ETV Bharat / bharat

મોદી સરકારની મહેનત રંગ લાવી, હવે જો ટ્રિપલ તલાક આપશે તો... - રાજ્યસભા

નવી દિલ્હીઃ વિપક્ષના વિરોધ છતાં બીલને ચોક્કસ સભ્યોની બનેલી કમિટીમાં મોકલવાની માગની વચ્ચે ટ્રિપલ તલાક બીલ રાજ્યસભામાંથી પસાર કરાયું હતું. રાજ્યસભામાં બીલના સમર્થનમાં 99 અને વિરોઘમાં 84 મત મળ્યાં હતાં. આ પહેલા બીલને સિલેક્ટ કિમીટીમાં મોકલવાની માગ સંસદમાં કરાઈ હતી. મતદાન દરમિયાન બીલને વિશેષ કમિટીમાં મોકલવાના પક્ષમાં 84 અને વિરોધમાં 100 મત મળ્યાં હતાં. આ બીલને મંજૂરી અપાવવા માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. રાજ્યસભામાં ત્રણ તલાક બીલ પાસ થવું એ મોદી સરકારની સૌથી મોટી જીત ગણાઈ રહી છે.

મોદી સરકારની સૌથી મોટી જીત, લોકસભા બાદ રાજ્યસભમાં પણ ટ્રિપલ તલાક બીલ કબૂલ
author img

By

Published : Jul 30, 2019, 9:16 PM IST

જાણો ટ્રિપલ તલાક બીલની જોગવાઈ

  • ત્રણ તલાક એટલે કે, તલાક-એ - બિદ્દતને રદ્દ કરવો અને ગેરકાયદેસર બનાવવો
  • ત્રણ તલાકને ગંભીર અપરાધ ગણવાની જોગવાઇ, પણ પોલીસ વૉરંટ વગર આરોપીની ધરપકડ કરી શકતી નથી
  • ત્રણ વર્ષની સજાની
  • આ કેસમાં મહિલાએ જાતે અથવા તો કોઇ સંબંધી દ્વારા ફરિયાદ નોંધાવેલી હોવી જોઇએ
  • મેજિસ્ટ્રેટ આરોપીને જામીન આપી શકે છે. જામીન મહિલા પક્ષનું નિવેદન જાણ્યા બાદ જ મળશે
  • પીડીત મહિલાના અનુરોધ બાદ જ મેજિસ્ટ્રેટ સમજૂતીની પરવાનગી આપી શકે છે.
  • પીડીત મહિલા પતિ પર ભરણ-પોષણ મેળવવો દાવો કરી શકે છે. જેની રકમ મેજિસ્ટ્રેટ દ્વારા નક્કી કરવામાં આવશે,.
  • પીડીત મહિલા નાબાલિક બાળકોને પોતાની સાથે રાખી શકે છે. જેનો નિર્ણય મેજિસ્ટ્રેટ નક્કી કરશે.

બીલના પક્ષમાં સરકારની દલીલ

કાયદા પ્રધાન રવિશંર પ્રસાદે બીલની પર ચર્ચા કહ્યું હતું કે, ટ્રિપલ તલાક સંબંઘી ખરડાનો હેતુ મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવવાનો છે. જેને કોઇ રાજકારણ સાથે સરખાવવો ન જોઈએ. કાયદા પ્રધાને રાજ્યસભામાં મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) ખરડો 2019માં બીલ પસાર કરવાના મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, "સુપ્રીમ કોર્ટ દ્વારા લેવાયેલાં એક નિર્ણય થકી આ પ્રથાને રોકવામાં આવી હતી. છતાં ટ્રિપલ તલાકની પ્રથામાં કોઇ ફેરફાર થયો નથી. લોકસભામાં ગયા અઠવાડિએ આ ખરડો પસાર કરવામાં આવ્યો હતો. રવિશશંકર પ્રસાદે આ અંગે જણાવ્યું હતું કે," ટ્રિપલ તલાકનું બીલને કોઇ વોટ બેન્ક ભરવા થતાં રાજકારણની દ્રષ્ટિએ જોવું ન જોઇએ. આ માનવતો નો પ્રશ્ન છે. આ મહિલાઓને ન્યાય અપાવવાના હેતુથી તેમની ગરિમા અને અધિકારને સુનિશ્ચિત કરવા માટે પસાર કરવામાં આવ્યું છે. "


વિપક્ષ તરફથી કરાયેલો વિરોધ

રાજ્યસભામાં કોંગ્રેસ સહિત મોટાભાગના વિપક્ષ દળની સાથે-સાથે અન્નાદ્રમુક, YSR કોંગ્રેસે પણ ટ્રિપલ તલાકના ખરડાનો પ્રતિકાત્મક વિરોધ કર્યો હતો. જેમને આ ખરડાને ચોક્કસ વ્યક્તિઓ દ્વારા બનેલી કમિટીમાં મોકલવાની માગ કરી હતી. વિપક્ષ દળોના સભ્યોનો મુખ્ય હેતુ મુસ્લિમ પરિવારોના ઘરોને તોડવાનો હતો. ઉપલાગૃહમાં (વિવાહ અધિકાર સંરક્ષણ) આ ખરડા પર 2019ની ચર્ચામાં ભાગ લેતાં પ્રતિપક્ષ ગુલામ નબી આઝાદે પ્રશ્ન કર્યો હતો કે, જ્યારે તલાક આપનાર પતિને ત્રણ વર્ષ માટે જેલમાં મોકલવામાં આવશે ત્યારે તેની પત્ની અને બાળકોનું શું થશે? તેમણે કહ્યું હતું કે, અહીં ઘર જોડવાને બદલે તેને તોડાવાના પ્રયત્ન કરાઇ રહ્યાં છે. એટલે મારા મતે આ ખરડાનો હેતું મુસ્લિમ પરિવારોને તોડવાનો છે. લગ્ન એક ઇસ્લામમાં લગ્ન એક દિવાની કરાર છે.

JDUનો વિરોધ

ટ્રિપલ તલાકની ચર્ચામાં ભાગ લેતાં JDUના વશિષ્ઠ નારાયણ સિંહે ખરડાનો વિરોધ કરતાં કહ્યું હતું કે, " હું ખરાડાની તરફેણ અને તેના વિરોધમાં કંઇ કહેવા માગતો નથી. અહીં દરેક પક્ષની પોતાની અલગ વિચારધારા છે. બધાને અધિકાર છે કે તેઓ પોતાના વિચારો સાથે જીવે. આમ, ખરડા મુદ્દે મઘ્યસ્થી વલણ દાખવીને તેમને ખરડાનો વિરોધ નોંધાવ્યો હતો.

TMCની સરકારને સલાહ

તૃણમૂલ કોંગ્રેસના ડોલા સેનને ટ્રિપલ તલાક સંબંઘિત ખરડાના પ્રાવધાનોની ચર્ચા કરતાં કહ્યું હતું કે," જો તલાક આપનાર પતિને જેલને ભેગો કરવામાં આવશે તો તેની પત્નિ અને બાળકોનું શું થશે? સેને સરકારને સલાહ આપી હતી કે, આ ખરડાને વિશેષ કમિટીમાં મોકલવામાં આવે.આ રીતે ટ્રિપલ તલાકના ખરડાના અપરાધ ગણાવીતાં તેના પ્રાવધાનને હટાવવાની માગ કરી હતી."

સમાજવાદી પાર્ટીનો વિરોધ

સમાજવાદી પાર્ટીના જાવેદ અલી ખાને વિરોધ નોંધાવતા કહ્યું હતું કે, " સરકારે વિચારવું જોઇએ કે, જે પત્નીઓને તેમના પતિ છોડી દે છે. તેમના પતિને સજા ફટકારવાની સાથે તેમના ગુજરાનની પણ વ્યવસ્થા કેવી રીતે થશે? " મુસ્લિમ લગ્ન એક દિવાની કરાર છે, અને તલાક એ કરારનો અંત છે. પણ સરકાર આ કરારને અપધિકરણમાં ફેરવી રહી છે. તેમણે સરકાર પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, "સરકાર પોતાના રાજકીય હિત માટે આ ખરડો લાવી તે યોગ્ય નથી. "

આમ, વિપક્ષોની સાથે અન્નદ્રમુકના એ.નવનીત કૃષ્ણનને ટ્રિપલ તલાક બીલનો વિરોધ કરતાં બીલને વિશેષ કમિટીમાં મોકવાની માગ કરી હતી. સાથે આવો કાયદો લાવવા માટે સંસદ સક્ષમ ન હોવાનું જણાવ્યું હતું. સાથેટ્રિપલ તલાકનો ખરડો બંધારણીય રીતે યોગ્ય ન હોવાનું કહ્યું ,તો દ્રમુકના ટી.કે.એસના ઇલાનગોવનને વૈકલ્પિક ખરડો રજૂ કરવાની સલાહ આપી હતી.

