ETV Bharat / bharat

તિવાડી જોડાયા કોંગ્રેસમાં પરંતુ કાર્યકર્તાનો સાથ છુટયો

જયપુરઃ આગામી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે વરિષ્ઠ નેતા ધનશ્યામ તિવાડીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉપસ્થિતીમાં કોંગ્રેસનો હાથ પકડ્યો છે. પરંતુ તિવાડીના આ નિર્ણયથી થોડા જ કલાકો પછી આની આડી અસર જોવા મળી હતી. તિવાડીના કોંગ્રેસમાં જોડાવાથી નારાજ ભારતીય વાહિની પાર્ટીના 100થી વધુ કાર્યકરોએ ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. આ તમામ કાર્યકર્તાઓ ભાજપના રાજ્ય પ્રમુખ મદનલાલ સૈનીની હાજરીમાં કેસરી સાફો ધારણ કરશે.

ફાઈલ ફોટો
author img

By

Published : Mar 28, 2019, 1:47 AM IST

તિવાડીના કોંગ્રેસમાં જોડાયા પછી, તેમની પાર્ટીના પદીધિકારિયોં અને કાર્યકરો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યા પછી રાજકાણમાં ગરમાવો આવ્યો છે. આ બધા કાર્યકર્તાઓ તિવાડીના નિર્ણયથી નારાજ હોવાના કારણે આ પગલુ ભરવામાં આવશે.તમામ કાર્યકરોભારત વાહીનીના અધ્યક્ષ વિમલ અગ્રવાલના નેતૃત્વ હેઠળ BJPમાં જોડાશે.

આપને જણાવી દઇએ કે, કોંગ્રેસઅધ્યક્ષ રાહુલ ગાંધીના રાજસ્થાન પ્રવાસ દરમિયાન જયપુરનાવરીષ્ઠ નેતા તિવાડીએકોંગ્રેસનો હાથ પકડ્યો હતો.કોંગ્રેસમાં જોડાયા પછી, તિવાડીએ કહ્યું કે લોકતાંત્રિક મૂલ્યોને સુરક્ષિત કરવા આ પગલાં લેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છેકે, વિધાનસભાની ચૂંટણી પહેલાં ભૂતપૂર્વ CM વસુંધરા રાજે સાથે લાંબી નારાજગી પછી તિવાડીએ BJP છોડવાનો નિર્ણય કર્યો હતો. આ પછી તેમણે ભારતીય વાહિની નામની એક નવી પાર્ટી બનાવીને રાજકીય પક્ષ મેદાનમાં ઉતાર્યો હતો. પરંતુતેમની પાર્ટી કંઇ ખાસ કરી ન શકી તેમની પાર્ટી નિષ્ફળ રહી.

તિવાડીના કોંગ્રેસમાં જોડાયા પછી, તેમની પાર્ટીના પદીધિકારિયોં અને કાર્યકરો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યા પછી રાજકાણમાં ગરમાવો આવ્યો છે. આ બધા કાર્યકર્તાઓ તિવાડીના નિર્ણયથી નારાજ હોવાના કારણે આ પગલુ ભરવામાં આવશે.તમામ કાર્યકરોભારત વાહીનીના અધ્યક્ષ વિમલ અગ્રવાલના નેતૃત્વ હેઠળ BJPમાં જોડાશે.

આપને જણાવી દઇએ કે, કોંગ્રેસઅધ્યક્ષ રાહુલ ગાંધીના રાજસ્થાન પ્રવાસ દરમિયાન જયપુરનાવરીષ્ઠ નેતા તિવાડીએકોંગ્રેસનો હાથ પકડ્યો હતો.કોંગ્રેસમાં જોડાયા પછી, તિવાડીએ કહ્યું કે લોકતાંત્રિક મૂલ્યોને સુરક્ષિત કરવા આ પગલાં લેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છેકે, વિધાનસભાની ચૂંટણી પહેલાં ભૂતપૂર્વ CM વસુંધરા રાજે સાથે લાંબી નારાજગી પછી તિવાડીએ BJP છોડવાનો નિર્ણય કર્યો હતો. આ પછી તેમણે ભારતીય વાહિની નામની એક નવી પાર્ટી બનાવીને રાજકીય પક્ષ મેદાનમાં ઉતાર્યો હતો. પરંતુતેમની પાર્ટી કંઇ ખાસ કરી ન શકી તેમની પાર્ટી નિષ્ફળ રહી.

Intro:Body:

તિવાડીતો કૉંગ્રસમા જોડાયા, પરંતુ કાર્યકર્તાએ જવાની ના પાડી 





જયપુરઃ આગામી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે વરિષ્ઠ નેતા ધનશ્યામ તિવાડીએ મંગળવારના રોજ રાહુલ ગાંધીની ઉપસ્થિતીમા કૉંગ્રસનો હાથ પકડ્યો છે. પરંતુ તિવાડીના આ નિર્ણયથી થોડા જ કલાકો પછી આની આડી અસર જોવા મળી હતી. તિવાડીના કૉંગ્રસમા જોડાવાથી નારાજ ભારતીય વાહિની પાર્ટીના 100થી વધુ કાર્યકરોએ ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. આ તમામ કાર્યકર્તા ભાજપના રાજ્ય પ્રમુખ મદન લાલ સૈનીની હાજરીમાં કેસરી સાફો પેરશે.



તિવારીના કોંગ્રેસમા જોડાયા પછી, તેમની પાર્ટીના પદીધિકારિયોં અને કાર્યકરો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યા પછી રાજકાણમા ગરમાવો આવ્યો છે. આ બધા કાર્યકર્તા તિવાડીના નિર્ણયથી નારાજ હોવાના કારણે આ પગલુ ભરશે. આ તમામ કાર્યકરો ભારત વાહીનીના આધ્યક્ષ વિમલ અગ્રવાલના નેતૃત્વ હેઠળ BJPમા જોડાશે. આપને જણાવી દઇએ કે, કૉંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજસ્થાન પ્રવાસ દરમયાન જયપુરમા વરીષ્ઠ નેતા તિવાડીએ કૉંગ્રસનો હાથ પકડ્યો છે. કોંગ્રેસમાં જોડાયા પછી, તિવારીએ કહ્યું કે લોકતાંત્રિક મૂલ્યોને સુરક્ષિત કરવા આ પગલાં લેવામાં આવ્યા છે.



નોંધનીય છે કે, વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં ભૂતપૂર્વ CM વસુંધરા રાજે સાથે લાંબી નારાજગી પછી તિવાડીએ BJP છોડી દીધી હતી. આ પછી તેમણે ભારતીય વાહિની નામની એક નવી પાર્ટી બનાવીને રાજકીય પક્ષ મેદાનમા ઉતાર્યો હતો. પરંતુ, તેમની પાર્ટી કોઈ કરિશ્મા બતાવી શકી ન હતી. વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન, તિવારીની જમાનત જપ્ત કરવામાં આવી હતી.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.