ETV Bharat / bharat

દેશમાં એકલી ભાજપ જ રહેશે તો લોકતંત્ર ખતમ થઈ જશે: સ્વામી - new delhi

નવી દિલ્હી: કોંગ્રેસમાં હાલ સંકટના વાદળો છવાયેલા હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે, ત્યારે કોંગ્રેસને થોડીક રાહત મળે તેવી વાત ભાજપના સાંસદ સુબ્રમણ્મ સ્વામીએ કરી છે, તેમણે શુક્રવારના રોજ એક ટ્વિટમાં કહ્યું હતું કે, જો દેશમાં ભારતીય જનતા પાર્ટી જ રહેશે, તો લોકતંત્ર નબળું થઈ જશે.

Subramanyam Swamy
author img

By

Published : Jul 14, 2019, 10:41 AM IST

સુબ્રમણ્મ સ્વામીએ જણાવ્યું છે કે, ગોવા અને કાશ્મીરના ઘટનાક્રમને જોતા એવું લાગે છે કે, જો ભાજપ એકાંકી પાર્ટીના રુપમાં રહી ગઈ તો લોકતંત્ર કમજોર થઈ જશે. આ બાબતનો ઉપાય એ છે કે, ઈટાલિયન અને વંશજને પાર્ટી છોડવાનું કહેવામાં આવે. જે બાદ મમતા એકીકૃત કોંગ્રેસની અધ્યક્ષ બની શકે છે. આ સપ્તાહની શરુઆતમાં ગોવામાં કોંગ્રેસના પોતાના જ સદસ્યોએ કોંગ્રેસનો સાથ છોડી દીધો અને નેતાઓએ ભાજપનો હાથ પકડ્યો હતો.

ગોવામાં 10 જૂનના રોજ કોંગ્રેસના 15માંથી 10 ધારાસભ્યોએ રાજીનામુ આપી દીધું અને તેઓ ભાજપમાં સામેલ થયા હતા. 2017ની ગોવા વિધાનસભામાં કોંગ્રેસ સૌથી તાકાતવર પાર્ટી બનીને ઉભરી આવી હતી. આની પહેલા જૂનમાં પણ જમ્મુ કાશ્મીરમાં ફારુક અબ્દુલ્લાની નેશનલ કોન્ફ્રેસે 2019ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે પોતાનો છેડો ફાડી લીધો હતો. કર્ણાટકમાં પણ કોંગ્રેસ-જનતા દળ (સેક્યુલર) ગઠબંધન સરકારના 16 ધારાસભ્યોએ એક જુલાઇથી રાજીનામા આપ્યા છે.

આમ અનેક રાજ્યમાં કોંગ્રેસ માટે કટોકટીની પરિસ્થિતિ છે. કારણ કે રાજીનામું આપનારા 16 માંથી 13 ધારાસભ્યો એકલા કૉંગ્રેસના છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળ સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશોની બેંચે કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષને 16 જુલાઇ સુધી રાજીનામાની સ્થિતિ જાળવી રાખવા આદેશ આપ્યો છે.

સુબ્રમણ્મ સ્વામીએ જણાવ્યું છે કે, ગોવા અને કાશ્મીરના ઘટનાક્રમને જોતા એવું લાગે છે કે, જો ભાજપ એકાંકી પાર્ટીના રુપમાં રહી ગઈ તો લોકતંત્ર કમજોર થઈ જશે. આ બાબતનો ઉપાય એ છે કે, ઈટાલિયન અને વંશજને પાર્ટી છોડવાનું કહેવામાં આવે. જે બાદ મમતા એકીકૃત કોંગ્રેસની અધ્યક્ષ બની શકે છે. આ સપ્તાહની શરુઆતમાં ગોવામાં કોંગ્રેસના પોતાના જ સદસ્યોએ કોંગ્રેસનો સાથ છોડી દીધો અને નેતાઓએ ભાજપનો હાથ પકડ્યો હતો.