રાકાંપાના માજિદ મેનને જણાવ્યું હતું કે, જ્યારે સુપ્રીમ કોર્ટ આ અંગે ચુકાદો આપી દીધો ત્યારે જ આ કાયદો બની ગયો હતો. એવામાં અલગ કાયદો બનાવવો અને અનોપૌરાચિક પગલું છે. YSR કોંગ્રેસના વિજયસાંઇ રેડ્ડીએ પણ ટ્રિપલ તલાકનો વિરોધ નોંધાવતાં કહ્યું હતું કે,ટ્રિપલ તલાકમાં જેલની સજા કેવી રીતે થઇ શકે? સજાના કારણે બે પક્ષ વચ્ચે સમજૂતી થવાનો કોઇ વિકલ્પ જ નહીં રહે.

ટ્રિપલ તલાક બીલ પરની ચર્ચા માટે ચાર કલાકનો સમય નક્કી કરાયો હતો. બીલને લઇને BJPના સાંસદોએ પહેલાં વ્હિપ જાહેર કર્યુ હતું. રાજ્યસભામાંથી જ્યારે JDU અને AIDMKએ વૉકઆઉટ કર્યુ ત્યારે મોદી સરકાર માટે બીલ પાસ કરાવવું સરળ થઇ ગયું હતું. JDU અને AIDMKના વૉકઆઉટ બાદ રાજ્યસભામાં સભ્યોની સંખ્યા 213 હતી. એવામાં સરકારને બહુમતી મેળવવા માટે 109 મતની જરૂર હતી. આ પહેલાં વિપક્ષનો ભારે વિરોધ હોવા છતાં લોકસભામાંથી આ બીલ સરળતાથી પસાર થરયું હતું. જો કે, લોકસભામાં JDUએ મત આપ્યો નહોતો.ત્યાં દ્રમુકના પ્રમુક એમ.કે સ્ટાલિને લોકસભામાં ટ્રિપલ તલાકના બીલની તરફેણ કરી હતી. જેને લઇને શુક્રવારનો રોજ ચીર પ્રતિદ્વંદ્વી પાર્ટી અન્નાદ્રમુકના નિર્ણયને વખોડતાં આરોપ લગાવ્યો હતો કે, "તે ભગવા પાર્ટીની વિચારધારાને સ્વીકારી તેનો ક્લોન બની ગઇ છે."

2019 લોકસભામાં મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) ખરડાની ચર્ચામાં ભાગ લેતાં કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઇએ કહ્યું હતું કે, ભાજપની તરફથી એવી અફવા ફેલાવવામાં આવી રહી છે કે, પાર્ટીનો ધ્યેય સ્પષ્ટ નથી. અમે જણાવા માગીએ છીએ કે,ટ્રિપલ તલાક વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના નિર્ણયને સૌથી પહેલાં કોગ્રેસને આવકાર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસનો વિરોધ ફક્ત ટ્રિપલ તલાકની ફોજદારીમાં બનવવા માટેનો છે. જ્યારે આ દિવાની મામલો છે. ગોગોઇએ આ બીલને સ્થાયી સમિતિ પાસે મોકલવાની માગ કરી હતી.

