ થઈ શકતી હતી. આમ પણ તમામ મુદ્દે હવે કાલના ગાલમાં સમાઈ ગયા છે. નવી રાજનીતિ છે તો નવા મુદ્દા જગ્યા બનાવી રહ્યા છે, પરંતુ જૂના મુદ્દાઓનું શું થયું.

આ પણ વાંચો- બિહાર BJPમાં મોટો ફેરફાર : સંગઠન મહામંત્રી નાગેન્દ્રને હટાવાયા, ગુજરાતના દલસાણીયાને જવાબદારી સોંપાઈ

કોઈને કંઈ સમજવામાં ફૂરસત નથી

આને સમજવા માટેની પણ ફૂરસત કોઈની પાસે નથી. જો 2015થી 2021 સુધી મુદ્દાઓની રાજકીય દોડને જોવામાં આવે તો આવા અનેક પાના છે. પણ તેમને ફરી એક વાર ખોલી દેવામાં આવે તો બિહારના વિકાસની ડગર કદાચ ઝડપ પકડી લે, પરંતુ તેમની સુધ લેનારા કોઈ નથી. હાં, એક બેઠક થશે, બિસ્કિટ ચાય ચાલશે, વાત રાખવામાં આવશે. હાં પર સંમતિ થશે, પરંતુ ક્યારે એ કહેવું મુશ્કેલ છે. કારણ કે, મામલો જાતિનો છે.

બિહારના મુદ્દા દિલ્હી સુધી જાય છે, પણ કામ નથી થતું

બિહારના વિકાસની વાત કરીએ તો, દિલ્હી સુધી જે મુદ્દો બિહારથી જાય છે. તેને લઈને રાજનીતિ પણ થાય છે. વાત પણ થાય છે, ચર્ચા પણ થાય છે, પરંતુ જો કંઈ નથી થતું તો તેના પર કામ. રાજનીતિ પોતાની જરૂરિયાત મુજબ તેને સજાવી લે છે અને જ્યારે તેની જરૂર નથી હોતી તો તેને છોડી દે છે. ભલે તે બિહારની જરૂરિયાત કેમ ન હોય, નીતિશ કુમારે જોરશોરથી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ અંગે અભિયાન ચલાવ્યું હતું, હસ્તાક્ષર થયા. સમગ્ર બિહાર એક સૂરમાં સાથે ઉભું થયું. ડીએનએ (DNA)ની તપાસ કરવા માટે પોતાના વાળ સુધી આપી દીધા, પરંતુ મામલો ક્યાં સુધી પહોંચ્યો. એ તો નીતિશ કુમાર જ જણાવશે.

બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની વાત કિનારે ચાલી ગઈ

જોકે, આજ દિન સુધી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળી નથી શક્યો. વિશેષ રાજ્યના દરજ્જાની વાત કિનારે ચાલી ગઈ તો બિહારને વિશેષ પેકેજ આપવાની ચર્ચા શરૂ થઈ. બિહારને વિશેષ પેકેજ મળશે. તેનાથી બિહારની આર્થિક ઝડપ તેજ થઈ જશે. જોકે, આ એ સમયની વાત છે. જ્યારે નરેન્દ્ર મોદીથી નીતિશ કુમાર નારાજ હતા. નરેન્દ્ર મોદી જ્યારે પહોંચ્યા તો તેમણે કહ્યું હતું કે, કેટલું આપે, 20 કરોડ, 25 કરોડ, 75 કરોડ, 90 કરોડ, 100 કરોડ, 110 કરોડ અને 125 કરોડ.

બિહારનો વિકાસ ક્યાં ગયો તે કોઈને નથી ખબર

આ મુદ્દો પણ ઘણો ચર્ચામાં રહ્યો હતો, પરંતુ પૈસા મળ્યા પછી બિહારનો વિકાસ ગયો ક્યાં. આજ દિન સુધી બિહારના લોકો એ સમજી નથી શક્યા. કોસીને દેશની કરૂણાંતિકા કહેવામાં આવી. કહેવામાં આવ્યું હતું કે, ખેતરો પર જે સિલ્ટ જમા થઈ ગયું. તેને હટાવવામાં આવશે. કોસી પુનર્વાસ પેકેજ પણ બિહાર મળશે, પરંતુ મામલો ક્યાં છે. આજ દિન સુધી ખબર નથી પડી. પટના યુનિવર્સિટીને કેન્દ્રિય યુનિવર્સિટીનો દરજ્જો આપવાની વાત કહેવામાં આવી હતી. મુલાકાત થઈ, ચા પીધી, પરંતુ રાજનીતિમાં બિહારની શિક્ષણ વ્યવસ્થા આગળ ન વધી શકી.

