ઔરંગાબાદની સુર્યનગરી દેવમાં આસ્થાનો મહાપર્વ છઠ નિમિત્તે અર્ધ્ય પછી બેકાબુ બનેલી ભીડમાં દબાઈને 2 લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં પટના જિલ્લાના બિહટા ગામનો 6 વર્ષીય બાળક અને ભોજપુર જિલ્લાના સહારની દોઢ વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. જ્યારે આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટના દેવ પ્રખંડ મુખ્યાલય સ્થિત સુર્યકુંડ પસે થઈ હતી. ઘટના બાદ આખા મેળામાં અફરતફરી મચી હતી, પરંતું સક્રિય જિલ્લા કલેક્ટરે તાત્કાલિક પગલા લઈ પરિસ્થિતી પર કાબુ મેળવ્યો હતો.
ઔરંગાબાદના દેવ સુર્ય મંદિરમાં અર્ધ્ય પછી નાસભાગ મચી, 2ના મોત
ઔરંગાબાદઃ બિહારના ઔરંગાબાદમાં છઠના મહાપર્વની ઉજવણીમાં ભાગદોડ મચી હતી, જેમાં 2 લોકોનાં મોત થયા હતા. ભગવાન ભાસ્કરને અર્ધ્ય આપ્યા બાદ ઘાટ પરની ભીડ બેકાબુ બની હતી. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ ઘટના બનતા થોડીવાર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે થોડીવાર બાદ માહોલ શાંત થઈ ગયો હતો. જિલ્લા કલેક્ટર રાહુલ રંજન મહિવાલ અને SP દિપક બરનવાલે મૃતકોને શાંત્વના આપી હતી. જિલ્લા કલેક્ટરે મૃતકોના પરિવારજનોને નિયમ અનુસાર તાત્કાલિક વળતર અપાશે તેવું જણાવ્યું હતુ. સાથે સાથે આગામી સમયમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેની પુરી તકેદારી લેવાશે તેવી બાંહેધરી આપી હતી.
ઔરંગાબાદની સુર્યનગરી દેવમાં આસ્થાનો મહાપર્વ છઠ નિમિત્તે અર્ધ્ય પછી બેકાબુ બનેલી ભીડમાં દબાઈને 2 લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં પટના જિલ્લાના બિહટા ગામનો 6 વર્ષીય બાળક અને ભોજપુર જિલ્લાના સહારની દોઢ વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. જ્યારે આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટના દેવ પ્રખંડ મુખ્યાલય સ્થિત સુર્યકુંડ પસે થઈ હતી. ઘટના બાદ આખા મેળામાં અફરતફરી મચી હતી, પરંતું સક્રિય જિલ્લા કલેક્ટરે તાત્કાલિક પગલા લઈ પરિસ્થિતી પર કાબુ મેળવ્યો હતો.
આ ઘટના બનતા થોડીવાર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે થોડીવાર બાદ માહોલ શાંત થઈ ગયો હતો. જિલ્લા કલેક્ટર રાહુલ રંજન મહિવાલ અને SP દિપક બરનવાલે મૃતકોને શાંત્વના આપી હતી. જિલ્લા કલેક્ટરે મૃતકોના પરિવારજનોને નિયમ અનુસાર તાત્કાલિક વળતર અપાશે તેવું જણાવ્યું હતુ. સાથે સાથે આગામી સમયમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેની પુરી તકેદારી લેવાશે તેવી બાંહેધરી આપી હતી.
औरंगाबाद के देव सूर्य मंदिर में अर्घ्य के बाद मची भगदड़, 2 की मौत
औरंगाबाद: बिहार के औरंगाबाद में महापर्व छठ के मौके पर भगदड़ मच गई. इस भगदड़ में 2 लोगों की मौत हो गई है. भगवान भास्कर को अर्घ्य देने के बाद घाट पर मौजूद भीड़ बेकाबू हो गई. वहीं, कई लोग घायल हो गए. सभी का इलाज नजदीकी अस्पताल में करवाया जा रहा है.
दरअसल औरंगाबाद की सूर्यनगरी देव में लोकआस्था के महापर्व छठ के मौके पर अर्घ्य के बाद बेकाबू हुई भीड़ से दबकर दो लोगों की मौत हो गयी है. मृतकों में पटना के बिहटा का एक 6 वर्षीय बच्चा तथा दूसरा भोजपुर के सहार की एक डेढ़ साल की बच्ची शामिल है. हालांकि इस घटना में कुछ लोगों के घायल होने की भी खबर है. हादसा देव प्रखंड मुख्यालय स्थित सुर्यकुंड के पास का हुआ है. घटना के बाद पूरे मेला क्षेत्र में अफरातफरी मच गयी और लोग इध उधर भागने लगे. हरकत में आए जिला प्रशासन ने तत्काल हालातों पर नियंत्रण पा लिया है. कुछ देर की अफरातफरी के बाद माहौल शांत हो गया. इस बीच जिले के डीएम राहुल रंजन महिवाल तथा एसपी दीपक बरनवाल ने मृतकों के परिजनों से मिलकर उन्हें सांत्वना दी है.
डीएम ने मृतकों के परिजनों को नियमानुकुल मुआवजे के तत्काल भुगतान की बात कही है. डीएम ने कहा कि आगे ऐसी घटना की पुनरावृति न हो, इसकी पूरी व्यवस्था की जाएगी.
Conclusion: