ETV Bharat / bharat

મુંબઇ અમદાવાદ હાઇવે પર અકસ્માત, 3ના મોત, 5 ઘાયલ

author img

By

Published : Nov 11, 2020, 10:30 AM IST

Updated : Nov 11, 2020, 11:47 AM IST

મુંબઇ- અમદાવાદ હાઇવે પર રાત્રે 3.30 વાગ્યે એક ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 3 લોકોના મોત થયા હતા. જોકે 5 લોકો આ ઘટનામાં ઘાયલ થયા હતા. તમામ ઘાલોને નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

મુંબઇ અમદાવાદ હાઇવે પર અકસ્માત
મુંબઇ અમદાવાદ હાઇવે પર અકસ્માત
  • મુંબઇ - અમદાવાદ હાઇવે પર અકસ્માત
  • ઘટનામાં ત્રણના મોત, 5 ઘાયલ
  • ઇજાગ્રસ્તોને તલાસરી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

મુંબઇ : મુંબઇ - અમદાવાદ હાઇવે પર રાત્રે 3.30 વાગ્યે એક ગમ્ખવાર અકસ્માત થયો હતો. આ ઘટનામાં 3 લોકોના મોત થયા હતા. જોકે 5 લોકો આ ઘટનામાં ઘાયલ થયા હતા. તમામ ઘાલોને નજીકની તલાસરી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ટ્રક અને કન્ટેનર વચ્ચે ટક્કર

ગુજરાતથી મુંબઇ તરફ એક ટ્રક જઇ રહી હતી ત્યારે કન્ટેનર સાથે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો.આપને જણાવી દઈએ કે, કેટલાક દિવસો પહેલા મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક બસ અને ટ્રક વચ્ચે અક્સ્માત સર્જાયો હતો. આ અક્સ્માતમાાં એક વ્યક્તિનું મોત થયું હતુ. જ્યારે અંદાજે 15 લોકો ઘાયલ થયા હતા.

  • મુંબઇ - અમદાવાદ હાઇવે પર અકસ્માત
  • ઘટનામાં ત્રણના મોત, 5 ઘાયલ
  • ઇજાગ્રસ્તોને તલાસરી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

મુંબઇ : મુંબઇ - અમદાવાદ હાઇવે પર રાત્રે 3.30 વાગ્યે એક ગમ્ખવાર અકસ્માત થયો હતો. આ ઘટનામાં 3 લોકોના મોત થયા હતા. જોકે 5 લોકો આ ઘટનામાં ઘાયલ થયા હતા. તમામ ઘાલોને નજીકની તલાસરી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ટ્રક અને કન્ટેનર વચ્ચે ટક્કર

ગુજરાતથી મુંબઇ તરફ એક ટ્રક જઇ રહી હતી ત્યારે કન્ટેનર સાથે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો.આપને જણાવી દઈએ કે, કેટલાક દિવસો પહેલા મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક બસ અને ટ્રક વચ્ચે અક્સ્માત સર્જાયો હતો. આ અક્સ્માતમાાં એક વ્યક્તિનું મોત થયું હતુ. જ્યારે અંદાજે 15 લોકો ઘાયલ થયા હતા.

Last Updated : Nov 11, 2020, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.