જાણો ટ્રિપલ તલાક બીલની જોગવાઈ

  • ત્રણ તલાક એટલે કે, તલાક-એ - બિદ્દતને રદ્દ કરવો અને ગેરકાયદેસર બનાવવો
  • ત્રણ તલાકને ગંભીર અપરાધ ગણવાની જોગવાઇ, પણ પોલીસ વૉરંટ વગર આરોપીની ધરપકડ કરી શકતી નથી
  • ત્રણ વર્ષની સજાની
  • આ કેસમાં મહિલાએ જાતે અથવા તો કોઇ સંબંધી દ્વારા ફરિયાદ નોંધાવેલી હોવી જોઇએ
  • મેજિસ્ટ્રેટ આરોપીને જામીન આપી શકે છે. જામીન મહિલા પક્ષનું નિવેદન જાણ્યા બાદ જ મળશે
  • પીડીત મહિલાના અનુરોધ બાદ જ મેજિસ્ટ્રેટ સમજૂતીની પરવાનગી આપી શકે છે.
  • પીડીત મહિલા પતિ પર ભરણ-પોષણ મેળવવો દાવો કરી શકે છે. જેની રકમ મેજિસ્ટ્રેટ દ્વારા નક્કી કરવામાં આવશે,.
  • પીડીત મહિલા નાબાલિક બાળકોને પોતાની સાથે રાખી શકે છે. જેનો નિર્ણય મેજિસ્ટ્રેટ નક્કી કરશે.

બીલના પક્ષમાં સરકારની દલીલ

કાયદા પ્રધાન રવિશંર પ્રસાદે બીલની પર ચર્ચા કહ્યું હતું કે, ટ્રિપલ તલાક સંબંઘી ખરડાનો હેતુ મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવવાનો છે. જેને કોઇ રાજકારણ સાથે સરખાવવો ન જોઈએ. કાયદા પ્રધાને રાજ્યસભામાં મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) ખરડો 2019માં બીલ પસાર કરવાના મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, "સુપ્રીમ કોર્ટ દ્વારા લેવાયેલાં એક નિર્ણય થકી આ પ્રથાને રોકવામાં આવી હતી. છતાં ટ્રિપલ તલાકની પ્રથામાં કોઇ ફેરફાર થયો નથી. લોકસભામાં ગયા અઠવાડિએ આ ખરડો પસાર કરવામાં આવ્યો હતો. રવિશશંકર પ્રસાદે આ અંગે જણાવ્યું હતું કે," ટ્રિપલ તલાકનું બીલને કોઇ વોટ બેન્ક ભરવા થતાં રાજકારણની દ્રષ્ટિએ જોવું ન જોઇએ. આ માનવતો નો પ્રશ્ન છે. આ મહિલાઓને ન્યાય અપાવવાના હેતુથી તેમની ગરિમા અને અધિકારને સુનિશ્ચિત કરવા માટે પસાર કરવામાં આવ્યું છે. "


વિપક્ષ તરફથી કરાયેલો વિરોધ

રાજ્યસભામાં કોંગ્રેસ સહિત મોટાભાગના વિપક્ષ દળની સાથે-સાથે અન્નાદ્રમુક, YSR કોંગ્રેસે પણ ટ્રિપલ તલાકના ખરડાનો પ્રતિકાત્મક વિરોધ કર્યો હતો. જેમને આ ખરડાને ચોક્કસ વ્યક્તિઓ દ્વારા બનેલી કમિટીમાં મોકલવાની માગ કરી હતી. વિપક્ષ દળોના સભ્યોનો મુખ્ય હેતુ મુસ્લિમ પરિવારોના ઘરોને તોડવાનો હતો. ઉપલાગૃહમાં (વિવાહ અધિકાર સંરક્ષણ) આ ખરડા પર 2019ની ચર્ચામાં ભાગ લેતાં પ્રતિપક્ષ ગુલામ નબી આઝાદે પ્રશ્ન કર્યો હતો કે, જ્યારે તલાક આપનાર પતિને ત્રણ વર્ષ માટે જેલમાં મોકલવામાં આવશે ત્યારે તેની પત્ની અને બાળકોનું શું થશે? તેમણે કહ્યું હતું કે, અહીં ઘર જોડવાને બદલે તેને તોડાવાના પ્રયત્ન કરાઇ રહ્યાં છે. એટલે મારા મતે આ ખરડાનો હેતું મુસ્લિમ પરિવારોને તોડવાનો છે. લગ્ન એક ઇસ્લામમાં લગ્ન એક દિવાની કરાર છે.

