ETV Bharat / bharat

બેફામ બોલતા સાક્ષી મહારાજને કોણ કોણ ટક્કર આપશે, ઉન્નાવમાં અસ્તિત્વ લડાઈ થશે

ન્યૂઝ ડેસ્ક: ઉત્તરપ્રદેશની ઉન્નાવ લોકસભા બેઠક પર આ વખતે 9 ઉમેદવાર પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. પરંતુ આ હરીફાઈ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ સ્વામી સાક્ષી મહારાજની સમાજવાદી પાર્ટીના અરુણ શંકર શુક્લા અને કોંગ્રેસના અન્નૂ ટંડન વચ્ચે છે. પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના સતીશ કુમાર શુક્લાને પણ ત્યા ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર ફક્ત એક ઉમેદવાર અપક્ષમાંથી ચૂંટણી લડશે.

author img

By

Published : Apr 26, 2019, 8:57 PM IST

design

ઉતર પ્રદેશની ઉન્નાવ સીટ લોકસભા ચૂંટણીમાં અલગ જ ખાસિયત ધરાવે છે. કાનપુર શહેરથી નજીક હોવાને કારણે ઉન્નાવ ચામડાના કારોબાર માટે પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે. એક સમયે આ વિસ્તાર કોંગ્રેસનો મજબૂત ગઢ તરીકે માનવામાં આવતો હતો. સમય જતા આ સીટ પર ભાજપે ફક્ત અહીં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં તેનું સ્થાન મજબૂત બનાવ્યું છે. 2014ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેરમાં ભારતીય જનતા પાર્ટીએ સાક્ષી મહારાજને ઉતારીને અહીં ભાજપનો ભગવો લહેરાવી દીધો હતો.

ઉન્નાવ સંસદીય બેઠકની વાત કરીએ તો આઝાદી બાદ અત્યાર સુધીમાં 16 વખત લોકસભા ચૂંટણી તેમજ એક વખત પેટા ચૂંટણી થઈ છે. જેમાંથી 9 વખત કોંગ્રેસ ચૂંટણી જીતવામાં સફળ રહી છે, તો 4 વખત BJP એ જીત હાંસલ કરી છે. સપા, બસપા અને જનતા પાર્ટી એક-એક વખત ચૂંટણી જીતવામાં સફળ રહી છે.

ઉન્નાવ લોકસભા બેઠક પર પ્રથમ વખત 1952માં ચૂંટણી થઈ, જેમાં કોંગ્રેસના વિશ્વંભર દયાલ ત્રિપાઠી જીતવામાં સફળ રહ્યા હતા. કોંગ્રેસ 1971 સુધી સતત 6 વખત જીત્યા બાદ 1977 માં જનતા પાર્ટીના હાથે થાપ ખાઈ ગઈ. જનતા પાર્ટીના રાધવેન્દ્ર સિંહ જીતીને સાંસદ પહોચ્યા હતા. જો કે, 1980ની ચૂંટણીમાં કોંગ્રેસે ફરી વાપસી કરી અને 1984 માં ઇંદિરા ગાંધીની હત્યા બાદ થયેલી ચૂંટણીમાં આ બેઠક પોતાના નામે કરવામાં સફળ રહ્યા હતા.

જો કે, 1989 ની લોકસભાની ચૂંટણીમાં જનતા દળે અનવર અહમદને ઉતારીને કોંગ્રેસ પાસેથી આ બેઠક છીનવી લીધી હતી. 90ના દાયકામાં જ્યારે રામ મંદિર આંદોલન તેની ચરમસીમા પર હતું, ત્યારે બીજેપીએ 1991માં પહેલી વખત આ બેઠક પર તેનું ખાતું ખોલાવ્યું અને દેવીબક્શ સિંહ સાંસદ બન્યા. દેવીબક્શ તેના બાદ 1996 અને 1998 માં ચૂંટણીઓ જીતી અને વિજયની હેટ્રિક લગાવી હતી.

1999ની લોકસભા ચૂંટણીમાં સપાએ દીપક કુમારને ઉતારીને BJP ના વિજય રથને રોક્યો અને 2004 માં બસપાએ બૃજેશ પાઠકને ઉતારી અને જીત મેળવવામાં સફળ થઈ ગયા. જેના બાદ કોંગ્રેસે 2009 માં અનુ ટંડન દ્વારા એક વાર ફરી વાપસી કરી પરંતુ 2014માં મોદી લહેરમાં BJP એ સાક્ષી મહારાજને ઉતારીને જીત પોતાને નામ કરી હતી.

