ETV Bharat / bharat

સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ એક ગુજરાતીને નામ, જાણો વિગત

author img

By

Published : Feb 1, 2019, 12:30 PM IST

ન્યૂઝ ડેસ્કઃ 1 ફેબ્રુઆરીએ એટલે કે આજે કાર્યકારણી નાણાં પ્રધાન પિયુષ ગોયલ બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે, ત્યારે દેશમાં એક નાણા પ્રધાન એવા પણ હતા. જેમણે બજેટ રજૂ કરીને એક રેકોર્ડ બનાયો હતો. બાદમાં દેશના વડાપ્રધાન પણ બન્યા હતા.

ફાઈલ ફોટો

દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુનાં કેબિનેટમાં નાણાં પ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર મોરારજી દેસાઈએ કુલ 10 વાર બજેટ રજૂ કર્યું છે. જેમાં બે વાર અંતરિમ બજેટ પણ સામેલ છે. બે વખત મોરારજીએ પોતાના જન્મદિવસ (29 ફેબ્રુઆરી)એ પણ બજેટ રજૂ કર્યા હતા. 1959-60થી 1963-64 વચ્ચે 5 વખત, 1967-68થી 1969-70 વચ્ચે 3 વખત, 1962-63 અને 1967-68 અંતરિમ બજેટ રજૂ કર્યું હતું. 1964 અને 1968માં મોરારજીએ પોતાના જન્મદિન પર બજેટ રજૂ કર્યું હતું.

મોરારજી દેસાઇએ 1968માં પોતાના જન્મદિવસ પર રજૂ કરેલા બજેટમાં ઉદ્યોગોને મોટી રાહતની જાહેરાત કરી હતી, ત્યારે તૈયાર માલને ફૅક્ટરી ગેટથી બહાર કાઢતા પહેલા સરકારી વિભાગ દ્વારા આકારણી કરવામાં આવી હતી. મોરારજીએ આ ગોઠવણમાં ફેરફાર કર્યા હતા. હવે કંપનીઓ પાસે માલ-સામાનનું સ્વ-મૂલ્યાંકન કરવાનો અધિકાર મળ્યો છે.

ઇમરજન્સી બાદ બન્યા હતા PM

ઈન્દિરા ગાંધીએ 1975માં ઇમરજન્સી લાદ્યા બાદ 2.5 વર્ષ બાદ યોજાનારી ચૂંટણીમાં મોરારજી દેસાઈએ જનતા પાર્ટી સરકારની રચના કરી હતી. મોરારજી આ પહેલા કૉંગ્રેસ પાર્ટીના નેતા હતા, પરંતુ ઈન્દિરા ગાંધી સાથે મતભેદને કારણે તેઓ પક્ષમાંથી બહાર થઈ ગયા હતા.

undefined

મોરારજી બાદ દેશના ફક્ત ચાર નાણાં પ્રધાનો જ રહ્યા છે, જેમણે 7 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો. જેમાં પ્રણવ મુખર્જી, પી. ચિદંબરમ, યશવંત સિન્હા, વાય.બી. ચાહ્વાણનો સમાવેશ થાય છે.

દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુનાં કેબિનેટમાં નાણાં પ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર મોરારજી દેસાઈએ કુલ 10 વાર બજેટ રજૂ કર્યું છે. જેમાં બે વાર અંતરિમ બજેટ પણ સામેલ છે. બે વખત મોરારજીએ પોતાના જન્મદિવસ (29 ફેબ્રુઆરી)એ પણ બજેટ રજૂ કર્યા હતા. 1959-60થી 1963-64 વચ્ચે 5 વખત, 1967-68થી 1969-70 વચ્ચે 3 વખત, 1962-63 અને 1967-68 અંતરિમ બજેટ રજૂ કર્યું હતું. 1964 અને 1968માં મોરારજીએ પોતાના જન્મદિન પર બજેટ રજૂ કર્યું હતું.