JDUનો વિરોધ

ટ્રિપલ તલાકની ચર્ચામાં ભાગ લેતાં JDUના વશિષ્ઠ નારાયણ સિંહે ખરડાનો વિરોધ કરતાં કહ્યું હતું કે, " હું ખરાડાની તરફેણ અને તેના વિરોધમાં કંઇ કહેવા માગતો નથી. અહીં દરેક પક્ષની પોતાની અલગ વિચારધારા છે. બધાને અધિકાર છે કે તેઓ પોતાના વિચારો સાથે જીવે. આમ, ખરડા મુદ્દે મઘ્યસ્થી વલણ દાખવીને તેમને ખરડાનો વિરોધ નોંધાવ્યો હતો.

TMCની સરકારને સલાહ

તૃણમૂલ કોંગ્રેસના ડોલા સેનને ટ્રિપલ તલાક સંબંઘિત ખરડાના પ્રાવધાનોની ચર્ચા કરતાં કહ્યું હતું કે," જો તલાક આપનાર પતિને જેલને ભેગો કરવામાં આવશે તો તેની પત્નિ અને બાળકોનું શું થશે? સેને સરકારને સલાહ આપી હતી કે, આ ખરડાને વિશેષ કમિટીમાં મોકલવામાં આવે.આ રીતે ટ્રિપલ તલાકના ખરડાના અપરાધ ગણાવીતાં તેના પ્રાવધાનને હટાવવાની માગ કરી હતી."

સમાજવાદી પાર્ટીનો વિરોધ

સમાજવાદી પાર્ટીના જાવેદ અલી ખાને વિરોધ નોંધાવતા કહ્યું હતું કે, " સરકારે વિચારવું જોઇએ કે, જે પત્નીઓને તેમના પતિ છોડી દે છે. તેમના પતિને સજા ફટકારવાની સાથે તેમના ગુજરાનની પણ વ્યવસ્થા કેવી રીતે થશે? " મુસ્લિમ લગ્ન એક દિવાની કરાર છે, અને તલાક એ કરારનો અંત છે. પણ સરકાર આ કરારને અપધિકરણમાં ફેરવી રહી છે. તેમણે સરકાર પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, "સરકાર પોતાના રાજકીય હિત માટે આ ખરડો લાવી તે યોગ્ય નથી. "

આમ, વિપક્ષોની સાથે અન્નદ્રમુકના એ.નવનીત કૃષ્ણનને ટ્રિપલ તલાક બીલનો વિરોધ કરતાં બીલને વિશેષ કમિટીમાં મોકવાની માગ કરી હતી. સાથે આવો કાયદો લાવવા માટે સંસદ સક્ષમ ન હોવાનું જણાવ્યું હતું. સાથેટ્રિપલ તલાકનો ખરડો બંધારણીય રીતે યોગ્ય ન હોવાનું કહ્યું ,તો દ્રમુકના ટી.કે.એસના ઇલાનગોવનને વૈકલ્પિક ખરડો રજૂ કરવાની સલાહ આપી હતી.

રાકાંપાના માજિદ મેનને જણાવ્યું હતું કે, જ્યારે સુપ્રીમ કોર્ટ આ અંગે ચુકાદો આપી દીધો ત્યારે જ આ કાયદો બની ગયો હતો. એવામાં અલગ કાયદો બનાવવો અને અનોપૌરાચિક પગલું છે. YSR કોંગ્રેસના વિજયસાંઇ રેડ્ડીએ પણ ટ્રિપલ તલાકનો વિરોધ નોંધાવતાં કહ્યું હતું કે,ટ્રિપલ તલાકમાં જેલની સજા કેવી રીતે થઇ શકે? સજાના કારણે બે પક્ષ વચ્ચે સમજૂતી થવાનો કોઇ વિકલ્પ જ નહીં રહે.

