ETV Bharat / bharat

તેજપ્રતાપના બૉડીગાર્ડ અને મીડિયાકર્મીઓ વચ્ચે ઘર્ષણ, FIR દાખલ - Loksabha 2019

નવી દિલ્હી: વોટિંગ દરમિયાન તેજપ્રતાપ યાદવના સમર્થકો અને મીડિયાકર્મીઓ વચ્ચે અથડામણ થઈ હતી. મીડિયાકર્મીઓ સાથે મારામારીથી લઇને તેજપ્રતાપ યાદવે નિવેદન આપ્યું હતું.

media
author img

By

Published : May 19, 2019, 2:58 PM IST

તેમણે જણાવ્યું કે, “મારા ગાર્ડ્સે કંઇ નથી કર્યું. જ્યારે હું મત આપીને આવી રહ્યો હતો ત્યારે એક ફોટોગ્રાફર મારી ગાડીનો કાંચ તોડી રહ્યો હતો. આ સંપૂર્ણ બાબત પરથી તો એવું લાગી રહ્યું છે કે, મારી હત્યાનું કાવતરૂં ઘડવામાં આવી રહ્યું છે.”

મળતી માહિતી મુજબ, તેજપ્રતાપ યાદવને મીડિયાકર્મીઓ પ્રશ્નો પૂછી રહ્યા હતા ત્યારે તેમના બૉડીગાર્ડ્સે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન પત્થરમારો પણ કરવામાં આવ્યો છે.

તેજપ્રતાપ યાદવનું ટ્વીટ
તેજપ્રતાપ યાદવનું ટ્વીટ

આ સંપૂર્ણ ઘટના પર તેજપ્રતાપે ટ્વીટ કરીને કહ્યું કે, “આજે મતદાન કર્યા બાદ જ્યારે હું મતદાન કેન્દ્રમાંથી બહાર આવી રહ્યો હતો, ત્યારે મારા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, આ હુમલામાં મારી ગાડીને પણ નુકસાન થયું છે. મારો ડ્રાઇવર પણ આ ઘટનામાં ઇજા પામ્યો છે.”

સૌ. ANI
સૌ. ANI

તેજપ્રતાપ તરફથી આ ઘટના વિશે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

તેજપ્રતાપ યાદવનું ટ્વીટ
તેજપ્રતાપ યાદવનું ટ્વીટ

તેમણે જણાવ્યું કે, “મારા ગાર્ડ્સે કંઇ નથી કર્યું. જ્યારે હું મત આપીને આવી રહ્યો હતો ત્યારે એક ફોટોગ્રાફર મારી ગાડીનો કાંચ તોડી રહ્યો હતો. આ સંપૂર્ણ બાબત પરથી તો એવું લાગી રહ્યું છે કે, મારી હત્યાનું કાવતરૂં ઘડવામાં આવી રહ્યું છે.”

મળતી માહિતી મુજબ, તેજપ્રતાપ યાદવને મીડિયાકર્મીઓ પ્રશ્નો પૂછી રહ્યા હતા ત્યારે તેમના બૉડીગાર્ડ્સે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન પત્થરમારો પણ કરવામાં આવ્યો છે.

તેજપ્રતાપ યાદવનું ટ્વીટ
તેજપ્રતાપ યાદવનું ટ્વીટ

આ સંપૂર્ણ ઘટના પર તેજપ્રતાપે ટ્વીટ કરીને કહ્યું કે, “આજે મતદાન કર્યા બાદ જ્યારે હું મતદાન કેન્દ્રમાંથી બહાર આવી રહ્યો હતો, ત્યારે મારા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, આ હુમલામાં મારી ગાડીને પણ નુકસાન થયું છે. મારો ડ્રાઇવર પણ આ ઘટનામાં ઇજા પામ્યો છે.”

સૌ. ANI
સૌ. ANI

તેજપ્રતાપ તરફથી આ ઘટના વિશે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

તેજપ્રતાપ યાદવનું ટ્વીટ
તેજપ્રતાપ યાદવનું ટ્વીટ
Intro:Body:

તેજપ્રતાપ યાદવના બોડીગાર્ડ અને મીડિયાકર્મનીઓ વચ્ચે ઘર્ષણ



નવી દિલ્હી: વોટિંગ દરમિયાન તેજપ્રતાપ યાદવના સમર્થકો અને મીડિયાકર્મીઓ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. મીડિયાકર્મીઓ સાથે મારામારીથી લઇને તેજપ્રતાપ યાદવે નિવેદન આપ્યુ હતું કે, મારા ગાર્ડસે કંઇ નથી કર્યું. જ્યારે હું મત આપીને આવી રહ્યો હતો ત્યારે એક ફોટોગ્રાફર મારી ગાડીનો કાંચ તોડી રહ્યો હતો. આ સંપૂર્ણ બાબત પરથી તો એવુ લાગી કહ્યું છે કે મારી હત્યાનું કાવતરુ ઘડવામાં આવી રહ્યું છે.



મળતી માહિતી મુજબ તેજપ્રતાપ યાદવને મીડિયા કર્મીઓ પ્રશ્નો પુછી રહ્યા હતા ત્યારે તેમના બોડીગાર્ડસે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.



આ દરમિયાન પત્થરમારો પણ કરવામાં આવ્યો છે. 



આ સંપૂર્ણ ધટના પર તેજપ્રતાપે ટ્વીટ કરીને કહ્યું છે કે, આજે મતદાન કર્યા બાદ જ્યારે હું મતદાન કેન્દ્રમાંથી બહાર આવી રહ્યો હતો ત્યારે મારા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, આ હુમલામાં મારી ગાડીને પણ નુકશાન થયું  છે. મારો ડ્રાઇવર પણ આ ધટનામાં ઇજા પામ્યો છે.



તેજપ્રતાપ તરફથી આ ધટના વિશે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.