ETV Bharat / bharat

બંગાળ હિંસા: TMCનો પલટવાર, કહ્યું- BJP કાર્યકર્તા બહારથી લાવ્યા હતા "ગુંડા"

ન્યૂઝ ડેસ્ક: કોલકાતામાં ભડકેલી હિંસા બાદ અમિત શાહે TMC પર વાર કર્યો હતો. જેના પલટવારમાં TMC નેતા ડેરેક ઓ બ્રાયને કહ્યું કે, BJP અધ્યક્ષ અમિત શાહ બંગાળમાં બહારથી ગુંડા લાવ્યાં હતાં, આ ગુંડાઓએ ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડી પાડી હતી.

author img

By

Published : May 15, 2019, 5:56 PM IST

kolkata

બ્રાયને કહ્યું કે, વિદ્યાર્થીઓએ અમિત શાહને ફક્ત કાળા ઝંડા બતાવ્યાં હતાં, પરંતુ અમિત શાહે બંગાળમાં બહારથી ગુંડા બોલાવી રાખ્યાં હતાં.

તેમણે કહ્યું કે, અમારી પાસે બતાવવા માટે ફોટા છે, આ ફોટા ચૂંટણી સંબંધિત છે. અમારે કેન્દ્રીય બળ વિરુદ્ધ વ્યકિતગત રુપે કંઇ જ નથી કહેવું, પરંતુ ભાજપની હકીકત સામે આવે તે જરુરી છે. આ સાથે જ તેમણે વિદ્યાસાગરની તૂટેલી પ્રતિમા શેર કરતા આરોપ લગાવ્યો કે, આની પાછળ BJP કાર્યકર્તાઓનો હાથ છે.

ડેરેક ઓ બ્રાયનનું ટ્વીટ
ડેરેક ઓ બ્રાયનનું ટ્વીટ

ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં શાહે કહ્યું કે, જો હિંસા દરમિયામન CRPFના જવાનો હાજર ન હોત તો તેઓ પોતાનો જીવના બચાવી શક્યા ન હોત, સાથે જ શાહે આરોપ લગાવ્યો કે, ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ BJP કાર્યકર્તાઓ દ્વારા નહીં પણ TMCના કાર્યકર્તાઓએ જ તોડી પડાઈ છે.

બ્રાયને કહ્યું કે, વિદ્યાર્થીઓએ અમિત શાહને ફક્ત કાળા ઝંડા બતાવ્યાં હતાં, પરંતુ અમિત શાહે બંગાળમાં બહારથી ગુંડા બોલાવી રાખ્યાં હતાં.

તેમણે કહ્યું કે, અમારી પાસે બતાવવા માટે ફોટા છે, આ ફોટા ચૂંટણી સંબંધિત છે. અમારે કેન્દ્રીય બળ વિરુદ્ધ વ્યકિતગત રુપે કંઇ જ નથી કહેવું, પરંતુ ભાજપની હકીકત સામે આવે તે જરુરી છે. આ સાથે જ તેમણે વિદ્યાસાગરની તૂટેલી પ્રતિમા શેર કરતા આરોપ લગાવ્યો કે, આની પાછળ BJP કાર્યકર્તાઓનો હાથ છે.

ડેરેક ઓ બ્રાયનનું ટ્વીટ
ડેરેક ઓ બ્રાયનનું ટ્વીટ

ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં શાહે કહ્યું કે, જો હિંસા દરમિયામન CRPFના જવાનો હાજર ન હોત તો તેઓ પોતાનો જીવના બચાવી શક્યા ન હોત, સાથે જ શાહે આરોપ લગાવ્યો કે, ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ BJP કાર્યકર્તાઓ દ્વારા નહીં પણ TMCના કાર્યકર્તાઓએ જ તોડી પડાઈ છે.

Intro:Body:

બંગાળ હિંસા: TMCનો પલટવાર, કહ્યું BJP કાર્યકર્તા બહારથી લાવ્યા હતા "ગુંડા"



tmc reaction on amit shah road show in kolkata



TMC, Road Show, Kolkata, Amit shah, Mamta benrji, BJP 



ન્યૂઝ ડેસ્ક: કોલકાતામાં ભડકેલી હિંસા બાદ અમિત શાહના આરોપો બાદ TMCએ પલટવાર કર્યો છે. TMC નેતા ડેરેક ઓ બ્રાયને કહ્યું કે, BJP અધ્યક્ષ અમિત શાહ બંગાળમાં બહારથી ગુંડા લાવ્યા હતા, આ ગુંડાઓએ ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડી.



બ્રાયને કહ્યું કે, વિદ્યાર્થીઓએ અમિત શાહને ફક્ત કાળા ઝંડા બતાવ્યા હતા, પરંતુ અમિત શાહે બંગાળમાં બહારથી ગુંડા બોલાવી રાખ્યા હતા.



તેમણે કહ્યું કે અમારી પાસે બતાવવા માટે ફોટા છે, આ ફોટાનો ચૂંટણી સંબંધિત છે. અમારે કેન્દ્રીય બળ વિરુદ્ધ વ્યકિતગત રુપે કંઇ જ નથી કહેવુ પરંતુ ભાજપની હકીકત સામે આવે તે જરુરી છે.



સાથે જ તેમણે વિદ્યાસાગરની તુટેલી પ્રતિમા શેર કરતા આરોપ લગાવ્યો કે, આની પાછળ BJP કાર્યકર્તાઓનો હાથ છે.



ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમાં તેમણે કહ્યું હતુ કે, જો હિંસા દરમિયામન CRPFના જવાનો હાજર ના હોત તો તેઓ પોતાનો જીવના બચાવી શક્યા હોત, સાથે જ શાહે આરોપ લગાવ્યો કે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ BJP કાર્યકર્તાઓ દ્વારા નહી પણ TMCના કાર્યકર્તાઓએ જ તોડી છે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.