ટ્રિપલ તલાક બીલ પરની ચર્ચા માટે ચાર કલાકનો સમય નક્કી કરાયો હતો. બીલને લઇને BJPના સાંસદોએ પહેલાં વ્હિપ જાહેર કર્યુ હતું. રાજ્યસભામાંથી જ્યારે JDU અને AIDMKએ વૉકઆઉટ કર્યુ ત્યારે મોદી સરકાર માટે બીલ પાસ કરાવવું સરળ થઇ ગયું હતું. JDU અને AIDMKના વૉકઆઉટ બાદ રાજ્યસભામાં સભ્યોની સંખ્યા 213 હતી. એવામાં સરકારને બહુમતી મેળવવા માટે 109 મતની જરૂર હતી. આ પહેલાં વિપક્ષનો ભારે વિરોધ હોવા છતાં લોકસભામાંથી આ બીલ સરળતાથી પસાર થરયું હતું. જો કે, લોકસભામાં JDUએ મત આપ્યો નહોતો.ત્યાં દ્રમુકના પ્રમુક એમ.કે સ્ટાલિને લોકસભામાં ટ્રિપલ તલાકના બીલની તરફેણ કરી હતી. જેને લઇને શુક્રવારનો રોજ ચીર પ્રતિદ્વંદ્વી પાર્ટી અન્નાદ્રમુકના નિર્ણયને વખોડતાં આરોપ લગાવ્યો હતો કે, "તે ભગવા પાર્ટીની વિચારધારાને સ્વીકારી તેનો ક્લોન બની ગઇ છે."

2019 લોકસભામાં મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) ખરડાની ચર્ચામાં ભાગ લેતાં કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઇએ કહ્યું હતું કે, ભાજપની તરફથી એવી અફવા ફેલાવવામાં આવી રહી છે કે, પાર્ટીનો ધ્યેય સ્પષ્ટ નથી. અમે જણાવા માગીએ છીએ કે,ટ્રિપલ તલાક વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના નિર્ણયને સૌથી પહેલાં કોગ્રેસને આવકાર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસનો વિરોધ ફક્ત ટ્રિપલ તલાકની ફોજદારીમાં બનવવા માટેનો છે. જ્યારે આ દિવાની મામલો છે. ગોગોઇએ આ બીલને સ્થાયી સમિતિ પાસે મોકલવાની માગ કરી હતી.

Intro:Body:

मोदी सरकार की बड़ी जीत, लोकसभा के बाद राज्यसभा में भी तीन तलाक बिल पास





Triple Talaq Bill: विपक्ष के कड़े ऐतराज और बिल को सेलेक्ट कमेटी में भेजने की मांग के बीच तीन तलाक बिल (Triple Talaq Bill) राज्यसभा से पास हो गया. राज्यसभा में बिल के समर्थन में 99, जबकि विरोध में 84 वोट पड़े.





नई दिल्ली: Triple Talaq Bill: विपक्ष के कड़े ऐतराज और बिल को सेलेक्ट कमेटी में भेजने की मांग के बीच तीन तलाक बिल (Triple Talaq Bill) राज्यसभा से पास हो गया. राज्यसभा में बिल के समर्थन में 99, जबकि विरोध में 84 वोट पड़े. इससे पहले विपक्ष की बिल को सेलेक्ट कमेटी में भेजने की मांग भी सदन में गिर गई. वोटिंग के दौरान बिल को सेलेक्ट कमेटी में भेजने के पक्ष में 84, जबकि विरोध में 100 वोट पड़े. अब इस बिल को स्वीकृति के लिए राष्ट्रपति के पास भेजा जाएगा. राज्यसभा से तीन तलाक बिल पास होना मोदी सरकार की बड़ी जीत मानी जा रही है. 





बिल के पक्ष में सरकार की दलील

कानून मंत्री रविशंकर प्रसाद ने बिल पर चर्चा के दौरान कहा कि तीन तलाक संबंधी विधेयक मुस्लिम महिलाओं को न्याय दिलाने के मकसद से लाया गया है और उसे किसी राजनीतिक चश्मे से नहीं देखा जाना चाहिये. कानून मंत्री ने राज्यसभा में मुस्लिम महिला (विवाह अधिकार संरक्षण) विधेयक 2019 को चर्चा एवं पारित करने के लिए पेश करते हुए यह बात कही. उन्होंने कहा कि सुप्रीम कोर्ट द्वारा एक फैसले में इस प्रथा पर रोक लगाने के बावजूद तीन तलाक की प्रथा जारी है. इस विधेयक को लोकसभा से पिछले सप्ताह पारित किया जा चुका है. रविशंकर प्रसाद ने कहा, 'इस मुद्दे को राजनीतिक चश्मे या वोट बैंक की राजनीति के नजरिये से नहीं देखा जाना चाहिये. यह मानवता का सवाल है. यह महिलाओं को न्याय दिलाने के मकसद से एवं उनकी गरिमा तथा अधिकारिता सुनिश्चित करने के लिए पेश किया गया है. इससे लैंगिक गरिमा एवं समानता भी सुनिश्चित होगी.



