ETV Bharat / bharat

પાકિસ્તાન કુલભૂષણ જાધવને મુક્ત કરે: વિદેશ પ્રધાન

author img

By

Published : Jul 18, 2019, 1:36 PM IST

નવી દિલ્હી: સંસદમાં મોનસૂન સત્ર શરૂ છે. જેમાં રાજ્યસભા અને લોકસભામાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે પાકિસ્તાન જેલમાં બંધ કુલભૂષણ જાધવની ફાંસીની સજાને સ્થગિત કરવા પર આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના નિર્ણય પર રાજ્યસભામાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે નિવેદન આપ્યું છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું કે, અમે એકવાર ફરી પાકિસ્તાનને માગ કરીએ છીએ કે જાધવને મુક્ત કરવામાં આવે.

એસ. જયશંકર

તેઓએ કહ્યું કે, જાધવ પર પાકિસ્તાને કોઈપણ પ્રકારની પ્રક્રિયાનું પાલન કર્યું નથી. જાધવના મુક્ત થવા પર ભારતે કાનૂની કાર્યવાહી કરી છે.

તેઓએ સદનમાં જણાવ્યું કે, 15-1 ના મતથી ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) એ ભારતના આ દાવાને સમર્થન આપતા જણાવતા કહ્યું કે, પાકિસ્તાન ઘણા કિસ્સાઓમાં વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તેઓએ વધુમાં કહ્યું કે, કુલભૂષણ જાધવના પરિવારે કપરી પરિસ્થિતીમાં પણ સાહસ દેખાડ્યું છે. તેઓએ આગળ જણાવ્યું કે, સરકાર કુલભૂષણ જાધવની સુરક્ષા નિશ્વિત કરવાનો વિશ્વાસ દેખાડી રહી છે અને આગળ પણ પ્રયાસો ચાલુ જ રાખશે. આ સાથે જ જલ્દીથી જ જાધવની ઘરવાપસી થશે.

તેઓએ કહ્યું કે, જાધવ પર પાકિસ્તાને કોઈપણ પ્રકારની પ્રક્રિયાનું પાલન કર્યું નથી. જાધવના મુક્ત થવા પર ભારતે કાનૂની કાર્યવાહી કરી છે.

તેઓએ સદનમાં જણાવ્યું કે, 15-1 ના મતથી ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) એ ભારતના આ દાવાને સમર્થન આપતા જણાવતા કહ્યું કે, પાકિસ્તાન ઘણા કિસ્સાઓમાં વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તેઓએ વધુમાં કહ્યું કે, કુલભૂષણ જાધવના પરિવારે કપરી પરિસ્થિતીમાં પણ સાહસ દેખાડ્યું છે. તેઓએ આગળ જણાવ્યું કે, સરકાર કુલભૂષણ જાધવની સુરક્ષા નિશ્વિત કરવાનો વિશ્વાસ દેખાડી રહી છે અને આગળ પણ પ્રયાસો ચાલુ જ રાખશે. આ સાથે જ જલ્દીથી જ જાધવની ઘરવાપસી થશે.

Intro:Body:



https://www.etvbharat.com/hindi/chhattisgarh/bharat/bharat-news/parliament-session-2019-loksabha-and-rajyasabha-session-1-1/na20190718112135818



राज्यसभा में बोले विदेश मंत्री एस जयशंकर- कुलभूषण को रिहा करे पाकिस्तान





नई दिल्ली: संसद में मॉनसून सत्र जारी है. लोकसभा और राज्यसभा में विभिन्न मुद्दों पर चर्चा की जा रही है. पाकिस्तान की जेल में बंद कुलभूषण जाधव की फांसी निलंबित करने के अंतरराष्ट्रीय न्यायालय के फैसले पर राज्यसभा में विदेश मंत्री एस जयशंकर ने बयान दिया. विदेश मंत्री एस जयशंकर ने कहा कि हम एक बार फिर से पाकिस्तान से मांग करते हैं कि जाधव को रिहा करें.





उन्होंने आगे कहा कि जाधव पर पाक ने किसी प्रक्रिया का पालन नहीं किया. जाधव की रिहाई के लिए भारत ने कानूनी लड़ाई लड़ी है.



उन्होंने सदन में बताया कि 15-1 के वोट से इंटरनेशनल कोर्ट ऑफ जस्टिस (ICJ) ने भारत के इस दावे को सही ठहराया कि पाकिस्तान कई मामलों में वियना कन्वेंशन का उल्लंघन कर रहा है.



उन्होंने कहा कि कुलभूषण जाधव के परिवार ने कठिन परिस्थितियों में भी साहस दिखाया है. उन्होंने आगे कहा कि सरकार जाधव की सुरक्षा सुनिश्चित करने का विश्वास दिलाती है और आगे भी प्रयासों को जारी रखेगी, साथ ही जल्द जाधव की वतन वापसी होगी.



बता दें, अंतरराष्ट्रीय न्याय अदालत (ICJ) ने पाकिस्तान में बंद भारतीय नागरिक कुलभूषण जाधव से जुड़े मामले में अपना फैसला सुनाते हुए जाधव की फांसी पर रोक लगाई है. नीदरलैंड में द हेग के पीस पैलेस में अदालत के प्रमुख न्यायाधीश अब्दुलकावी अहमद यूसुफ ने ये फैसला पढ़कर सुनाया है. फैसले के संबंध में अंतर्राष्ट्रीय कानूनी सलाहकार रीमा ओमर ने जानकारी दी. अदालत ने 15-1 से भारत के पक्ष में फैसला सुनाया.



बता दें, पाकिस्तान की एक सैन्य अदालत द्वारा जाधव को 'दबाव वाले कबूलनामे' के आधार पर मौत की सजा सुनाने के लिए भारत ने ICJ में चुनौती दी थी.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.