બિહારમાં પૂર આવે તો હવાઈ નિરીક્ષણ થાય છે પણ આગળ કંઈ નથી થતું

બિહારની સૌથી મોટી મુશ્કેલી પૂર છે. પૂરથી છુટકારા માટે પટનાથી દિલ્હી સુધી સતત દોડાદોડ થઈ રહી છે. પૂરને જોવા માટે હવાઈ જહાજથી ઉડાન થઈ રહી છે, પરંતુ જમીન પર જે થવાનું છે. તેની તો કોઈ નિશાની જ નથી દેખાઈ રહી. એ અલગ વાત છે કે, બિહારને નદી જોડો યોજનાને લઈને મોટી મોટી ચર્ચાઓ થઈ ચૂકી છે. જળ પુરૂષ રાજેન્દ્ર પ્રસાદના નેતૃત્ત્વમાં હવાઈ સરવે પણ થયો હતો.

અનેક સેમિનાર યોજાયા પણ જમીન પર કંઈ ન ઉતર્યું

ફરક્કા ડેમને લઈને હોટેલ મૌર્યમાં સેમિનાર થયો અને વાત પણ થઈ, પરંતુ જમીન પર જો કંઈ ઉતર્યું તો તે ચૂંટણીના સમયમાં બિહારને કરવામાં આવેલો એક વાયદો, જે જાતિની સાથે વિકાસ કરશે અને વિકાસ કરનારી જાતિનો જ વિકાસ થશે. હવે આમાં સમાયેલી રાજનીતિ બિહારને શું આપી શકશે. આ તો કહેવું મુશ્કેલ છે, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે, વધુ એક મુલાકાત 23 તારીખે 11 વાગ્યે 11 લોકોની સાથે થશે. હવે આનાથી બિહારના વિકાસ 2 એન્જિનની સાથે ચાલે છે કે, મોસમી વાયદાની જેમ ગાયબ થઈ જાય છે. તેની રાહ જોવાશે. આ બિહાર છે. નીતિશ કુમાર છે.

  • બિહારની રાજનીતિ (Bihar Politics)માં 23 ઓગસ્ટે વધુ એક અધ્યાય જોડાવા જઈ રહ્યો છે
  • બિહારના મુખ્યપ્રધાન સહિત પ્રતિનિધિ મંડળ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સાથે મુલાકાત કરશે
  • બિહારમાં અત્યારે જાતિ વસ્તી ગણતરીનો મુદ્દો સૌથી વધુ ઉછળી રહ્યો છે. વિવિધ રાજકીય દળોના નેતાઓ આને લઈને કેન્દ્ર સરકારને ઘેરી રહ્યા છે

પટનાઃ બિહારની રાજનીતિ (Bihar Politics)માં 23 ઓગસ્ટે વધુ એક અધ્યાય જોડાવા જઈ રહ્યો છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ની સાથે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર (CM Nitish Kumar)ના નેતૃત્ત્વમાં 11 સભ્યોના પ્રતિનિધિ મંડળની મુલાકાત થશે. અહીં પર તેઓ બધા મળીને બિહારની જાતિને ગણવાની વાત કરશે. બિહારમાં જે વર્તમાન રાજકીય સ્થિતિ છે, તેમાં તમામ રાજકીય દળોનું માનવું છે કે, જાતિ વસ્તી ગણતરી જરૂરી છે.