विपक्षी पार्टियों ने जताया कड़ा ऐतराज

राज्यसभा में कांग्रेस सहित अधिकतर विपक्षी दलों के साथ साथ अन्नाद्रमुक, वाईएसआर कांग्रेस ने भी तीन तलाक संबंधी विधेयक का कड़ा विरोध करते हुए इसे सेलेक्ट कमेटी में भेजे जाने की मांग की. विपक्षी दलों के सदस्यों ने इसका मकसद 'मुस्लिम परिवारों को तोड़ना' बताया. उच्च सदन में मुस्लिम महिला (विवाह अधिकार संरक्षण) विधेयक 2019 पर चर्चा में भाग लेते हुए नेता प्रतिपक्ष गुलाम नबी आजाद ने सवाल उठाया कि जब तलाक देने वाले पति को तीन साल के लिए जेल भेज दिया जाएगा तो वह पत्नी एवं बच्चे का गुजारा भत्ता कैसे देगा? उन्होंने कहा, 'यह घर के चिराग से घर को जलाने की कोशिश' की तरह है. उन्होंने कहा कि इस विधेयक का मकसद 'मुस्लिम परिवारों को तोड़ना' है. उन्होंने कहा कि इस्लाम में शादी एक दिवानी समझौता है.



जेडीयू का विरोध

चर्चा में भाग लेते हुए जेडीयू के वशिष्ठ नारायण सिंह ने विधेयक का विरोध किया. उन्होंने कहा कि वह न तो विधेयक के समर्थन में बोलेंगे और न ही इसमें साथ देंगे. उन्होंने कहा कि हर पार्टी की अपनी विचारधारा होती है और उसे पूरी आजादी है कि वह उस पर आगे बढ़े. इसके बाद जेडीयू सदस्यों ने विधेयक का विरोध करते हुए सदन से बहिर्गमन कर लिया.



टीएमसी की सरकार को सलाह

उधर, तृणमूल कांग्रेस की डोला सेन ने तीन तलाक संबंधित विधेयक के प्रावधानों की चर्चा करते हुए कहा कि यदि तलाक देने वाले पति को जेल में डाल दिया गया तो वह जेल में रहने के दौरान अपनी पत्नी एवं बच्चों को गुजारा भत्ता कैसे दे पाएगा? सेन ने सरकार को सलाह दी कि इस विधेयक को सेलेक्ट कमेटी में भेजा जाना चाहिए. उन्होंने इस विधेयक से तीन तलाक को अपराध बनाने का प्रावधान हटाने की मांग भी की.



समाजवादी पार्टी को भी ऐतराज

समाजवादी पार्टी के जावेद अली खान ने इस विधेयक का विरोध करते हुए कहा कि कहा कि कई पत्नियों को उनके पति छोड़ देते हैं. उन्होंने सरकार से जानना चाहा कि क्या वह ऐसे पतियों को दंड देने और ऐसी परित्यक्त महिलाओं को गुजारा भत्ता देने के लिए कोई कानून लाएगी? उन्होंने कहा कि मुस्लिम विवाह एक दिवानी करार है. उन्होंने कहा कि तलाक का मतलब इस करार को समाप्त करना है. उन्होंने कहा कि इस कानून के तहत तलाक का अपराधीकरण किया जा रहा है, जो उचित नहीं है. उन्होंने आरोप लगाया कि सरकार राजनीतिक कारणों से यह विधेयक लाई है और ऐसा करना उचित नहीं है.



वहीं, अन्नाद्रमुक के ए नवनीत कृष्णन ने विधेयक का विरोध करते हुए इसे सेलेक्ट कमेटी में भेजे जाने की मांग की. उन्होंने कहा कि ऐसा कानून बनाने की संसद के पास विधायी सक्षमता नहीं है. उन्होंने कहा कि इस विधेयक के कुछ प्रावधानों को पूर्व प्रभाव से लागू किया गया है जो संविधान की दृष्टि से उचित नहीं है. द्रमुक के टीकेएस इलानगोवन ने विधेयक को प्रवर समिति में भेजने की मांग करते हुए कहा कि इसकी जगह कोई वैकल्पिक विधेयक लाने का सुझाव दिया.