મોરારજી દેસાઇએ 1968માં પોતાના જન્મદિવસ પર રજૂ કરેલા બજેટમાં ઉદ્યોગોને મોટી રાહતની જાહેરાત કરી હતી, ત્યારે તૈયાર માલને ફૅક્ટરી ગેટથી બહાર કાઢતા પહેલા સરકારી વિભાગ દ્વારા આકારણી કરવામાં આવી હતી. મોરારજીએ આ ગોઠવણમાં ફેરફાર કર્યા હતા. હવે કંપનીઓ પાસે માલ-સામાનનું સ્વ-મૂલ્યાંકન કરવાનો અધિકાર મળ્યો છે.

ઇમરજન્સી બાદ બન્યા હતા PM

ઈન્દિરા ગાંધીએ 1975માં ઇમરજન્સી લાદ્યા બાદ 2.5 વર્ષ બાદ યોજાનારી ચૂંટણીમાં મોરારજી દેસાઈએ જનતા પાર્ટી સરકારની રચના કરી હતી. મોરારજી આ પહેલા કૉંગ્રેસ પાર્ટીના નેતા હતા, પરંતુ ઈન્દિરા ગાંધી સાથે મતભેદને કારણે તેઓ પક્ષમાંથી બહાર થઈ ગયા હતા.

undefined

મોરારજી બાદ દેશના ફક્ત ચાર નાણાં પ્રધાનો જ રહ્યા છે, જેમણે 7 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો. જેમાં પ્રણવ મુખર્જી, પી. ચિદંબરમ, યશવંત સિન્હા, વાય.બી. ચાહ્વાણનો સમાવેશ થાય છે.

Intro:Body:

ન્યૂઝ ડેસ્કઃ 1 ફેબ્રુઆરીએ એટલે કે આજે કાર્યકારણી નાણાં પ્રધાન પિયુષ ગોયલ બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે, ત્યારે દેશમાં એક નાણા પ્રધાન એવા પણ હતા. જેમણે બજેટ રજૂ કરીને એક રેકોર્ડ બનાયો હતો. બાદમાં દેશના વડાપ્રધાન પણ બન્યા હતા.





દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુનાં કેબિનેટમાં નાણાં પ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર મોરારજી દેસાઈએ કુલ 10 વાર બજેટ રજૂ કર્યું છે. જેમાં બે વાર અંતરિમ બજેટ પણ સામેલ છે. બે વખત મોરારજીએ પોતાના જન્મદિવસ (29 ફેબ્રુઆરી)એ પણ બજેટ રજૂ કર્યા હતા. 1959-60થી 1963-64 વચ્ચે 5 વખત, 1967-68થી 1969-70 વચ્ચે 3 વખત, 1962-63 અને 1967-68 અંતરિમ બજેટ રજૂ કર્યું હતું. 1964 અને 1968માં મોરારજીએ પોતાના જન્મદિન પર બજેટ રજૂ કર્યું હતું. 







મોરારજી દેસાઇએ 1968માં પોતાના જન્મદિવસ પર રજૂ કરેલા બજેટમાં ઉદ્યોગોને મોટી રાહતની જાહેરાત કરી હતી, ત્યારે તૈયાર માલને ફૅક્ટરી ગેટથી બહાર કાઢતા પહેલા સરકારી વિભાગ દ્વારા આકારણી કરવામાં આવી હતી. મોરારજીએ આ ગોઠવણમાં ફેરફાર કર્યા હતા. હવે કંપનીઓ પાસે માલ-સામાનનું સ્વ-મૂલ્યાંકન કરવાનો અધિકાર મળ્યો છે.



ઇમરજન્સી બાદ બન્યા હતા PM

ઈન્દિરા ગાંધીએ 1975માં ઇમરજન્સી લાદ્યા બાદ 2.5 વર્ષ બાદ યોજાનારી ચૂંટણીમાં મોરારજી દેસાઈએ જનતા પાર્ટી સરકારની રચના કરી હતી. મોરારજી આ પહેલા કૉંગ્રેસ પાર્ટીના નેતા હતા, પરંતુ ઈન્દિરા ગાંધી સાથે મતભેદને કારણે તેઓ પક્ષમાંથી બહાર થઈ ગયા હતા.



મોરારજી બાદ દેશના ફક્ત ચાર નાણાં પ્રધાનો જ રહ્યા છે, જેમણે 7 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો. જેમાં  પ્રણવ મુખર્જી, પી. ચિદંબરમ, યશવંત સિન્હા, વાય.બી. ચાહ્વાણનો સમાવેશ થાય છે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.