આ પણ વાંચો- EXPLAINER: તેજસ્વી Vs તેજસ્વી, સંઘર્ષ નથી નવો, વિરાસતની સંઘર્ષમાં આ ભાઇઓ આવ્યા છે સામે

2 એન્જિનની સરકારથી બિહારમાં વિકાસને ઝડપ મળી છે

મુખ્યપ્રધાન તરીકે નીતિશ કુમારની માનીએ તો જાતિ વસ્તી ગણતરી (Caste Census)થી સૌથી સારું હવે કંઈ જ નથી. નીતિશ કુમાર સમસ્તીપુરથી પૂર સમીક્ષા કર્યા પછી પરત ફર્યા. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનને મળવા જઈ રહ્યા છે. જાતિ વસ્તી ગણતરી પર વાત કરીશું અને જાતિ વસ્તી ગણતરી થાય. તેનાથી સૌથી સારું કંઈ છે પણ નહીં. જાતિ વસ્તી ગણતરી (Caste Census)ને લઈને બિહાર જે રીતે ગોળાકાર થયું છે. ત્યારબાદ અનેક સવાલ બિહારની રાજકીય ગલીઓમાં દોડવાના શરૂ થયા છે. 2 એન્જિનની સરકારથી બિહારમાં વિકાસને ઝડપ મળી છે. તેવામાં જે નથી થઈ રહ્યું. તેને લઈને એક સવાલ ઉઠવો સ્વાભાવિક છે. કારણ કે, રાજકારણનું દાન પોતાના ફાયદા માટે જ મુદ્દા બનાવે છે. જો ફાયદો તે મુદ્દાથી નથી થઈ રહ્યો તો તેને છોડી પણ દેવાય છે.

નરેન્દ્ર મોદી અને નીતિશ કુમાર વચ્ચેના મતભેદ પછી બિહારની રાજનીતિ અને મુદ્દાઓને બિહારમાં જગ્યા મળી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નીતિશ કુમાર વચ્ચે થયેલા મતભેદ અને ત્યારબાદ સમજૂતી પછી જે પ્રકારની રાજનીતિ અને મુદ્દાઓને બિહારમાં જગ્યા આપી. તેનાથી બિહારની કાયાપલટ થઈ શકતી હતી. આમ પણ તમામ મુદ્દે હવે કાલના ગાલમાં સમાઈ ગયા છે. નવી રાજનીતિ છે તો નવા મુદ્દા જગ્યા બનાવી રહ્યા છે, પરંતુ જૂના મુદ્દાઓનું શું થયું.

આ પણ વાંચો- બિહાર BJPમાં મોટો ફેરફાર : સંગઠન મહામંત્રી નાગેન્દ્રને હટાવાયા, ગુજરાતના દલસાણીયાને જવાબદારી સોંપાઈ

કોઈને કંઈ સમજવામાં ફૂરસત નથી

આને સમજવા માટેની પણ ફૂરસત કોઈની પાસે નથી. જો 2015થી 2021 સુધી મુદ્દાઓની રાજકીય દોડને જોવામાં આવે તો આવા અનેક પાના છે. પણ તેમને ફરી એક વાર ખોલી દેવામાં આવે તો બિહારના વિકાસની ડગર કદાચ ઝડપ પકડી લે, પરંતુ તેમની સુધ લેનારા કોઈ નથી. હાં, એક બેઠક થશે, બિસ્કિટ ચાય ચાલશે, વાત રાખવામાં આવશે. હાં પર સંમતિ થશે, પરંતુ ક્યારે એ કહેવું મુશ્કેલ છે. કારણ કે, મામલો જાતિનો છે.

બિહારના મુદ્દા દિલ્હી સુધી જાય છે, પણ કામ નથી થતું

બિહારના વિકાસની વાત કરીએ તો, દિલ્હી સુધી જે મુદ્દો બિહારથી જાય છે. તેને લઈને રાજનીતિ પણ થાય છે. વાત પણ થાય છે, ચર્ચા પણ થાય છે, પરંતુ જો કંઈ નથી થતું તો તેના પર કામ. રાજનીતિ પોતાની જરૂરિયાત મુજબ તેને સજાવી લે છે અને જ્યારે તેની જરૂર નથી હોતી તો તેને છોડી દે છે. ભલે તે બિહારની જરૂરિયાત કેમ ન હોય, નીતિશ કુમારે જોરશોરથી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ અંગે અભિયાન ચલાવ્યું હતું, હસ્તાક્ષર થયા. સમગ્ર બિહાર એક સૂરમાં સાથે ઉભું થયું. ડીએનએ (DNA)ની તપાસ કરવા માટે પોતાના વાળ સુધી આપી દીધા, પરંતુ મામલો ક્યાં સુધી પહોંચ્યો. એ તો નીતિશ કુમાર જ જણાવશે.

બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની વાત કિનારે ચાલી ગઈ

જોકે, આજ દિન સુધી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળી નથી શક્યો. વિશેષ રાજ્યના દરજ્જાની વાત કિનારે ચાલી ગઈ તો બિહારને વિશેષ પેકેજ આપવાની ચર્ચા શરૂ થઈ. બિહારને વિશેષ પેકેજ મળશે. તેનાથી બિહારની આર્થિક ઝડપ તેજ થઈ જશે. જોકે, આ એ સમયની વાત છે. જ્યારે નરેન્દ્ર મોદીથી નીતિશ કુમાર નારાજ હતા. નરેન્દ્ર મોદી જ્યારે પહોંચ્યા તો તેમણે કહ્યું હતું કે, કેટલું આપે, 20 કરોડ, 25 કરોડ, 75 કરોડ, 90 કરોડ, 100 કરોડ, 110 કરોડ અને 125 કરોડ.

બિહારનો વિકાસ ક્યાં ગયો તે કોઈને નથી ખબર

આ મુદ્દો પણ ઘણો ચર્ચામાં રહ્યો હતો, પરંતુ પૈસા મળ્યા પછી બિહારનો વિકાસ ગયો ક્યાં. આજ દિન સુધી બિહારના લોકો એ સમજી નથી શક્યા. કોસીને દેશની કરૂણાંતિકા કહેવામાં આવી. કહેવામાં આવ્યું હતું કે, ખેતરો પર જે સિલ્ટ જમા થઈ ગયું. તેને હટાવવામાં આવશે. કોસી પુનર્વાસ પેકેજ પણ બિહાર મળશે, પરંતુ મામલો ક્યાં છે. આજ દિન સુધી ખબર નથી પડી. પટના યુનિવર્સિટીને કેન્દ્રિય યુનિવર્સિટીનો દરજ્જો આપવાની વાત કહેવામાં આવી હતી. મુલાકાત થઈ, ચા પીધી, પરંતુ રાજનીતિમાં બિહારની શિક્ષણ વ્યવસ્થા આગળ ન વધી શકી.

બિહારમાં પૂર આવે તો હવાઈ નિરીક્ષણ થાય છે પણ આગળ કંઈ નથી થતું

બિહારની સૌથી મોટી મુશ્કેલી પૂર છે. પૂરથી છુટકારા માટે પટનાથી દિલ્હી સુધી સતત દોડાદોડ થઈ રહી છે. પૂરને જોવા માટે હવાઈ જહાજથી ઉડાન થઈ રહી છે, પરંતુ જમીન પર જે થવાનું છે. તેની તો કોઈ નિશાની જ નથી દેખાઈ રહી. એ અલગ વાત છે કે, બિહારને નદી જોડો યોજનાને લઈને મોટી મોટી ચર્ચાઓ થઈ ચૂકી છે. જળ પુરૂષ રાજેન્દ્ર પ્રસાદના નેતૃત્ત્વમાં હવાઈ સરવે પણ થયો હતો.

અનેક સેમિનાર યોજાયા પણ જમીન પર કંઈ ન ઉતર્યું

ફરક્કા ડેમને લઈને હોટેલ મૌર્યમાં સેમિનાર થયો અને વાત પણ થઈ, પરંતુ જમીન પર જો કંઈ ઉતર્યું તો તે ચૂંટણીના સમયમાં બિહારને કરવામાં આવેલો એક વાયદો, જે જાતિની સાથે વિકાસ કરશે અને વિકાસ કરનારી જાતિનો જ વિકાસ થશે. હવે આમાં સમાયેલી રાજનીતિ બિહારને શું આપી શકશે. આ તો કહેવું મુશ્કેલ છે, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે, વધુ એક મુલાકાત 23 તારીખે 11 વાગ્યે 11 લોકોની સાથે થશે. હવે આનાથી બિહારના વિકાસ 2 એન્જિનની સાથે ચાલે છે કે, મોસમી વાયદાની જેમ ગાયબ થઈ જાય છે. તેની રાહ જોવાશે. આ બિહાર છે. નીતિશ કુમાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.