राकांपा के माजिद मेनन ने कहा कि जब उच्चतम न्यायालय ने इस बारे में कोई निर्णय दे दिया है तो वह अपने आप में एक कानून बन गया है. ऐसे में अलग कानून लाने का क्या औचित्य है? वाईएसआर कांग्रेस के विजयसाई रेड्डी ने भी विधेयक का विरोध करते हुए कहा कि जब तीन तलाक को निरस्त मान लिया गया है तो फिर आप तीन साल की जेल की सजा का प्रावधान कैसे कर सकते हैं? उन्होंने कहा कि इस सजा के प्रावधान से दोनों पक्षों के बीच समझौते की संभावना समाप्त हो जाएगी. 



इससे पहले तीन तलाक बिल (Triple Talaq Bill) पर चर्चा के लिए चार घंटे का समय तय किया गया था. बिल को लेकर बीजेपी ने अपने सांसदों को पहले ही व्हिप जारी कर दिया था. राज्यसभा में बिल को पास कराने के लिए मोदी सरकार की राह उस समय आसान होती दिखी जब जेडीयू और एआईएडीएमके के सदन से वॉकआउट कर दिया. जेडीयू और एआईएडीएमके के सदन से वॉकआउट के बाद राज्यसभा में सदस्यों की संख्या 213 रह गई थी. ऐसे में सरकार को बहुमत के लिए 109 वोट चाहिए थ. इससे पहले विपक्ष के भारी विरोध के बावजूद लोकसभा में ये बिल आसानी से पास हो गया था. हालांकि लोकसभा में जेडीयू ने वोटिंग नहीं की थी. वहीं द्रमुक प्रमुख एमके स्टालिन ने लोकसभा में तीन तलाक विधेयक का समर्थन करने को लेकर अपनी चिर प्रतिद्वंद्वी पार्टी अन्नाद्रमुक की शुक्रवार को आलोचना की थी और आरोप लगाया था कि वह भगवा पार्टी की विचारधारा अपना कर उसका 'क्लोन' बन गई है.





लोकसभा में 'मुस्लिम महिला (विवाह अधिकार संरक्षण) विधेयक 2019' पर चर्चा में भाग लेते हुए कांग्रेस सांसद गौरव गोगोई ने कहा था कि भाजपा की तरफ से यह भ्रांति फैलाई जा रही है कि हमारी पार्टी का रुख स्पष्ट नहीं है. हम साफ करना चाहते हैं कि हमारा रुख स्पष्ट है. तीन तलाक के खिलाफ उच्चतम न्यायालय के फैसले का सबसे पहले कांग्रेस ने स्वागत किया था. उन्होंने कहा कि कांग्रेस का विरोध सिर्फ तीन तलाक को इसे फौजदारी मामला बनाने से है, जबकि यह दीवानी मामला है. गोगोई ने इस विधेयक को स्थायी समिति के पास भेजने की मांग की. 



तीन तलाक बिल में क्या हैं प्रावधान:



तुरंत तीन तलाक यानी तलाक-ए-बिद्दत को रद्द और गैर कानूनी बनाना





तुरंत तीन तलाक को संज्ञेय अपराध मानने का प्रावधान, यानी पुलिस बिना वारंट गिरफ़्तार कर सकती है





तीन साल तक की सजा का प्रावधान है





यह संज्ञेय तभी होगा जब या तो खुद महिला शिकायत करे या फिर उसका कोई सगा-संबंधी





मजिस्ट्रेट आरोपी को जमानत दे सकता है. जमानत तभी दी जाएगी, जब पीड़ित महिला का पक्ष सुना जाएगा



पीड़ित महिला के अनुरोध पर मजिस्ट्रेट समझौते की अनुमति दे सकता है





पीड़ित महिला पति से गुज़ारा भत्ते का दावा कर सकती है



इसकी रकम मजिस्ट्रेट तय करेगा





पीड़ित महिला नाबालिग बच्चों को अपने पास रख सकती है. इसके बारे में मजिस्ट्रेट तय करेगा

 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.