ગોવામાં 10 જૂનના રોજ કોંગ્રેસના 15માંથી 10 ધારાસભ્યોએ રાજીનામુ આપી દીધું અને તેઓ ભાજપમાં સામેલ થયા હતા. 2017ની ગોવા વિધાનસભામાં કોંગ્રેસ સૌથી તાકાતવર પાર્ટી બનીને ઉભરી આવી હતી. આની પહેલા જૂનમાં પણ જમ્મુ કાશ્મીરમાં ફારુક અબ્દુલ્લાની નેશનલ કોન્ફ્રેસે 2019ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે પોતાનો છેડો ફાડી લીધો હતો. કર્ણાટકમાં પણ કોંગ્રેસ-જનતા દળ (સેક્યુલર) ગઠબંધન સરકારના 16 ધારાસભ્યોએ એક જુલાઇથી રાજીનામા આપ્યા છે.

આમ અનેક રાજ્યમાં કોંગ્રેસ માટે કટોકટીની પરિસ્થિતિ છે. કારણ કે રાજીનામું આપનારા 16 માંથી 13 ધારાસભ્યો એકલા કૉંગ્રેસના છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળ સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશોની બેંચે કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષને 16 જુલાઇ સુધી રાજીનામાની સ્થિતિ જાળવી રાખવા આદેશ આપ્યો છે.

Intro:Body:

देश में अकेले भाजपा रह गई तो लोकतंत्र कमजोर हो जाएगा : स्वामी

 (21:28) 

नई दिल्ली, 12 जुलाई (आईएएनएस)| कांग्रेस में संकट के बाद राज्यसभा सांसद सुब्रह्मण्यम स्वामी ने शुक्रवार को एक ट्वीट में कहा कि अगर देश में भारतीय जनता पार्टी (भाजपा) अकेली पार्टी रह गई तो लोकतंत्र कमजोर हो जाएगा। ट्वीट के माध्यम से स्वामी ने पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी को एक एकीकृत कांग्रेस के अध्यक्ष के रूप में कार्यभार संभालने का सुझाव दिया।



उन्होंने आगे शरद पवार की राष्ट्रवादी कांग्रेस पार्टी को एकीकृत कांग्रेस के साथ विलय करने का सुझाव दिया।



स्वामी ने कहा, "गोवा और कश्मीर के घटनाक्रम को देखने के बाद मुझे लगता है कि यदि भाजपा अकेली पार्टी के रूप में रह गई तो लोकतंत्र कमजोर हो जाएगा।"



उन्होंने आगे कहा, "उपाय? इटालियंस और वंशज को पार्टी छोड़ने के लिए कहें। इसके बाद ममता एकीकृत कांग्रेस की अध्यक्ष हो सकती हैं। उसके बाद राकांपा का भी इसमें विलय हो जाए।"



इस सप्ताह के शुरू में गोवा में कांग्रेस के अपने ही सदस्यों ने इसे छोड़ दिया, और नेताओं ने भाजपा दामन थाम लिया। 



गोवा में 10 जून को कांग्रेस के 15 में से 10 विधायकों ने इस्तीफा दे दिया और वे भाजपा में शामिल हो गए। 2017 में गोवा विधानसभा चुनाव में कांग्रेस सबसे बड़ी पार्टी बनकर उभरी थी। 



इससे पहले जून में जम्मू एवं कश्मीर में फारूक अब्दुल्ला की नेशनल कॉन्फ्रेंस ने 2019 के आम चुनाव में कांग्रेस से अपना नाता तोड़ लिया था।



कर्नाटक में भी कांग्रेस-जनता दल(सेकुलर) की गठबंधन सरकार के 16 विधायकों ने एक जुलाई से इस्तीफा दे दिया है। 



राज्य में कांग्रेस के लिए संकट की स्थिति बनी हुई है। क्योंकि इस्तीफा देने वाले 16 में से 13 विधायक अकेले कांग्रेस के हैं। 



प्रधान न्यायाधीश रंजन गोगोई की अध्यक्षता वाली सर्वोच्च न्यायालय की तीन न्यायाधीशों की पीठ ने शुक्रवार को कर्नाटक विधानसभा अध्यक्ष को 16 जुलाई तक त्याग-पत्रों पर यथास्थिति बनाए रखने का आदेश दिया।



--आईएएनएस


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.