ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલો, એક જવાન શહીદ

author img

By

Published : May 21, 2020, 7:37 PM IST

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ પોલીસ અને સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થયો છે, જ્યારે એક જવાન ઘાયલ થયો છે.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલો, એક જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલો, એક જવાન શહીદ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ પોલીસ અને સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થયો છે, જ્યારે એક જવાન ઘાયલ થયો છે. હાલમાં આ વિસ્તારને જવાનો દ્વારા સીલ કરવામાં આવ્યો છે અને આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે.

મળતી માહીતી મુજબ અનુસાર, આતંકીઓએ પુલવામાના પ્રિચૂ વિસ્તાર નજીક અંધાધૂંધ ગોળીબારી કરી હતી, જેમાં બે પોલીસ જવાન ઘાયલ થયા હતા અને એક જવાન શહીદ થયો હતો. મૃત્યું પામેલા જવાનની ઓળખ આઈઆરપી 10 મી બટાલિયનના અનૂપસિંહ તરીકે થઈ છે જ્યારે ઘાયલની ઓળખ મોહમ્મદ ઇબ્રાહિમ તરીકે થઈ છે.

દરમિયાન સ્થાનિક પોલીસ અને સીઆરપીએફ દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ પોલીસ અને સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થયો છે, જ્યારે એક જવાન ઘાયલ થયો છે. હાલમાં આ વિસ્તારને જવાનો દ્વારા સીલ કરવામાં આવ્યો છે અને આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે.

મળતી માહીતી મુજબ અનુસાર, આતંકીઓએ પુલવામાના પ્રિચૂ વિસ્તાર નજીક અંધાધૂંધ ગોળીબારી કરી હતી, જેમાં બે પોલીસ જવાન ઘાયલ થયા હતા અને એક જવાન શહીદ થયો હતો. મૃત્યું પામેલા જવાનની ઓળખ આઈઆરપી 10 મી બટાલિયનના અનૂપસિંહ તરીકે થઈ છે જ્યારે ઘાયલની ઓળખ મોહમ્મદ ઇબ્રાહિમ તરીકે થઈ છે.

દરમિયાન સ્થાનિક પોલીસ અને સીઆરપીએફ દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.