ETV Bharat / bharat

મુંબઇ આતંકી હુમલા સહીત દેશ અને દુનિયામાં આજની તારીખે આ મહત્વની ઘટના બની હતી!

author img

By

Published : Nov 26, 2020, 6:06 AM IST

આતંકીઓની નાપાક ઇરાદાઓને કારણે 26 નવેમ્બર 2008ના દિવસે મુંબઇ હચમચી ઉઠ્યુ હતું. આજે મુંબઇ આતંકી હુમલાને 12 વર્ષ પૂર્ણ થયા છે. ઇતિહાસમાં આ દિવસને કાળો દિવસ તરીકે મનાવવામાં આવે છે.

મુંબઇ આતંકી હુમલા
મુંબઇ આતંકી હુમલા

નવી દિલ્હી : 26 નવેમ્બર, 2008ના રોજ દેશની આર્થીક રાજધાની મુંબઇના કેટલાક સ્થળો પર 10 પાકિસ્તાની આતંકવાદિઓએ હુમલો કર્યો હતો. જેમાં કુલ 166 લોકોના મોત નિપજ્યા હતાં. જ્યારે 600થી વધારે લોકો ઘાયલ થયા હતા.

આ હુમલો સતત ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો. જેમાં પોલીસે 9 આતંકવાદીને ઠાર માર્યા હતા. જ્યારે મુંબઇ પોલીસે આ ઘટનામાં એક આતંકવાદી કસાબને જીવતો ઝડપી લીધો હતો. ત્યાર બાદ આ ઘટનામાં દોષી કસાબને ફાંસી આપવામાં આવી હતી.

આ સિવાય દેશ-દુનિયાના ઇતિહાસમાં આજના દિવસે બનેલી કેટલીક અન્ય મહત્વની ઘટનાઓ

  • 1919: ભારતના પ્રસિદ્ધ ઇતિહાસકાર અને શિક્ષાવિદ રામ શરણ શર્માનો જન્મ
  • 1921: દેશમાં શ્વેત ક્રાંતિના પિતા માનવામાં આવતા વર્ગીજ કુરિયનનો આજે જન્મ
  • 1949: દેશમાં સંવિધાનને અપનાવવામાં આવ્યું હતું. સંવિધાન સભાના અધ્યક્ષે સ્વતંત્ર ભારતના બંધારણ પર સહી કરી હતી.
  • 1967: લિસ્બનમાં વાદળ ફાટવાથી આશરે 450 લોકોના મોત થયા હતા.
  • 1984: ઇરાક અને અમેરિકાના કૂટનીતિક સંબંધોને પુન:સ્થાપિક કરી હતી.
  • 1992: વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ મનાવવાની શરૂઆત
  • 1998: તુર્કીના વડાપ્રધાન મેસુત યિલ્માજે સંસદમાં પોતાની સરકારનો વિશ્વાસમત મેળવી ન શકતા રાજીનામુ આપ્યુ હતુ.
  • 2001: નેપાળમાં 200 વિદ્રોહી માર્યા ગયા હતા.
  • 2006: ઇરાકમાં બોમ્બ ધમાકાથી 202 લોકોના મોત થયા હતા.
  • 2008 : મુંબઇના કેટલાક સ્થાનો પર આતંકવાદી હુમલામાં 166 લોકોના મોત નિપજ્યા હતાં.
  • 2012: અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના નામથી એક પક્ષની રચના કરી હતી.

નવી દિલ્હી : 26 નવેમ્બર, 2008ના રોજ દેશની આર્થીક રાજધાની મુંબઇના કેટલાક સ્થળો પર 10 પાકિસ્તાની આતંકવાદિઓએ હુમલો કર્યો હતો. જેમાં કુલ 166 લોકોના મોત નિપજ્યા હતાં. જ્યારે 600થી વધારે લોકો ઘાયલ થયા હતા.

આ હુમલો સતત ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો. જેમાં પોલીસે 9 આતંકવાદીને ઠાર માર્યા હતા. જ્યારે મુંબઇ પોલીસે આ ઘટનામાં એક આતંકવાદી કસાબને જીવતો ઝડપી લીધો હતો. ત્યાર બાદ આ ઘટનામાં દોષી કસાબને ફાંસી આપવામાં આવી હતી.

આ સિવાય દેશ-દુનિયાના ઇતિહાસમાં આજના દિવસે બનેલી કેટલીક અન્ય મહત્વની ઘટનાઓ

  • 1919: ભારતના પ્રસિદ્ધ ઇતિહાસકાર અને શિક્ષાવિદ રામ શરણ શર્માનો જન્મ
  • 1921: દેશમાં શ્વેત ક્રાંતિના પિતા માનવામાં આવતા વર્ગીજ કુરિયનનો આજે જન્મ
  • 1949: દેશમાં સંવિધાનને અપનાવવામાં આવ્યું હતું. સંવિધાન સભાના અધ્યક્ષે સ્વતંત્ર ભારતના બંધારણ પર સહી કરી હતી.
  • 1967: લિસ્બનમાં વાદળ ફાટવાથી આશરે 450 લોકોના મોત થયા હતા.
  • 1984: ઇરાક અને અમેરિકાના કૂટનીતિક સંબંધોને પુન:સ્થાપિક કરી હતી.
  • 1992: વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ મનાવવાની શરૂઆત
  • 1998: તુર્કીના વડાપ્રધાન મેસુત યિલ્માજે સંસદમાં પોતાની સરકારનો વિશ્વાસમત મેળવી ન શકતા રાજીનામુ આપ્યુ હતુ.
  • 2001: નેપાળમાં 200 વિદ્રોહી માર્યા ગયા હતા.
  • 2006: ઇરાકમાં બોમ્બ ધમાકાથી 202 લોકોના મોત થયા હતા.
  • 2008 : મુંબઇના કેટલાક સ્થાનો પર આતંકવાદી હુમલામાં 166 લોકોના મોત નિપજ્યા હતાં.
  • 2012: અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના નામથી એક પક્ષની રચના કરી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.