2014ની લોકસભા ચૂંટણીમાં ઉન્નાવ સીટ પર 55.52 ટકા મતદાન થયું હતુ. ભાજપના ઉમેદવાર સાક્ષી મહારાજે સપાના અરુણ શુક્લાને 3 લાખ મતથી હરાવીને જીત મેળવી હતી. સાક્ષી મહારાજને 5,18,834 મત અને અરુણ શુક્લાને 2,08,661 મત મળ્યા હતા. જો કે, ચોથા ક્રમે રહેલા બસપાના બૃજેશ પાઠકને 2,00,176 મત મળ્યા.

ઉતર પ્રદેશની ઉન્નાવ સીટ લોકસભા ચૂંટણીમાં અલગ જ ખાસિયત ધરાવે છે. કાનપુર શહેરથી નજીક હોવાને કારણે ઉન્નાવ ચામડાના કારોબાર માટે પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે. એક સમયે આ વિસ્તાર કોંગ્રેસનો મજબૂત ગઢ તરીકે માનવામાં આવતો હતો. સમય જતા આ સીટ પર ભાજપે ફક્ત અહીં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં તેનું સ્થાન મજબૂત બનાવ્યું છે. 2014ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેરમાં ભારતીય જનતા પાર્ટીએ સાક્ષી મહારાજને ઉતારીને અહીં ભાજપનો ભગવો લહેરાવી દીધો હતો.

ઉન્નાવ સંસદીય બેઠકની વાત કરીએ તો આઝાદી બાદ અત્યાર સુધીમાં 16 વખત લોકસભા ચૂંટણી તેમજ એક વખત પેટા ચૂંટણી થઈ છે. જેમાંથી 9 વખત કોંગ્રેસ ચૂંટણી જીતવામાં સફળ રહી છે, તો 4 વખત BJP એ જીત હાંસલ કરી છે. સપા, બસપા અને જનતા પાર્ટી એક-એક વખત ચૂંટણી જીતવામાં સફળ રહી છે.

ઉન્નાવ લોકસભા બેઠક પર પ્રથમ વખત 1952માં ચૂંટણી થઈ, જેમાં કોંગ્રેસના વિશ્વંભર દયાલ ત્રિપાઠી જીતવામાં સફળ રહ્યા હતા. કોંગ્રેસ 1971 સુધી સતત 6 વખત જીત્યા બાદ 1977 માં જનતા પાર્ટીના હાથે થાપ ખાઈ ગઈ. જનતા પાર્ટીના રાધવેન્દ્ર સિંહ જીતીને સાંસદ પહોચ્યા હતા. જો કે, 1980ની ચૂંટણીમાં કોંગ્રેસે ફરી વાપસી કરી અને 1984 માં ઇંદિરા ગાંધીની હત્યા બાદ થયેલી ચૂંટણીમાં આ બેઠક પોતાના નામે કરવામાં સફળ રહ્યા હતા.

જો કે, 1989 ની લોકસભાની ચૂંટણીમાં જનતા દળે અનવર અહમદને ઉતારીને કોંગ્રેસ પાસેથી આ બેઠક છીનવી લીધી હતી. 90ના દાયકામાં જ્યારે રામ મંદિર આંદોલન તેની ચરમસીમા પર હતું, ત્યારે બીજેપીએ 1991માં પહેલી વખત આ બેઠક પર તેનું ખાતું ખોલાવ્યું અને દેવીબક્શ સિંહ સાંસદ બન્યા. દેવીબક્શ તેના બાદ 1996 અને 1998 માં ચૂંટણીઓ જીતી અને વિજયની હેટ્રિક લગાવી હતી.

1999ની લોકસભા ચૂંટણીમાં સપાએ દીપક કુમારને ઉતારીને BJP ના વિજય રથને રોક્યો અને 2004 માં બસપાએ બૃજેશ પાઠકને ઉતારી અને જીત મેળવવામાં સફળ થઈ ગયા. જેના બાદ કોંગ્રેસે 2009 માં અનુ ટંડન દ્વારા એક વાર ફરી વાપસી કરી પરંતુ 2014માં મોદી લહેરમાં BJP એ સાક્ષી મહારાજને ઉતારીને જીત પોતાને નામ કરી હતી.

2014ની લોકસભા ચૂંટણીમાં ઉન્નાવ સીટ પર 55.52 ટકા મતદાન થયું હતુ. ભાજપના ઉમેદવાર સાક્ષી મહારાજે સપાના અરુણ શુક્લાને 3 લાખ મતથી હરાવીને જીત મેળવી હતી. સાક્ષી મહારાજને 5,18,834 મત અને અરુણ શુક્લાને 2,08,661 મત મળ્યા હતા. જો કે, ચોથા ક્રમે રહેલા બસપાના બૃજેશ પાઠકને 2,00,176 મત મળ્યા.

Intro:Body:

બેફામ બોલતા સાક્ષી મહારાજને કોણ કોણ ટક્કર આપશે, ઉન્નાવમાં અસ્તિત્વ લડાઈ થશે





ન્યૂઝ ડેસ્ક: ઉત્તરપ્રદેશની ઉન્નાવ લોકસભા બેઠક પર આ વખતે 9 ઉમેદવાર પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. પરંતુ આ હરીફાઈ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ સ્વામી સાક્ષી મહારાજની સમાજવાદી પાર્ટીના અરુણ શંકર શુક્લા અને કોંગ્રેસના અન્નૂ ટંડન વચ્ચે છે. પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના સતીશ કુમાર શુક્લાને પણ ત્યા ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર ફક્ત એક ઉમેદવાર અપક્ષમાંથી ચૂંટણી લડશે.



ઉતર પ્રદેશની ઉન્નાવ સીટ લોકસભા ચૂંટણીમાં અલગ જ ખાસિયત ધરાવે છે. કાનપુર શહેરથી નજીક હોવાને કારણે ઉન્નાવ ચામડાના કારોબાર માટે પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે. એક સમયે આ વિસ્તાર કોંગ્રેસનો મજબૂત ગઢ તરીકે માનવામાં આવતો હતો. સમય જતા આ સીટ પર ભાજપે ફક્ત અહીં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં તેનું સ્થાન મજબૂત બનાવ્યું છે. 2014ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેરમાં ભારતીય જનતા પાર્ટીએ સાક્ષી મહારાજને ઉતારીને અહીં ભાજપનો ભગવો લહેરાવી દીધો હતો.



ઉન્નાવ સંસદીય બેઠકની વાત કરીએ તો આઝાદી બાદ અત્યાર સુધીમાં 16 વખત લોકસભા ચૂંટણી તેમજ એક વખત પેટા ચૂંટણી થઈ છે. જેમાંથી 9 વખત કોંગ્રેસ ચૂંટણી જીતવામાં સફળ રહી છે, તો 4 વખત BJP એ જીત હાંસલ કરી છે. સપા, બસપા અને જનતા પાર્ટી એક-એક વખત ચૂંટણી જીતવામાં સફળ રહી છે.



ઉન્નાવ લોકસભા બેઠક પર પ્રથમ વખત 1952માં ચૂંટણી થઈ, જેમાં કોંગ્રેસના વિશ્વંભર દયાલ ત્રિપાઠી જીતવામાં સફળ રહ્યા હતા. કોંગ્રેસ 1971 સુધી સતત 6 વખત જીત્યા બાદ 1977 માં જનતા પાર્ટીના હાથે થાપ ખાઈ ગઈ.  જનતા પાર્ટીના રાધવેન્દ્ર સિંહ જીતીને સાંસદ પહોચ્યા હતા. જો કે, 1980ની ચૂંટણીમાં કોંગ્રેસે ફરી વાપસી કરી અને 1984 માં ઇંદિરા ગાંધીની હત્યા બાદ થયેલી ચૂંટણીમાં આ બેઠક પોતાના નામે કરવામાં સફળ રહ્યા હતા.



જો કે, 1989 ની લોકસભાની ચૂંટણીમાં જનતા દળે અનવર અહમદને ઉતારીને કોંગ્રેસ પાસેથી આ બેઠક છીનવી લીધી હતી. 90ના દાયકામાં જ્યારે રામ મંદિર આંદોલન તેની ચરમસીમા પર હતું, ત્યારે બીજેપીએ 1991માં પહેલી વખત આ બેઠક પર તેનું ખાતું ખોલાવ્યું અને દેવીબક્શ સિંહ સાંસદ બન્યા. દેવીબક્શ તેના બાદ 1996 અને 1998 માં ચૂંટણીઓ જીતી અને  વિજયની હેટ્રિક લગાવી હતી.



1999ની લોકસભા ચૂંટણીમાં સપાએ દીપક કુમારને ઉતારીને BJP ના વિજય રથને રોક્યો અને 2004 માં બસપાએ બૃજેશ પાઠકને ઉતારી અને જીત મેળવવામાં સફળ થઈ ગયા. જેના બાદ કોંગ્રેસે 2009 માં અનુ ટંડન દ્વારા એક વાર ફરી વાપસી કરી પરંતુ 2014માં મોદી લહેરમાં BJP એ સાક્ષી મહારાજને ઉતારીને જીત પોતાને નામ કરી હતી.



2014ની લોકસભા ચૂંટણીમાં ઉન્નાવ સીટ પર 55.52 ટકા મતદાન થયું હતુ. ભાજપના ઉમેદવાર સાક્ષી મહારાજે સપાના અરુણ શુક્લાને 3 લાખ મતથી હરાવીને જીત મેળવી હતી. સાક્ષી મહારાજને 5,18,834 મત અને અરુણ શુક્લાને 2,08,661 મત મળ્યા હતા. જો કે, ચોથા ક્રમે રહેલા બસપાના બૃજેશ પાઠકને 2,00,176 મત મળ્યા.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.